________________
-
૧૬૭
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ આ રીતે ગતિદ્રાર કહ્યું. હવે બીજા કારો કહે છે–
कीवि स्थी नर ४ गिहन्ननिअलिंगे ५। तित्थयरि तित्थपत्ते, समणी मुणि कमिणसंखगुणा ॥४२॥ तित्थयर तिथिपत्ते, समणी मुणिणंतसंखसंखगुणा ॥६॥
અર્થ – ઘરે ( જીરિ) નપુંસકવેદે સિદ્ધ થયેલા થોડા. (સ્થી ) તેથી સ્ત્રીવેદે સિદ્ધ થયેલા સંખ્યાતગુણા. (નર) તેથી પુરુષવેદે સિદ્ધ થયેલા સંખ્યાતગુણ.
૧ &િા (જિદ) ગૃહસ્થલિંગે સિદ્ધ થયેલા થોડા, (અન્ન) તેથી અન્ય લિગે સિદ્ધ અસંખ્યાતગુણા, (નિર્જિ) તેથી સ્વલિગે સિદ્ધ અસંખ્યાતગુણ.
૬ તારે ( તિરથરિ) તીર્થકરીપણે સિદ્ધ થયેલા થોડા. ( તિરે ) તેથી એના જ તીર્થમાં પ્રત્યેકબુદ્ધ સિદ્ધ સંખ્યાતગુણા. ( વમળ મુનિ ) તેથી તેના જ તીર્થમાં અતીર્થકરી–સામાન્ય સાધ્વી થઈને સિદ્ધ અને તેના જ તીર્થમાં સાધુ થઈને સિદ્ધ (નિરંવાદ ) અનુક્રમે સંખ્યાતગુણ કહેવા. ૪૨ | ( તિરથ ર ) તેથી તીર્થકર સિદ્ધ (f) અનંતગુણા. (તિથિપત્ત) તેથી તીર્થકરના જ તીર્થના પ્રત્યેકબુદ્ધ સિદ્ધ (સંત) સંખ્યાતગુણા. (મળમુનિર્વાણ ગુir) તેથી તેના તીર્થમાં શ્રમણ સિદ્ધ સંખ્યાતગુણ, તેથી તેના તીર્થમાં મુનિ સિદ્ધ સંખ્યાતગુણા.
परिहार चउग पणगे, छेय ति चउ सेसचरणंमि ॥ ४३ ॥ संख असंख दु संखा ७
અર્થ:–૭ રાત્રિ ( દિન ૪૪ ) સામાયિક ચારિત્ર રહિત છેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂફમસં પરાય, યથાખ્યાત–આ ચાર ચારિત્રવાળા સિદ્ધ છેડા, અહિં દેપસ્થાપનીય ભગ્નચારિત્રીની અપેક્ષાનું જાણવું. (1) તેથી એ ચાર ચારિત્રમાં સામાયિક ચારિત્ર મેળવતાં પાંચ ચારિત્રવાળા સિદ્ધ (૪) સંખ્યાતગુણા (છતિ) તેથી છે. સૂમયથાઆ ત્રણ ચારિત્રવાળા સિદ્ધ (અસંત ) અસંખ્યાતગુણ ( ર ) તેથી સામાયિક, છેદે સૂક્ષ્મ યથા. આ ચાર ચારિત્રવાળા સિદ્ધ અને (રેરામિ ) તેથી બાકીનાં સામાયિક, સૂકમ યથા. આ ત્રણ ચારિત્રવાળા સિદ્ધ ( ટુ સંવ ) આ બંનેને એક એકથી સંખ્યાતગુણ કહેવા.