________________
(૯૬ ) અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિ શ્વેતા બની છે, એજ પ્રાચીન ચાલી આવતી વાતને કાયમ રાખે. નાહકનાં ડફાણ વધારવામાં કંઈ લાભ કાઢી શકે, તે હું દેખી શકતા નથી. જહે પ્રમાણે હમેશાંથી સત્યતા ચાલી આવી છે, તેમજ ચાલવા દે. બસ! જુઓ હમણાંજ ઝઘડાને અંત આવશે. લાખોનું પાણી થતું અટકી જશે અને શાન્તિને વરસાદ વરસશે. જો કે આથી વેતાબર સંપ્રદાય કરતાં દિગમ્બર સંપ્રદાય અર્વાચીન છે.” આ સત્ય હકીકત જહેવી ને હેવી કાયમ રહેશે, પરન્તુ તે તકરારેને દિગમ્બરભાઈએ શાન્તિ પકડી નિકાલ લાવશે, તે નામ હોટું થશે, એમાં જરા પણ સંશય નથી.
હવે ‘જનગ્રંથ રચના અને લેખનકાળ” ના વિષયમાં મહારે કહેવું જોઈએ કે–જેકે તે સંબંધી વાતને હું પ્રથમ ટ્રેકટમાં અને આ લેખમાં ઘણી જ ફૂટ રીતે ઉલ્લેખી ગયે છું, તે છતાં શ્રીમાનના ટ્રેકટના ૩૦ મા પૃષ્ઠમાં લખ્યું છે કે –
દિગમ્બર સમ્પ્રદાયનું એજ માનવું છે કે–“મહાવીર તીર્થ. કરે મૈતમ ગણધરને કહેલું, જૈનધર્મ જ્ઞાન પરંપરાથી શિષ્યને શિખવવામાં આવતું, અને છેવટે ધરસેન મુનિના શિષ્ય પુષ્પદંત અને ભૂતબલીએ તે ગ્રંથરૂપે લખી રાખ્યું.”
કતાનું પણ તે માનવું છે કે –મહાવીર તીર્થકરે ગતમાદિગણઘરને કહેલું જૈનધર્મનું જ્ઞાન પરંપરાથી શિષ્યને શિખવવામાં આવતું, પરંતુ આ તેઓનું કહેવું સત્ય વિરૂદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com