________________
૧૧૬
પ્રકરણસ ગ્રહ
मीसे खीण सजोगी, न मरंत मरंतेगारसगुणसु । तह मिच्छसासाणअविरइ सहपरभवगा न सेसट्टा ॥७८॥
અ:—( મીત્તે ) ત્રીજા મિશ્ર ગુણુસ્થાનકે, ( સ્ત્રીન ) ખારમા ક્ષીણમાહે અને ( જ્ઞોની ) સયાગી નામના તેરમે ગુણસ્થાને વતા જીવ (ન મયંત ) મરણુ પામતા નથી, ( મતેલગુળેજી ) ખાકીના અગ્યાર ગુણસ્થાનને વિષે વતા જીવ મરણ પામે છે. ( એ બીજી પ્રતિદ્વાર પૂર્ણ થયુ. ) હવે ઉત્તરાર્ધ ગાથાવડે ત્રીજી પ્રતિદ્વાર કહે છે (તદ્દે મિષ્ઠલાલાળત્રવિદ ) તેમજ મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરતિ એ ત્રણ ગુણસ્થાનક ( સજ્જ મવા) સહિત જીવા પરભવમાં જાય છે અર્થાત્ તે ત્રણ ગુણસ્થાને જીવની સાથે પરભવમાં જાય છે. ( મૈં ફેલા) બાકીના આઠ ગુણસ્થાના જીવની સાથે પરભવમાં જતા નથી. ખારમા, તેરમા ને ચોદમાની તે નિયમા મેાક્ષગતિ જ છે. ૭૮. ( અહીં ત્રીજી પ્રતિદ્વાર પૂર્ણ થયું. ) હવે ચેાથું અલ્પમહત્વ નામનું પ્રતિદ્વાર કહે છે:— उवसंतिजिणा थोवा, संखिज्जगुणाओ खीणमोहिजिणा । सुहुमनिअअिनि, तिन्नि वि तुल्ला विसेसहिआ ॥ ७९ ॥
અ –આધારને વિષે આધેયના ઉપચાર કરવાથી ગુણસ્થાનને ઠેકાણે ગુણસ્થાનને વિષે વતા જીવા લેવાય છે. તેથી કરીને (૩વસંતિનિળા) ઉપશાંતિ જિના એટલે ઉપશાંતમેાહ ગુણુઠાણાને વિષે વત્તા જીવા ( થોવા ) સર્વથી;થાડા હાય છે, કારણ કે ઉપશમ શ્રેણી પ્રતિપદ્યમાન જીવા એક સમયમાં ઉત્કૃષ્ટથી ચેાપન લભ્ય થાય છે. તેનાથી ( છીળોિિનળા ) ક્ષીણમાહી જિના ( વિષ્ણુળાનો ) સંખ્યાતગુણા હાય છે, કારણ કે ક્ષપકશ્રેણી પ્રતિપદ્યમાન જીવા ઉત્કૃષ્ટા એક સમયે એક સેા ને આઠ લભ્ય થઇ શકે છે. આ ઉત્કૃષ્ટની અપેક્ષાએ જાણવુ, જધન્યની અપેક્ષાએ તે તેથી ઉલટુ પણ હાઈ શકે. જેમકે ક્ષીણમેાહી થેાડા હોય અને ઉપશાંતમેાહી તેનાથી સંખ્યાતગુણા હાય. તેનાથી ( ક્ષીણમાહથી ) ( સુન્નુમનિદ્ધિનિટ્ટિ ) સૂક્ષ્મસ પરાય, અનિવૃતિ ( અનિયટ્ટી ) અને અપૂર્વકરણ (નિયટ્ટી) એ (તિન્નિ વિ ) એ ત્રણે ગુણઠાણે વતા જીવા (વિજ્ઞસદ્વિ ) વિશેષ અધિક હાય છે. ( તુઠ્ઠા ) તેઓ પાતપેાતાને સ્થાને એકબીજાની (તુલ્ય ) સરખા હાય છે. ૭૯. जोगि अपमत्त इयरे, संखगुणा देस सासणा मिस्सा । अविरय अजोगि मिच्छा, चउर असंखा दुवे णंता ॥ ८० ॥
અર્થ:—તેનાથી ( નિ ) સયેાગી કેવલી ( સંલનુળા ) સંખ્યાતગુણા હોય છે, કારણ કે તેએ એથી નવ ક્રોડ પામી શકાય છે. તેનાથી ( પમત્ત )