________________
૨૧૨
પ્રકરણસંગ્રહ.
એક એક પ્રદેશ ઉપર આવી જાય છે, તેથી તે ચોદરાજલકવ્યાપ્ત થાય છે. જીવની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. જીવ જ્યારે ઘણે સંકુચિત થાય છે ત્યારે તે અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ અવગાહનાવાળો થાય છે. આવી સંકુચિત અવગાહના નિગોદમાં હોવાથી એક નિગોદની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. નિગોદના અનંતા જીનું એક સાધારણ શરીર હોવાથી સઘળા જ સરખી અવગાહનાવાળા હોય છે. તેથી એક આકાશપ્રદેશમાં અનંતા જીના અસંખ્યાત અસંખ્યાત આત્મપ્રદેશ હોય છે. મેં ૧ |
પ્રથમ ગાથામાં ત્રણ રાશિના પરસ્પર અલ્પબદુત્વને પ્રશ્ન છે તેને ઉત્તર એક જ ગાથાવડે કહે છે - थोवा जहन्नयपए, जियप्पएसा जिया असंखगुणा। उक्कोसपयपएसा, तओ विसेसाहिया भणिया ॥२॥
અર્થ– રાજયપs) જઘન્યપદે (શિવઘા) જીવપ્રદેશે (જો) થડા છે, તેથી (નિયા) છો (કાળા) અસંખ્યાતગુણ છે, (તો) તેથી (૩ોલvપપા) ઉત્કૃષ્ટપદે જવપ્રદેશે ( વિરેલાયા) વિશેષાધિક (મળિયા) કહ્યા છે.
વિવેચન –પ્રથમ ગાથામાં કહેલા ત્રણ રાશિમાંથી જઘન્યપદે (એટલે જે આકાશપ્રદેશમાં સર્વથી થોડા જીવપ્રદેશ હોય તે સ્થાને) જીવપ્રદેશ છેડા છે, તે જઘન્યપદે રહેલા જીવપ્રદેશથી સર્વ જીની સંખ્યા અસંખ્યાતગુણી છે. સર્વ જીવોની સંખ્યાથી ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશમાં વધારેમાં વધારે છવપ્રદેશ રહેલા હોય તે સ્થાને) જીવપ્રદેશે વિશેષાધિક છે.
૧ જઘન્યપદે જીવપ્રદેશ છેડા છે. તેનાથી ૨ સર્વ જીવોની સંખ્યા અસંખ્યાતગુણી છે. તેનાથી ૩ ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક છે. હવે જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ કયાં હોય? તે કહે છે – तत्थ पुण जहन्नपयं, लोयंते जत्थ फासणा तिदिसि । छद्दिसिमुक्कोसपयं, समत्थगोलंमि नन्नत्थ ॥३॥
અર્થ–(તw yr Hપ) તેમાં પણ જઘન્યપદ (રોય) લોકને અંતે (30) જ્યાં રિલિં) ત્રણ દિશાની ( 1) સ્પર્શના હોય ત્યાં