Page #1
--------------------------------------------------------------------------
________________
नाचार्य श्रीविजयधर्मसूरिभ्यो नमः
Bllbllidk Us IDIAGE Pહ
21) દાદાસાહેબ, ભાવનગર, C, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
30092YS
ચા હું કોને ત્રીજા વર્ષ ની લેટ, .
શ્વેતામ્બર, અવાચીનાદિરાબર.
જ ર ક $ $
લે બુક અનિરાજ શ્રીવિદ્યાવિજયજી.
; સ re ga # શો થઈ શકે
' છે પા થી પ્રસિદ્ધ કરનાર | શાહ હર્ષચ'દ્ર ભ શાભાઈ.
અ ગેજ , બનારસ,
આવૃત્તિ પહેલી.
પ્રત ૧ ૯ ૦ ૦
છે
-
ર વત
૧૫૧ .
વીર સ ધ
ઝ ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
Www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Ji.
ખ્યાવરના શ્રીનવેતામ્બર મૂર્તિપૂજક
શ્રીસંઘની સહાયતાથી.
શ્રી સત્યનારાયણ પ્રિન્ટિંગ પ્રેસમાં, પટેલ ખેતીલાલ કાળીદાસે છાપ્યું. ઠે. ડિસ્ટ્રીકટ કેર્ટની પાસે–અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
| બ II. परमगुरुश्रीविजय निरिभ्यो नमः
આવા એક વાદાનુવાદના ટેનમાં બે બોલ ની કે સ્તાવનાની આવશ્યકતા કઈ પણ માણસ સ્વીકારી શકે નહિં, એ વાત ખરી. પરંતુ આ કિટ સબ એક બે ખાસ કારણ મહને તેમ કરવાની (બે બેલ લખવાની) ફરજ પાડે છે.
ટેકટ માડું કેમ બહાર પડયું? જૈનશાસનના ખાસ અંકમાં પ્રકટ થએલ “વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર?” નામના લેખના જવાબમાં, મિ. પાંગલે મહાશય તરફથી બહાર પડેલું ટેકટ મહને ઘણી જ લાંબી મુદતે પ્રાપ્ત થયું હતું. અને હાર બાદ હું વિહારમાં પડે એટલે સ્થિરતા સિવાય આવું ઐતિહાસિક ટ્રેકટ લખવું ઘણું મુશ્કેલી ભરેલું હોવાથી વ્હારે આ ચાતુર્માસની અંદર બહારી સ્થિરતા થઈ, હારે હું આ કિટ લખવા ભાગ્યશાળી નિવડ. બસઆજ કારણથી આ ટેકટ બહાર પાડવામાં વિલંબ થયે છે.
પુનરૂક્તિદોષ હારે એક વાત બીજી પણ કહી દેવી જોઈએ. મહારા આ બીજા ટ્રેકટની અંદર એકાદ બે સ્થળે મહારે પુનરૂક્તિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
દોષમાં અણુછૂટકે ઉતરવુ પડયું છે. કારણ એ હતું કે મિ પાંગલેના ટ્રેટમાં એકની એક વાતને વારંવાર ચીતરવામાં કઈ કમી રહેલી નથી. અને તેટલાજ માટે ઘણા મચાવ કરવા છતાં પણ એકાદ બે સ્થળે તે લેખમાં ઉતરવું પડ્યુ છે. તે અદલ વાંચક ક્ષમા કરશે.
મ્હારા પ્રથમના લેખને ટ્રકટ નં. ૧ કરી, આ ખીજા ?કટની સાથે જોડી દેવામાં આવ્યું છે, કારણ કે વાંચનારાઓને એ વાન સહેજમાં સમજાઇ જાય કે મ્હારા પ્રશ્નને લેખ કેટલી પ્રબળ યુક્તિથી લખવામાં આવેલા છે, અને હના જવાબ મિ. પાંગલે મહાશયે પોતાના ટ્રેટમાં કેવી નિળતાથી આચે છે ?
આ ટ્રેકટની અંદર અગર દૃષ્ટિદોષથી કોઇ ભૂલ રહી ગઈ હાય તા તે સુધારીને વાંચવા ભલામણ કરૂ છું.
