________________
૨૦૮
પ્રકરણસંગ્રહ. . અર્થ––(પંજ) જુલાકાદિક પાંચ નિગ્રંથને (ઝોનમહિનામે મળે જોવા ) લેકના અસંખ્યાતમા ભાગની અવગાહના હોય. પુલાકાદિકના શરીરનું લોકના અસંખ્યય ભાગ માત્ર અવગાહીપણું હોવાથી. (ટ્ટાચાર અવંતિ) સ્નાતક શરીરસ્થ હોય ત્યારે લેકને અસંખ્યાતમે ભાગે હોય અને ( તમાકુ સ્ત્રો વા) લોકને અસંખ્યાતમે ભાગે તથા આખા લેકમાં કેવળી. સમુદુઘાત કરે ત્યારે અવગાહના હોય. કેવળી મુદ્દઘાતમાં દંડાદિક કરે ત્યારે લેકના અસંખ્યાતમે ભાગે પ્રથમના બે સમયે અવગાહ, મન્થન કરવાને સમયે લેકના ઘણા ભાગનું વ્યાપવાપણું હોવાથી અને થોડા લેકનું વ્યાપવાપણું ન હોવાથી લોકના અસંખ્યય ભાગને વિષે અવગાહના હોય અને ચોથે સમયે આખો લેક પૂરે ત્યારે સર્વ લેક જેટલી અવગાહના હોય છે. ૯૭.
હવે ૩૩ મું સ્પર્શના ને ૩૪ મું ભાદ્વાર કહે છેएयं चेव य फुसणा, (दारं ३३) चउरो भावे खओवसमियंमि। हाओ खाइयभावे, उवसमि खइयंमि वि नियंठो॥९८॥ दारं ३४
અર્થ –(gઉં વ શ સ ) જે પ્રમાણે અવગાહના કહી તે પ્રમાણે પર્શના જાણવી. વિશેષ એટલે કે સ્પર્શના કાંઈક અધિક હોય. જેટલા પ્રદેશને ચારે બાજુ સ્પશે તેટલી અધિક સપના જાણવી.
હવે ૩૪ મું ભાગદ્વાર કહે છે–(૦૩) જુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ચાર નિગ્રંથ (માધે ઘોઘમિમિ) પશમ ભાવે હોય. (બ્દો ચમ) સ્નાતક ક્ષાયિક ભાવે હોય. ( નિયંદો) તથા નિગ્રંથ ( મિ) અગિઆરમે ગુણઠાણે ઉપશમભાવે હોય અને ( મિ વિ) બારમે ગુણઠાણે ક્ષાયિકભાવે હોય ૯૮.
હવે ૩૫ મું પરિમાણ દ્વાર કહે છે – पडिवजंत पुलाया, इक्काई जाव सयपुहुत्तं ति। पडिवन्ना जइ हुंती, सहसपुहुत्तंत एगाई ॥ ९९ ॥
અર્થ – વિનંત પુરાવા) પ્રતિપદ્યમાન એકલે પુલાકાણાને પામતા જઘ. ન્યથી એક સમયે એક હોય અને ઉત્કૃષ્ટપણે ( કવિ સચપુડુરં તિ) એકથી માંડીને શતપૃથત્વ હોય. (વિજ્ઞા કરૂ ) તથા પૂર્વ પ્રતિપન્ન પુલાઉપણામાં વર્તતા જઘન્ય (gar) એકથી માંડીને (સરસપુડુરંત ફુતિ) ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકૃત્વ સુધી હોય. ૯૯.