________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ
૧૭૭
અર્થ :—( પુજાયસદ્દે ) પુલાક શબ્દવડે ( ધન્નમસ્તામાં) સત્ત્વ વિનાનું ફૈાતરા સરખું અસાર ધાન્ય ( મજ્જર ) કહેવાય છે. ( તેન ) તેના ( સમં ) સરખુ ( નસ્સ ) જે ( ચરળ) ચારિત્ર દોષે કરીને અસાર હાય (સ્રો ૩) તે પુલાક કહીએ. ( સો ય પુજાો ) તે પુલાક ( જીદ્દી ) ૧ લબ્ધિપુલાક અને (ત્તિસેવાäિ) ૨ પ્રતિસેવાપુલાકના ભેદવડ ( વુદ્દા )
પ્રકારે છે. ૬.
લબ્ધિપુલાકનું લક્ષગુ કહે છેઃ—
संघाइयाण कज्जे, चुन्निज्जा चक्कवहिमवि जीए । ती लीइ जुओ, लद्धिपुलाओ मुणेयवो ॥ ७ ॥
અ:—જે સાધુ મહાતપસ્વી ( સંધાચાળ si ) સ ંધાદિકનું કાર્ય ઉપજે થકે અપવાદ માગે ( જ્ઞીપ ) જે લબ્ધિવડે (અદિવિ) ચક્રવત્તીને પણ (ન્નિા) ચૂરી શકે (તીર્લગ્ની ઝુબો ) તેવી લબ્ધિવડે યુક્ત હાય તે ( રુપ્તિપુજાનો મુળયો ) લબ્ધિપુલાક જાણવા. તેની દેવેદ્ર સમાન ઋદ્ધિ ( શક્તિ ) હેાય છે. ૭. હવે પ્રતિસેવના પુલાકનું લક્ષણ કહે છે;—
आसेवणापुलाओ, पंचविहो नाणदंसणचरिते ।
लिंगंमि अहासुडुमे, य होइ आसेवणानिरओ ॥ ८ ॥
અર્થ :-( બાલેવળાપુજામો ) બીજા આસેવના પુલાકના ( પંચવિો ) પાંચ પ્રકાર છે. તેના નામ આ પ્રમાણે-(નાળયંકળચરિત્તે) ૧ જ્ઞાન પુલાક,૨ દર્શીન પુલાક, ૩ ચારિત્ર પુલાક, (હિંમિ) ૪ લિંગ પુલાક (જ્ઞાપુત્તુમે ય) અને ૫ યથાસૂમ પુલાક. તે પાંચને વિષે ( સેવળત્તિો) આસેવના રક્તપણું (Tોદ્દ) હેાય છે. ૮.
એ જ્ઞાનાદિકના ઇત્ વિરાધક હાય છે તે જ કહે છે:~ नाणे दंसणचरणे, ईसीसि विराहह्यं असारो जो । सोनाणाइपुलाओ, भण्णइ नाणाइ जं सारो ॥ ९॥
અર્થ:—( નાળે તંલળચરો ) જ્ઞાનને વિષે, દર્શનને વિષે અને ચારિત્રને વિષે (ઘૂંસીસિ વિજ્ઞયં ) લગાર લગાર વિરાધના કરતા ( ત્તે) જે ( અત્તાત્તે ) અસાર થાય અર્થાત્ જેનું ચારિત્ર અસાર થાય ( ઓ નાળા પુજાકો ) તે જ્ઞાનાઢિ પુલાક (pog) કહેય છે (ૐ) માટે નાળા ) ગાન, દર્શન,
ચારિત્ર જ ચારિત્રમાર્ગમાં ( સપ્તે) સારભૂત ( મળTM ) કહેવાય છે. જે સારથી રહિત તે આસેવનાપુલાક કહેવાય છે. ૯.
૨૩