________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૨૯
(રોન્જ) એ (પત્તિ) પર્યાપ્તિએ (સમાજ) સમકાળે-એકી વખતે જ પૂર્ણ થાય છે. શ્રી રાજપ્રશ્નીય ઉપાંગને વિષે કહ્યુ` છે કે ત્યારપછી તે સૂર્યોભ દેવતા પાંચ પ્રકારના પર્યાપ્તિભાવને પામ્યા. તે આ પ્રમાણે:-આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્ત, ઇંદ્રિય પર્યાપ્તિ, ઉચ્છ્વાસ પપ્તિ, તથા વચન મન પર્યાપ્તિ. ૩૨ થી ૩૪.
उरलविउव्वाहारे, छह वि पज्जत्ति जुगवमारंभो । तिन्हं पढमिगसमए, बीआ अंतोमुहुत्तिआ हवइ ॥ ३५ ॥ पिहु पिहु असंखसमइय, अंतमुहुत्ता उरालि चउरोऽवि । વિદ્યું પિદું સમયા ચડો, દુતિ(ત)વિધિયાહાર ॥ રૂક્ષ્ ॥
અર્થ:—( ૩૨૯) એદારિક, ( વિવાદાત્તે ) વૈક્રિય અને આહારક શરીરવાળાને ( છવિ ) છએ ( પત્તિ ) પર્યાપ્તિને (જીવમાર) આરંભ સમકાળે જ થાય છે. તેમાં ( તિન્નેં ) તે ત્રણે શરીરવાળાને ( પઢમિસમર્) પહેલી આહાર પર્યાપ્ત એક સમયમાં થાય છે અને ( ચીન્ના ) બીજી શરીર પર્યાપ્તિ (*તોમુદ્ઘત્તિત્રા) અંતર્મુહૂર્તે ( ધ્રુવદ્દ ) થાય છે. ( ૩રાહિ ચોવ ) ઔદારિક શરીરવાળાને છેલ્લી ચારે પર્યાપ્તિએ (વિદુ વિટ્ટુ) જુદા જુદા (સંલત્તમ) અસંખ્ય અસ ંખ્ય સમયવાળા (અંતમુદ્દુત્તા) અંતર્મુહૂત્તે પૂર્ણ થાય છે, (સ) તથા વિવિયાારે ) વૈક્રિય અને આહારક શરીરવાળાને (પત્તે) ચારે પર્યાપ્તિએ ( વિષ્ણુ વિષ્ણુ) ભિન્ન ભિન્ન ( સમયા ) સમયે (ત્તિ ) થાય છે. એટલે કે પહેલે સમયે ઇંદ્રિય પર્યાપ્ત, ખીજે સમયે ઉચ્છ્વાસ પર્યાતિ, ત્રીજે સમયે વચન પર્યાપ્તિ અને ચેાથે સમયે મન પર્યાપ્તિ. એ પ્રમાણે પૂર્ણ થાય છે. ૩૫-૩૬
छवि सममारंभो, पढमा समएण अंतमुहु बीया । तितुरिअ समए समए, सुरेसु पण छठ्ठ इगसमए ॥ ३७॥
અ:— પુરેપુ ) દેવતાઓને ( છવિ ) છએ પર્યાસિના (સમમારો) આર'ભ સમકાળે થાય છે. પછી તેમાંની ( પઢમા ) પહેલી આહાર પર્યાપ્ત ( ક્ષમા ) એક સમયે પૂર્ણ થાય છે, ( વીયા ) બીજી શરીર પર્યાપ્તિ ( અંતમુત્તુ ) અ ંતર્મુહૂત્તે પૂર્ણ થાય છે, ( તિ) ત્રીજી અને ( તુય ) ચેાથી ( સમક્ સમ૬) એક એક સમયે પૂર્ણ થાય છે એટલે ત્રીજી ઇંદ્રિય પર્યામિ એક સમયે થાય છે, ચેાથી ઉછ્વાસ પર્યામિ ત્યારપછીના ખીજે સમયે થાય છે. પળ ) પાંચમી વચન પર્યાપ્તિ અને ( છઠ્ઠુ ) છઠ્ઠી મન પર્યાસ ( સમજુ ) એક જ સમયે પૂર્ણ થાય છે. ૩૭.
જે જીવા પાતપેાતાની પર્યાપ્તિએવડે અપર્યાપ્તા છતા જ મરણ પામે છે તે
૧૭