________________
શ્રી સિદ્ધદંડિકા પ્રકરણ
૧૪૩
વિવેચન –એવી રીતે યાદિ ક્ષેપકાંકવાળી વિષમત્તરા અસંખ્યાતી સિદ્ધદંડિકાઓ અજિતજિનના પિતા જિતશત્રુ ઉત્પન્ન થયા ત્યાંસુધી કહેવી, પણ એટલું વિશેષ કે પાછલ (પૂર્વે) કહેલી દંડિકામાં મોક્ષનું જે છેલ્લું અંકસ્થાન હોય તે તેની પછીની દંડિકામાં સર્વાર્થસિદ્ધનું પ્રથમ સ્થાન કહેવું. તે દંડિકામાં સર્વાર્થસિદ્ધનું જે છેલ્લું અંકસ્થાન હોય છે ત્યારપછીની દંડિકામાં મોક્ષનું પહેલું અંકસ્થાન કહેવું. એવી રીતે અસંખ્યાતી દંડિકામાં અંકસ્થાનો અનુક્રમે મોક્ષના અને સર્વાર્થસિદ્ધના જાણવા. તે જ કહે છે –
હવે પ્રથમ સિદ્ધદંડિકામાં છેલ્લું અંક સ્થાન (૨૯) નું છે તેથી ર૯ ઊર્થ અને અધ અનુક્રમે ર૯ વાર સ્થાપવા. તેમાં પ્રથમ સ્થાનમાં કાંઈ નાખવાનું નથી માટે તેટલા સર્વાર્થસિદધે જાય. ત્યારપછી દ્વિતીયાદિ અંકસ્થાનોમાં દગ, પશુગ, એ પૂર્વે કહેલી ગાથાની સંખ્યાવાળા ૨૮ અંક અનુક્રમે નાખવાથી જે સંખ્યા આવે તેટલા અનુક્રમે મોક્ષે અને સર્વાર્થસિધે જાય એમ જાણવું તે આ પ્રમાણે.
ર૯ સર્વાર્થસિધ્ધ, (ર૯૪૨) ૩૧ મોક્ષે, (૨૯+૫) ૩૪ સર્વા, (ર ) ૩૮ મેસે, (૨૯+૧૩) ૪૨ સાથે, (૨૯૧૭) ૪૬ મેસે, (૨+૨૨) ૫૧ સાથે, (૨૯૧૬) ૩૫ મેશે, (૨૯+૮) ૩૭ સવોથે, (૨૯+૧૨) 8 મેક્ષે, (૨૯+૧૪) ૪૩ સવો, (૨૯૨૮) ૫૭ મેક્ષે, (ર૯૨૬) ૫૫ સવોથે, (ર૯+૨૫) ૫૪ મેલે, (૨*૧૧) ૪૦ સવોથે, (ર+ર૩) પર મેસે, (ર૯૪૭) ૭૬ સવળે, (ર૯*૭૦ ) ૯ ક્ષે, (૨૯૭૭) ૧૦૬ સવોથે, (રત્ન) ૩૦ મેશે, (૨૯+) ૩૧ સથે, (ર૯૮૭) ૧૧૬ મોક્ષે, (૨૯૭૧) ૧૦૦ સથે, (૨૯૬૨) ૯૧ મેલે, (ર૯૪૬૯) ૯૮ સવોથે, (રહ્મ૨૪) ૫૩ મેસે, (ર૯૪૬) ૭૫ સાથે, (૨૯+૧૦૦) ૧૨૯ મેશે અને (૨૯+૨૬) ૫૫ સર્જાથે
સર્વાર્થસિધ્ધ મોક્ષે
૨૯-૩૪-૪૨.૫૧-૩૭-૪૩-૫૫-૬૦-૭૬-૧૦૬૩૧-૧૦૦-૯૮-૭૫-૫૫ ૩૧-૩૮-૪૬-૩૫-૪૧-૫૭ ૫૪-પર-૯૯-૩૦-૧૧૬-૯૧૫૩-૧૨૯.
આ દંડિકામાં છેલ્લું અંકસ્થાન પપ છે તેથી ત્રીજી વિષમેત્તર દંડિકામાં આ જ આદ્ય અંકસ્થાન જાણવું તેથી ૫૫ ઓગણત્રીશ વાર સ્થાપવા. પછી પ્રથમ અંકસ્થાનમાં પ્રક્ષેપ નથી, દ્વિતીયાદિ ૨૮ સ્થાનમાં પૂર્વે કહેલી સંખ્યા નાખવી. આ દંડિકામાં આદ્ય અંકસ્થાન પ૫ મેક્ષે ગયેલ જાણવું, કારણ કે બીજીમાં પહેલું સર્વાર્થનું હતું, ત્યારપછી અનુક્રમે પૂર્વે કહેલી સંખ્યા વધારતાં જે જે અનુક્રમે આવે તેટલા તેટલા પ્રથમ અંકસ્થાનથી આરંભી દેશે અને સાથે અનુક્રમે જાણવા. એવી રીતે બીજી દંડિકાઓમાં જાણું લેવું.
આ પ્રમાણે અસંખ્યાતી દંડિકાઓ કરવી.