________________
( 80 )
ઉપર્યુક્ત કથનથી એ તે ચાક્કસ જણાઇ આવ્યું કે આ તા રૂઢી દિગમ્બર-દેવમૂર્તિ ઉપરથીજ પ્રચલિત થઈ છે. હવે કદાચ દિગમ્બરે એમ કહેવા માગતા હોય કે
“ જૈનના દેવ નાગાછે, આ રૂઢી દિગમ્બર મૂર્તિ ઉપરથી પ્રચલિત થઇ છે, તેથી અમેજ પ્રાચીન છીએ ” તે તે પણ ખાટુ જ છે. ખરૂં જોવા જઈએ તેા આ રૂઢીથી તેઓની પ્રાચીનતા સિદ્ધ નથી થતી, પરન્તુ તેઓ જૈન ધર્મને કલંકભૂત થયા છે ઃ આ વાત સિદ્ધ થાય છે. કેમકે વ્હારથી તેઓ મૂર્તિને નગ્નાવસ્થામાં રાખવા લાગ્યા, ત્યારથી આ લેાકેાક્તિ પ્રચલિત થઇ છે. આ લેાકેાક્તિ કઇ શાસ્ત્ર પ્રતિપાદ્ય નથી. આવીજ એક ખીજી પણ લોકોક્તિ નૈના žાં ' એ પ્રમાણેની ચાલી આવે છે, અને તે કેક્તિ સ્થાનકવાસી ( ઢૂંઢીયા ) સાધુએ ઉપરથી ચાલેલી અનુભવાય છે. કેમકે ઢુંઢીયા સાધુએને કેટલાક વ્યવહાર, નિદાને પાત્ર ખને, વ્હેવા હાય છે. હવે શું આ લેાકેાક્તિ ઉપરથી ઢૂંઢીઆએ એમ કહી શકે ખરા કે “નના ઝેચ્છા' આ લેાકેાક્તિ અમારા ઉપરથી ચાલે છે, માટે અમે પ્રાચીન છીએ. '' કદાપિ નહિ હેવીજ રીતે દિગમ્બર ભાઈએથી પણ, તે લોકોક્તિના આધારે પાતાની પ્રાચીનતા સિદ્ધ કરી શકાય તેમ નથી. આવીજ લેકેક્તિ ઉપર મ્હારા ખુશમિજાજી મિત્ર સાથે મ્હારે એક વખતે વાતચીત થતી હતી, તે વખતે હેમણે મ્હને કહ્યું કેઃહશે કે- મ્હારે ઘરમાં
.
“ હુમને એ વાતનો અનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com