________________
૧૮૧
શ્રી પંચનિર્ચથી પ્રકરણ તે મૂળ પ્રાયશ્ચિત્ત એટલે સર્વ પર્યાયનો છેદ કરી જેને ફરીથી દીક્ષા લેવારૂપ દંડ કરવામાં આવે છે. આ બંને પ્રકારના પ્રાયશ્ચિત્તને વેગ્ય એવા ( સવ િસંgat ઘડો ) શબલ ચારિત્રિયાઓ સહિત તે બકુશ જાણો. અત્રે એવી શંકા થાય કે “આવા દોષ તે પાસસ્થાના પણ કહ્યા છે તે પાસસ્થા અને બકુશમાં ફેર શો?’ ઉત્તર-જે કે પાસસ્થામાં તથા બકુશમાં સરખા લક્ષણ દેખાય છે, તે પણ પાસ નિર્ધ્વસ હોય અને બકુશ નિગ્રંથ પ્રાયશ્ચિત્તાદિ સાપેક્ષ હોય ( મોગર્વથ૬મમ્મુદિયો ) અને મેહના ક્ષયમાં અભ્યસ્થિત-ઉજમાળ હેય. (૨) વળી (ત્તમિ મળિયં ૪) સૂત્રમાં પણ કહ્યું છે કે–૧૯
उवगरणदेहचुक्खा, रिद्धीजसगारवासिया निच्चं । बहुसबलछेयजुत्ता, निग्गंथा बाउसा भणिया ॥ २० ॥
અર્થ–બકુશ નિગ્રંથ કેવા હોય ? ( વાદગુરણા ) ઉપકરણ અને શરીરને ચેખ રાખનાર હોય, (દ્ધિીકારવારિકા નિશં) નિત્ય ઋદ્ધિગારવ, યશગારવી અને શાતાગીરવયુક્ત હોય તથા પૂર્વે કહી ગયેલા (વસુલવસ્ટછે કુત્તા) છેદ અને મૂલ પ્રાયશ્ચિત્તને વેગ્ય એવા ઘણા શબલ ચારિત્રીયાના પરિવારયુક્ત હોય તે ( નિઃiા વાડા માથા) બકુશ નિગ્રંથ કહ્યા છે. ૨૦,
ઉપર કહેલા દોષ સહિત, આત્મત્કર્ષ રહિત છતાં શુદ્ધ માર્ગ પ્રરૂપક ભવભીરુ તથા મોક્ષને અર્થે ઉદ્યમ કરતા હોય તેને ચારિત્રી કહીએ; પણ જેઓ કાળે ચિત આહારવસત્યાદિ યતનામાં પ્રમાદી હોય તેવા ઉત્કૃષ્ટ નામધારીને સર્વથા યતિ ન કહીએ.
आभोगे जाणतो, करेइ दोसं अजाणमणभोगे । मूलुत्तरेहि संवुड, विवरीय असंवुडो होइ ॥ २१ ॥
અર્થ –હવે ઉપકરણ બકુશ તથા શરીર બકુશના જે પાંચ ભેદ કહ્યા છે તેનું સ્વરૂપ કહે છે
(આમને રાતો વોલં) ૧ આગ બકુશ-અમુક કાર્ય કરતાં દેષ લાગે છે એમ જાણતો કે જે દેષ કરે તે. (બાળકમળમો ) ૨ અનાગ બકુશ-અજાણતો થકે જે દોષ કરે તે. ( મૂ ર્દોિ સંવુe૩ સંવૃત બકુશજેના પાંચ મહાવ્રતાદિ મૂળગુણુ તથા પિડવિશુદ્ધયાદિ ઉત્તરગુણના દોષ લોકમાં પ્રસિદ્ધ ન હોય તે. (વિવરીય સંયુકો દોર ) ૪ અસંવૃત બકુશ-સંવૃત બકુ શથી ઊલટે એટલે જેના દેષ લેકમાં પ્રસિદ્ધ હોય તે. ૨૧.
૧ રસગારવ એવો પણ પાઠ છે.