ઉપકાર,
છેવટ---ઇતિહાસતત્ત્વમહેાદધિ, ઉપાધ્યાયજી શ્રી ઈન્દ્રવિજયજી મહારાજ સાહેખને આ સ્થળે હું... અન્તઃકરણથી ઉપકાર માનુ છુ કે જેઓ સાહેબે સમ્પૂર્ણતયા હૅને આ ટ્રેકટ લખવામાં સહાયતા કરી છે. ઇતિ શમ .
બ્યાવર. જૈન ઉપાશ્રય.
ભાગસર સુદિ ૭ વીર સં. ૨૦૪૦
તા. ૪ ડિસેમ્બર સ. ૧૯૧૩,
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વિદ્યાવિજય.
Page #5
--------------------------------------------------------------------------
________________
परमगुरु श्री विजयसूरिभ्यां नमः શ્વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર ?
ટેટ ન”. ૧.
'
આજ જે વિષયને માટે આ લેખક કલમ ઉઠાવે છે, તે વિષય હેવા મહત્વના છે, હેવેાજ મહેાળા પ્રમાણમાં ચર્ચાઇ પણ ગએલો છે, એટલુંજ નહિ પરન્તુ પાશ્ચાત્ય તેમજ એતદેશીય વિદ્વાન્ મહાનુભાવાએ આ વિચારને” સાહિત્યની કસાટી ઉપર સારી પેઠે ઘર્ષણ કરીને હેનો નિશ્ચય પણ કર્યાં છે કે- શ્વેતામ્બર મત પ્રાચીન છે' (જે વાત આ લેખને સપૂર્ણ વાંચવાથી સમજાઇ જશે.) આ પ્રમાણે કહેવાથી જો કે હુ‘ એક રીતે ખંધાઉં છું, કેમકે વાંચકે આ લેખને ઉપક્રમ વાંચતાંજ કદાચિત એવી શકામાં પડી જશે કે-હારે આ વિષય સારી રીતે ચર્ચાઇ ગયા છે, આ વિષય સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં ખેડાઇ ગયા છે, તેા પછી મુનિ વિદ્યાવિજયને અત્યારે શી જરૂર પડી હતી કે આટલા સમયને અને કાગળ મસીને વ્યય કર્યો? પરન્તુ લગાર સબુર કરા ! હું' તે વાતને કબૂલ કરૂં છું કે આ સમયમાં શ્વેતામ્બર અને દિગમ્બર ભાઇઓએ, જે જે ખાખતામાં મળતા હોય તે તે ખાખતામાં, મળીને વીરપ્રભુની ખરી ભક્તિ ખજાવવાની છે, વળી સંખ્યામાં પણ પછાત્ પડેલી જૈન કામને વધારવાની આવશ્યકતા છે અને ચારે તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
( ૨ ) ફથી અશાન્તિ રૂપ અગ્નિથી પ્રજ્વલિત થએલા સમયમાં શાન્તિપ્રિય જૈન પ્રજાએ વાસ્તવિક શાતિ ફેલાવવાની જરૂર છે, પર
તુ અફસોસની વાત છે કે આવા સમયમાં, ચર્ચાઈ ગએલા વિષયેને પણ એક મહેસું રૂપ આપી કેટલાક દિગમ્બર મહાનુભાવે, તામ્બરે ઉપર આક્ષેપપ્રયુક્ત શબ્દથી ભરપૂર લેખે, પ્રસ્તાવનાઓ વિગેરે બહાર પાડી સુતા સિંહને જગાડવાનું પણ સાહસ કર્યા વિના રહેતા નથી. હવે જે હેવાઓના લેખે ઉચિત જવાબ આપવામાં ન આવે તે ભદ્રિક જીવોના અં. તઃકરણમાં તે વાત અવશ્ય ઠસી જાય કે દિગારોનું કહેવું સાચું છે, અને તેટલાજ માટે કેટલાક હિતૈષીઓની પ્રેરણાથી આ લેખ લખ ઉચિત ધાર્યો છે.
