________________
૧૬૪
પ્રકરણુસંગ્રહ.
અર્થ :—કાળદ્વારે( દુસમદુસમાદ થોવા ) ૧ સહરણથી અવસર્પિણીના દુષમદુધમઆરામાં સિદ્ધ થાડા. (ઘુત્તમસંવત્તુળ ) ૨ તેથી દુષમઆરામાં સખ્યાતગુણા. ( સુલમહુલમાક્ ) ૩ તેથી સુષમષમઆરામાં (સ્કંલા) અસંખ્યાતગુગુા. કાળનુ અસંખ્યેયપણુ હાવાથી. ( પળ કે દેિવા ) ૪ તેથી પાંચમે આરા સુષમ નામને તેમાં વિશેષાધિક. તેથી છઠ્ઠો આરા સુષમસુષમ નામના તેમાં વિશેષાધિક. ( તુિિમ સત્રશુળ ) ૬ તેથી ચેાથા દુષમસુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણા જાણવા. ૩૮,
अवसप्पिणिअरएसुं, एवं ओसप्पिणीइ मीसे वि । परमुवसप्पिणी दुस्सम, अहिआ सेसेसु दुसुवि समा ॥ ३९ ॥
અર્થ :-( અવર્જિંગ રપણું ) અવસર્પિણીના આરામાં જેમ અલ્પબહુત્વ કહ્યુ ( યં ોન્નત્ત્વિની૬ ) એમજ ઉત્સર્પિણી આરાને વિષે અલ્પમહુત્વ જાણવું. (માસે વિ) અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ મિશ્રને વિષે એટલે મહાવિદેહક્ષેત્રમાં પણ તેવી જ રીતે જાણવુ. (પધ્રુવિની) પણ એટલુ વિશેષ કે ઉત્સર્પિણીના (દુસ્લમ) દુષમઆરામાં ( અહિં) વિશેષાધિક કહેવા. (વ્રુત્તિ) અવસર્પિણી ઉત્સર્પિણીના ( રેસેપુ ) બાકીના આરામાં ( સમા ) સરખું કહેવું તે આ પ્રમાણે:—
૧ અવસર્પિણી ઉત્સર્પિણી બંનેના દુષમષમ આરામાં સિદ્ધ થાડા.
૨ તેથી ઉત્સર્પિણીના દુષમ આરાને વિષે સિદ્ધ વિશેષાધિક.
૩ તેથી અવસર્પિણીના દુષમ આરાને વિષે સિદ્ધ સંખ્યાતગુણા.
૪ તેથી અવસર્પિણી ઉત્સર્પિણી બંનેના સુષમષમ આરામાં અસંખ્યાતગુણા.
૫ તેથી
” સુષમ આરામાં વિશેષાધિક
૬ તેથી
"
,,
',,
,,
,,
સુષમસુષમ આરામાં વિશેષાધિક,
» દુધમસુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણા.
૭ તેથી
""
""
૮ તેથી અવસર્પણીના સર્વ સિદ્ધ સ ંખ્યાતગુણા.
૯ તેથી ઉત્સર્પિણીના સર્વ સિદ્ધ વિશેષાધિક.
એ રીતે ખીજું કાળદ્વાર કહ્યું. હવે ત્રીજી ગતિદ્વાર કહે છે.
थी १ नर २ नरय ३ तिरित्थी ४, तिरि ५ देवी ६ देव ७ थोव १९ संखगुणा ६ ।