________________
(૧૧૩ )
ધાને સમાવી દેવા જોઇએ. મ્હે" કહ્યું કે કલકત્તામાં સુપ્રસિદ્ધ શ્વેતામ્બર સાધુ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિના વિદ્વત્તામય અને વક્તૃત્વ શક્તિવાળાં ભાષણા સાંભળવાના આપણને સુઅવસર પ્રાપ્ત થયેા હતા, પણ અહિં'આ આપણને કાઇ પણ દિગમ્બર વિદ્વાની સાથે સ`ખધમાં આવવાની તક મળી ન્હાતી હારે બનારસમાં સ્હે પૂર્વોક્ત સાધુની દેખરેખ નીચે કેટલાંક શ્વેતામ્બર જૈન પુસ્તકાના અભ્યાસ કર્યો અને તપાસ કરતાં મ્હને માલૂમ પડ્યુ કે બનારસમાં ઘણુ! દિગંબર પડતા હતા નહિ. મુનિ ઇન્દ્રવિજયજીની કૃપાથી એક દિગમ્બર પૉંડિતની સાથે મળવાની હુને તક મળી, હેણે પેાતાના સમ્પ્રદાય વિષે કેટલીક માહીતી હુને આપી, પણ મ્હે. વધારે જાણવાને ઇચ્છયું. એશક, તે એક મહાન સાભાગ્ય છે કે, આપણે કલકત્તામાં એક દિગમ્બર પડિત છે કે હે એક સારા વિદ્વાન છે. મંગાળા હવે ઘણું આગળ વધે છે. ખૂબ ધર્મચુસ્ત બગાળી પડતા હવે શ્વેતામ્બર અને દિગમ્બર એ બેઉ સમ્પ્રદાયના સિદ્ધાન્તામાં કંઇક શીખવાને આતુર છે. હાલની વિદ્વત્તા એક તરી નથી.
શ્વેતામ્બર અને દ્વિગમ્બર બેઉ પેાતાના મતની પ્રાચીનતાને માટે તકરાર કરે છે, હવે તે સામાન્ય રીતે સ્ત્રીકારવામાં આવ્યુ છે કે શ્વેતામ્બર મત સાથી પ્રાચીન છે. શરૂઆતમાં એ સમ્પ્રદાયા વચ્ચે બિલકુલ ભેદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com