________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
૧૯૯
અર્થ:-(આત્તિ પુર્વ) મુલાક, બકુશ તથા પ્રતિસેવાકુશીલને ભાવલેશ્યાની અપેક્ષાએ તેજે, પદ્ધ અને શુકલ એ ત્રણ શુભ લેશ્યા હોય. (સાય છg વિ) કષાયકુશીલને છએ લેશ્યા હોય. (છઠ્ઠા નિયં) નિર્ચથને છઠ્ઠી શુકલ લેશ્યા જ હોય અને (vgો ય પરમગુ ) સ્નાતકને તેરમે ગુણઠાણે પરમ શુકલ લેહ્યા હોય (તા. ૩ દુકાદ) અથવા ચંદમે ગુણઠાણે લેશ્યાતીત હોય એટલે એકે લેસ્થા ન હેય-અલેશી હેય. ૭૦.
હવે વશમું પરિણામ દ્વાર કહે છે – वळतहीयमाणयवठियपरिणामया कसायंता । नो हीयमाणभावा, निग्गंथसिणायया हुंति ॥ ७१ ॥
અર્થ:–(જાયંતા) કષાયકુશીલ સુધીના એટલે પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશલ એ ચારે નિર્ચ (રહી માવદિયામા ) વધતે પરિણામે પણ હોય, ઘટતે પરિણામે પણ હોય અને અવસ્થિત પરિણામે પણ હોય. (નિવલિriયથા) નિગ્રંથ તથા સ્નાતક (નો રામામાવા) હાયમાન પરિણામે ન (ફુતિ ) હાય એટલે વધતા પરિણામે જ હોય અથવા અવસ્થિત પરિણામે હોય, કારણ કે અગ્યારમેથી પડતા નિગ્રંથ તે કષાયકુશીલ જ હોય, તે નિર્ચથ ન કહેવાય. ૭૧.
समयमवठियभावो, जहन्न इयरो उ सत्तसमयाओ।
समयंतमुहुत्ताइं, सेसाओ आइमचउण्हं ॥७२ ॥ ' અર્થ—(મામડદું) પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ચારને (અવધિમાવો) અવસ્થિત ભાવ ( રમજં ) જઘન્યથી એક સમય હોય ૩ સત્તરમા ) અને ઉત્કૃષ્ટથી સાત સમય હોય (રેરા) બાકીના બે ભાવ વર્ધમાન તથા હીયમાન (સમયંતમુહુરા) જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી હોય. ૭૨.
निग्गंथंतमुहत्तं, दुहावि भावो पवढमाणो उ। समयं जहण्णवठिय, अंतमुहुत्तं च उक्कोसो ॥७३॥
અર્થ – નિષiા ) નિર્ચીને (ઘવાળો ૩ માવો ) પ્રવર્ધમાન ભાવ (તમુહુ કુહાવિ) જઘન્યથી ને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત હોય તથા (તમાં કવયિ) અવસ્થિત ભાવે જઘન્ય એક સમય ( અંતમુહુરં જ કોરો) અને ઉત્કૃષ્ટ અક્તમુહૂર્ત હોય. ૭૩.