________________
- પૂર્વાચાર્ય – । निगोद षट्त्रिंशिका प्रकरणम् ।
लोगस्सेगपएसे, जहन्नयपयम्मि जियपएसाणं । उकोसपए य तहा, सबजियाणं च के बहुया ? ॥ १ ॥
અર્થ –(ાસેTVT) લેકના એક પ્રદેશમાં (૪ ) જઘન્ય પદે (પિપલળ) જીવના પ્રદેશે (ત) તથા (૩ોતપv ૨) ઉત્કૃષ્ટપદે જીવના પ્રદેશ અને (રશિયા ૪) સર્વ જી-તેમાં ( વહુવા) કણ ઘણું છે? * વિવેચન – ગાથામાં ત્રણ રાશિના અલ્પબદુત્વને પ્રશ્ન પૂછે છે
૧ જઘન્યપદે (જે આકાશપ્રદેશમાં સર્વથી થોડા જીવના પ્રદેશ હોય તે) એક આકાશપ્રદેશમાં જીના પ્રદેશ કેટલા? - ૨ ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશે વધારેમાં વધારે જીવપ્રદેશે હેય તે) એક આકાશપ્રદેશમાં છવાના પ્રદેશ કેટલા?
૩ સર્વ જીવોની સંખ્યા.
ચિદ રાજપ્રમાણ લેક છે. જ્યાં છએ દ્રવ્ય હોય છે તેને કાકાશ કહે છે. તે ચોદ રાજલકના પ્રદેશ અસંખ્યાતા છે. જે આકાશક્ષેત્રના કેવળીની બુદ્ધિએ પણ એકના બે વિભાગ ન કલ્પી શકાય તેને પ્રદેશ કહે છે. આ ચાદ રાજલક નિગદથી ભરેલું છે. એ નિગોદના બે પ્રકાર છે. ૧ સૂક્ષ્મનિગદ અને ૨ બાદરનિગોદ. તેમાં સૂક્ષમ નિગેદ ચાદ રાજકમાં સર્વત્ર છે, બાદર નિગદ નિયત સ્થાનવતી (અમુક અમુક ભાગમાં જ) હોય છે. અનંત જીવોનું સાધારણું શરીર તેને નિગોદ કહે છે, એટલે એક એક નિગદમાં અનંતા એનંતા જીવે છે. એક એક જીવના અસંખ્યાત પ્રદેશ છે. તે અસંખ્યાત લેાકાકાશના પ્રદેશ સરખું જાણવું. છે. આ જીવની ઉત્કૃષ્ટ અવગાહના વૈદરાજપ્રમાણ છે, કારણ કે જ્યારે જીવ કેવળી. સમુદ્દઘાત કરે છે ત્યારે એથે સમયે તેને એક એક પ્રદેશ લોકાકાશના