________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
૧૦૯
અ:-(તેવ ં જોન્ડિસö) એક અબજ, ત્રેસઠ કરોડ અને (જલ્લા સુલીદ) ચારાશી લાખ ( ૧૬૩૮૪૦૦૦૦૦ ) ચેાજનના ( વવિહ્વો ) વલય વિષ્ણુભ ( ઘેરાવા )વાળા, જ બૂઢીપથી ( વીલઠ્ઠમથીવો ) આઠમા ન ંદીશ્વર નામના દ્વીપ છે. તે દ્વીપ સમગ્ર સુર અને અસુરના સમૂહને આન ંદ આપનાર તથા મેટા જિનાલયા, ઉદ્યાના, પુષ્કરણીએ ( વાવા ) અને પર્વતા વિગેરે પદાર્થના સમૂહથી ઉત્પન્ન થયેલી વિભૂતિવડે ઇશ્વર ( શ્રેષ્ઠ ) છે, તેથી તે નદીશ્વર એવા સાર્થક નામવાળા છે. તે દ્વીપના વલયના ( મળ્યું) મધ્ય ભાગમાં પૂર્વ વિગેરે (ચત્ત) ચારે દિશાઓમાં મધ્ય ભાગે ( ચડવંજ્ઞા) ચાર અંજનિગર રહેલા છે. તેમના નામ આ પ્રમાણે છે:-પૂર્વ દિશામાં દેવરમણુ, દક્ષિણમાં નિત્યેાદ્યોત, પશ્ચિમમાં સ્વયં પ્રભ અને ઉત્તરમાં રમણીય નામે અંજનિગિર છે. ૬૦.
હવે તે અંજનિગિરનું સ્વરૂપ કહે છે:—
गोपुच्छा अंजणमय, चुलसीसहसुच्च सहसमोगाढा । समभुवि दससहसपिहु, सहसुवरिं तेसिं चउदिसि ॥६१॥
અર્થ :—— શોપુચ્છા ) ઉંચા કરેલા ગાયના પુચ્છના સંસ્થાને રહેલા એટલે કે જેમ ગાયનું પૂછડું મૂળમાં સ્થૂળ હોય અને નીચે જતાં અનુક્રમે નાનુ નાનુ ( પાતળુ પાતળુ ) હાય તેમ આ ચારે અજનપતા નીચે અધિક વિસ્તારવાળા અને ઉપર ઉપર અનુક્રમે થાડા થાડા વિસ્તારવાળા છે. તે પર્વતા સથા ( અંગળમય ) અ ંજનરત્નમય ( નીલરત્નમય ) છે. તે ચારે પર્વતા ( ચુસ્તીસત્તુ= ) પૃથ્વી પરથી ચારાશી હજાર ાજન ઉંચા છે, ( સત્તમોઢા ) એક હજાર યેાજન પૃથ્વીની અંદર રહેલા છે, ( સમવિ ) પૃથ્વીની સપાટી ઉપર ( સત્ત-વિદુ ) દસ હજાર યેાજનના વિસ્તારવાળા છે અને ત્યાંથી ઉપર જતાં અનુક્રમે હીન થતાં થતાં છેક (સદ્દનુર) ઉપર એક હજાર યેાજનના વિસ્તારવાળા છે. તે પર્વતાની પિરિધ મૂળમાં એકત્રીશ હજાર છશે ને ત્રેવીશ ( ૩૧૬૨૩) ચેાજનથી કાંઇક હીન છે, અને શિખરપરની પરિધિ ત્રણ હજાર એકસેા ને બાસઠ ( ૩૧૬૨ ) ચેાજન છે. ( સેલિઁ ) તે પર્વતાની ( ચલિતુ ) ચારે દિશાઓમાં શું છે ? તે કહે છે. ૬૧.
लकंतरिआ चउ चउ, वावी स दस य जोअणुव्विद्धा । હવું, ફીપિદુઘે, તમો મુિદ્દા સોહ ॥ ૬૨ ॥
અર્થ:—( જiરિયા ) લાખ યેાજનને આંતરે એટલે તે ચારે અંજનગિરિની ચારે દિશાઓમાં લાખ લાખ યેાજન છેટે (૨૩ ૨૩ વાવી) ચાર ચાર વાવેા છે. બધી મળીને સેાળ વાવા છે. ( સ ) તે દરેક વાવા ( સ ય નો વિના)