________________
( ૨૧ )
ચકા સ્વતઃ સમજી શકે તેમ છે.
આ સિવાય આપણે એ પણ જોઇ શકીએ છીએ કે–દિગઅરેશના શાસ્ત્રની અંદર ઠેકાણે ઠેકાણે શ્વેતાંખર મતની નિંદા આવે છે, તેથી પણ એ સિદ્ધ થાય છે કે—શ્વેતાંબર મત તે પહેલાંના હાવાજ જોઇએ.
વળી એક મ્હોટામાં મ્હોટી વાત કહેવી રહી જાય છે અને તે એજ છે કે શ્વેતાંબર મતમાં માનેલા ઉત્તરાધ્યયનાદિ સૂત્રેામાં કહેલું છે કે– અજીતનાથથી લેઇ પાર્શ્વનાથ સુધી ખાવીસ તીર્થંકરો, તેમ તેમના સાધુએ ચાર મહાવ્રતને માનતા હતા, અર્થાત્ ચેાથા બ્રહ્મની ગણતરી અપરિગ્રહમાંજ કરી લેતા હતા. મ્હારે મહાવીરદેવના સાધુએ શ્રીઋષભદેવના સાધુઓની માફક પાંચ મહાવ્રતને માને છે. આજ વાતને માદ્ધના પિટક ગ્રન્થ હેવા કે-‘દિગ્નિકાયના સામાન્ય ફલસૂત્રની સુમ ́ગલા વિદ્યાસિની' નામની ટીકામાં બુદ્ધઘાષે જે લખ્યું છે, તે સંઅન્યમાં ડા. કેાખી મહાશય મૂલગ્રન્થકાર તથા ટીકાકારની ભૂલ બતાવતાં સ્પષ્ટરૂપે પોતાની ૧૮૯૪ની પ્રસ્તાવનાના ૨૧ મે પાને લખે છે કે
For the Pali chatuyama is equivalent to the Prakrit chatujjam, a well known Jain term which denotes the four vows of Parshva in contradistinction to the five vows (Pancha Mahavvaya) of Mahavira '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com