________________
૧૩૧
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ नारी नर नेरइया, तिरित्थि सुर देवि सिद्ध तिरिया य । थोव असंखगुणा चउ, संखगुणाऽनंतगुण दुन्नि ॥ ४१ ॥
અર્થ:-(રાજ) મનુષ્યમાં ગભેજ સંમુઈમની અપેક્ષાએ સ્ત્રીઓ (a) સૌથી થોડી છે, તેનાથી (અસંહ ર૪) ચાર અસંખ્યગુણા છે, એટલે મનુષ્યની સ્ત્રીઓથી (નર) મનુષ્ય અસંખ્યગુણ છે, અહીં સંમૂછિમ મનુષ્ય પણ ભેળા લેવા, કેમકે અહીં વેદની વિવક્ષા નથી. તેનાથી (તેયા) નારકીઓ અસં. ખ્યગુણા છે, તેનાથી (ત્તિ0િ) તિર્યંચની સ્ત્રીઓ અસંખ્યગુણી છે, અને તેનાથી (ર) દેવતાઓ અસંખ્યગુણ છે. દેવતાઓથી ( સંવાદ ) સંખ્યાતગુણી (રેવ) દેવી છે. ત્યારપછીના (જિ) બે (અનંતપુut) અનંતગુણ છે, એટલે દેવીઓથી અનંતગુણ (સિદ) સિદ્ધ છે, અને તેનાથી પણ અનંતગુણું (તિરિયા ) તિર્યંચે છે. (સૂક્ષ્મ બાદર નિગદના છ અંદર ગણવાથી) આ અ૫બહુત આઠ ગતિને આશ્રીને કહેલું છે. ૪૧.
હવે એકેંદ્રિયાદિકનું અલ્પબદુત્વ કહે છેपण चउ ति दुय अणिदिअ, एगिंदिय सेंदिया कमा हुंति । थोवा तिअति अहिया, दोऽणंतगुणा विसेसहिआ ॥ ४२ ॥
અર્થ –(gr) પચંદ્રિય સાથી (જોવા) થડા છે, તેનાથી () ચતુરિંદ્રિય, તેનાથી (ત્તિ) ત્રીંદ્રિય અને તેનાથી (દુર) દ્વદ્રિય એમ (તિમતિ) એ ત્રણ (મહિલા) અધિક અધિક છે, તેનાથી (અવિ) અનિદ્રિય એટલે સિદ્ધો અને તેનાથી (f ) એકેંદ્રિય (વનસ્પતિ નિગોદ વિગેરે) ( sigr ) એ બે અનંતગુણ છે, અને (સૈવિયા ) અનુક્રમે સેંદ્રિય એટલે એકેંદ્રિય, દ્વીંદ્રિય વિગેરે (વિરદ્દિગા) વિશેષાધિક (હૃતિ) છે. ૪૨. આમાં પહેલા પછી ત્રણ સાધિક છે ને પછી બે અનંતગુણ છે. ૪ર.
હવે છકાયનું અ૫બહુત કહે છે – तस तेउ पुढवि जल, वाउकाय अकाय वणस्सइ सकाया । थोव असंखगुणाहिय, तिन्निओ दोऽणंतगुण अहिआ॥४३॥
અર્થ–સોથી (થોર) થડા (તા) ત્રસ જીવે છે, તેનાથી (તેર) તેજસ્કાય (ગાળ) અસંખ્યગુણ છે, તેનાથી (તિક્સિકો) એટલે ત્રણ (અહિંસ) અધિક છે તે આ રીતે:-(પુવ) તેઉકાયથી પૃથ્વીકાય અધિક છે, તેનાથી (ગઢ) અકાય અધિક છે, તેનાથી (વડ ) વાયુકાય અધિક છે,