________________
૧૫૪
૪૯ થી
૬૦
૩૩ થી ૪૮
૧ થી
૩૨
,,
,,
७
.
પ્રકરણસ ગ્રહ.
',
""
""
""
..
""
'
,,
""
""
,,
,,
૧૪ મું ૧૫ મું ગણુના દ્વાર ને અલ્પબહુત્યદ્વાર પૂર્વે કહેલા સત્પદ પ્રરૂપણાદ્વારની પેઠે જાણવું. એવી રીતે ક્ષેત્રાદિ ૧૫ દ્વારે બીજું દ્રવ્યપ્રમાણુદ્વાર કહ્યું. ૧૭. હવે એક ગાથાવડે ક્ષેત્ર અને સ્પના દ્વાર કહે છે:— –
""
""
22
लोअग्गठिआ सिद्धा, इह बुंदिं चइय पडिहय अलोए ३ । સદ્ અનંતે સિદ્ધે, સવવજ્ઞતિ સો સિદ્દો ૪ | ૮ |
અ: -ક્ષેત્ર દ્વારે( રદ્દ કુંત્િ ચય ) આ મનુષ્ય ક્ષેત્રે સર્વથા શરીરના ત્યાગ કરીને (હોમપવિત્ર સિદ્ધા) લેાકના અગ્રભાગને વિષે સિદ્ધશિલા ઉપર રહેલા ( વિદ્ય અહોર ) અલેાકથી રાકાએલા છતાં ત્યાં જ રહે છે, કારણ કે અલેાકમાં ધર્માસ્તિકાય નહિ હોવાથી જીવ ગમન કરી શકતા નથી.
એ પ્રમાણે મૂળ આઠ દ્વારને વિષે ત્રીજી ક્ષેત્રદ્વાર જાણવું ૩. ચાથા સ્પર્શના દ્વારે વિવક્ષિત સમયમાં સિદ્ધ થએલ ( સો સો ) તે સિદ્ધ ( અનંતે વિન્ફ્રે ) અનંતા સિદ્ધોને ( સાવāત્તિ ) પોતાના સર્વ પ્રદેશેાવડે ( FET ) સ્પર્શે અને જે તેના દેશપ્રદેશાવડે સ્પર્શાય તે તેના કરતાં અસંખ્યાત ગુણા જાણવા. એ રીતે મૂલ આઠ દ્વારમાં ચેાથુ સ્પના દ્વાર જાણવુ. ૪. ૧૮.
जत्थट्टसयं सिज्झइ, अड्ड उ समया निरंतरं तत्थ । वीस दसगेसु चउरो, दु सेसि जवमाज्झ चत्तारि ५ ॥१९॥
અઃ—હવે મૂળના પાંચમા કાળ દ્વારે (જ્ઞસ્થવ્રુત્તયં) ક્ષેત્રાદિ પદરે દ્વારમાં જે જે સ્થાને એક સમયે ઉત્કૃષ્ટ એક સેા ને આઠ (લાજ્જ) સિન્ડ્ઝ (તથૅ) ત્યાં (અઠ્ઠ ૩ સમયા નિરંતર ) નિર ંતરપણે આઠ સમયના કાળ કહેવા ( વીલ જેવુ ચત્ત) જ્યાં એક સમયમાં વીશ અથવા એક સમયમાં દેશ સિઝે ત્યાં ચાર સમયને નિરંતરપણે કાળ જાણવા. (૩ñત્તિ) ખાકીના સ્થાને એ સમયના નિર ંતરપણે કાળ જાણવા. ( નવન્તિ ચત્તારિ ) યવમધ્યમાં ચાર સમયને નિર ંતરપણે કાળ જાણવા.
હવે ઉત્તર દ્વાર ૧૫ માં દરેક દ્વારે કેટલા કેટલા સિઝે તે કહે છેઃ—
૧ ક્ષેત્રકારે –પદર કર્મભૂમિમાં આઠ સમય સુધી નિરતરપણે સિઝે. હિર વર્ષાદિ ૩૦ અકર્મ ભૂમિમાં અને અધેલાકમાં ચાર સમય સુધી નિર ંતરપણે સિઝે. નંદન વનમાં, પાંડુક વનમાં અને લવણ સમુદ્રમાં એબે સમય સુધી નિર ંતરપણે સિઝે.