________________
૧૩૮
પ્રકરણસંગ્રહ.
आइच्चजसाइ सिवे, चउदसलक्खा य एगु सबढे। एवंजा इक्किका, असंख इग दुग तिगाई वि ॥३॥
અર્થ –(મારચના) ભરતકીના પુત્ર આદિત્યયશાદિ (સિવે ર૩રઢવા જ) ચદ લાખ રાજાઓ મેક્ષે ગયા પછી (જુ દે) એક સર્વાર્થસિદ્ધ દેવ થયા (પૂર્વ ના શિ) એવી રીતે તે એક એક (અia ) અસંખ્યાતા થાય, (ફુલ ટુ તિ વિ) તેમ જ એકની જેમ અંતરમાં સવોર્થસિધ્ધ જનારા બે બે, ત્રણ ત્રણ પણ અસંખ્યાતા થાય ત્યાંસુધી કહેવું. ૩. - વિવેચન –નાભેય એટલે નાભિરાજાના પુત્ર રાષભદેવના વંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ ખંડના અધિપતિ આદિત્યયશાદિ ચાર લાખ રાજાઓ નિરંતર મેક્ષે ગયા એટલે એ વંશમાં ભરતપુત્ર આદિત્યયશાથી માંડીને જે જે રાજાઓ માટે આવ્યા તે મોક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, ત્યારપછી ચાદ લાખ મેક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, એ પ્રમાણે ચોદ ચૌદ લાખને અંતરે એક એકની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી ફરીથી
દ લાખ મોક્ષે અને બે સર્વાર્થસિદ્ધ, વળી પાછા ચાર લાખ મોક્ષે અને બે સર્વાર્થસિદ્ધ, એવી રીતે ચોદ ચૌદ લાખને અંતરે બે બેની સંખ્યા અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું. ત્યારપછી ફરીથી ચિદ લાખ મેશે અને ત્રણ સવોર્થસિદ્ધ એમ ચદ લાખને અતરે ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું.
जा पन्नासमसंखा, तो सव्वलुमि लक्खचउदसगं । एगो सिवे तहेव य, अस्संखा जाव पन्नासं ॥ ४ ॥
અર્થ –(ા પન્નાલમસંat) યાવત પચાસ સુધી આંતરામાં સિદ્ધ થયેલા અસંખ્યાતા થાય (તો) ત્યાર પછી (સરÉમિ) સર્વાર્થસિધ્ધ (વિવાર) ચંદ લાખ (gો વિવે) અને એક મેક્ષે ( તવ ૨) તેમજ (સરવા =ાવ જાલં) યાવત્ અસંખ્યાતી વાર પચાસ જાય ત્યાં સુધી કહેવું. ૪
વિવેચન –ઉપર કહેલ ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થયા પછી ચદ લાખ મોક્ષે અને ચાર સવાર્થસિધે એમ ચોદ ચૌદ લાખ ને અંતરે ચાર ચાર અસંખ્યાતી વાર કહેવા. એમ પાંચ-છ-સાત યાવતું ૫૦ સુધી અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું.
१ अनुलोम सिद्धदंडिकानी स्थापना
૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪ અસંખ્યય વાર સવોર્થસિધ્ધ | ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦ અસંખ્યય વાર