દિગમ્બર મતની ઉત્પત્તિ. હવે આપણે દિગમ્બર મતની ઉત્પત્તિને છેડે ખ્યાલ કરીએ. શ્વેતામ્બર મતના ગ્રન્થોમાં એ સ્પષ્ટ પાઠ છે કે-શ્રી મહાવીર દેવના નિર્વાણ થયા બાદ ૬૦૯ વર્ષે શ્રીશિવભૂતિ નામના મુનિથી દિગમ્બર મતની ઉત્પત્તિ થઈ છે. સંક્ષેપમાં– વાત એમ બની હતી કે
બરથવીરપુર નગરમાં કોઈ એક દિવસે કૃષણનામા આચાર્ય પધાર્યા, તેઓની સાથે, એક શિવભૂતિ નામના મુનિ હતા, (આ મુનિ રથવીરપુર નગરના જ હતા.) તેમને રાજાએ એક રત્નકંબળ વહેરાવી, ત્યારે આચાર્યે કહ્યું કે આવું વસ્ત્ર સાધુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
લેવું ઉચિત નથી. હમે શા માટે તે વસ્ત્ર ગ્રહણ કર્યું? એમ કહીને તે રકબળના આચાર્યો ક ડા કરી નાખી, સાધુઓને માટે ઘા (રજોહરણ) નાં નિશિથીયાં કરી નાખ્યાં. આથી શિવભૂતિએ ગુરૂની સાથે કલેશ કર્યો. હવે કઈ એક દિવસે આચાર્ય જિનકલ્પી સાધુઓને આચાર વર્ણવી રહ્યા હતા, તે સમયે શિવમૂતિ મુનિએ કહ્યું કે –મ્હારે એમ છે, તે પછી આપ શા માટે આટલી ઉપાધી રાખે છે? આચાર્યશ્રીએ કહ્યું કે આ કાળમાં જિનકલ્પીની સમાચારી રહી નથી, કેમકે જંબૂ સ્વામીન મેક્ષ ગયા બાદ જિનકા વિચ્છેદ થઈ ગયું છે.
હારે શિવભૂતિએ કહ્યું કે –“આપ એમ શા માટે કહે છે, જુઓ હું તે પ્રમાણે પાળી બતાવું, કેમકે તીર્થકરે પણ અચેલકજ હતા. અત એવ વસ્યરહિતપણું જ સર્વથા શ્રેષ્ઠ છે.” ત્યારે આચાર્યે કહ્યું કે હેવી રીતે વસ્ત્રાદિ પરિગ્રહના સદ્ભાવમાં કષાય, મૂર્છા આદિ દે સ્વીકારે છે, હેવી રીતે શરીરના સદ્ભાવમાં પણ કપાયાદિ દેપ કેમ નથી સ્વીકારતા? અને જે સ્વીકારતા છે. તે શરીરને પણ ત્યાગ કરેજ જોઈએ. પરંતુ આ પ્રમાણે માનવું સર્વથા ભૂલભરેલું છે. કેમકે સૂત્રોમાં મુનિને “અપરિગ્રહપણું ” જે બતાવેલ છે, તે “ધર્મોપકરણમાં પણ મૂચ્છ ન કરવી તે અપેક્ષાથી કહેલ છે. તીર્થકરે પણ એકાંતે અલક મહેતા, કેમકે એ પ્રમાણેનું આગમ વચન છે કેન્સર વિ દૂબ નિયા વિળવા રા.લિં” દરેક તીર્થ. કશિએ કે "ચ સહિત સંસાર ડેલે છે, ઈત્યાદિ પ્રકારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
આચાર્યે ઘણું સમજાવ્યું, પરંતુ તે ન માનતાં, શિવભૂતિ મુનિ ભારે કર્મોદયના કારણથી નગ્ન થઈ, બહાર ઉદ્યાનમાં સ્થિતિ કરી રહ્યા. હવે એક દિવસ શિવભૂતિની બહેન કે જે સાધ્વી હતી, તે શિવભૂતિને વંદણ કરવા ગઇ. ત્યાં આગળ શિવભૂતિને નાગા દેખી પિતે પણ નગ્ન થઈ વિચરવા લાગી.
કેઈ એક દિવસે ભિક્ષાને માટે તે શહેરમાં આવી, હારે એક વેશ્યાએ હેને નગ્ન દેખીને વિચાર કર્યો કે –“જે સ્ત્રીઓ નમ ફરવા લાગી તે લાકે અમારાથી વિરકત થઈ જશે ” અત એવ હેણે એક સાવ તે સાધ્વીના શરીર ઉપર નાખી, જહારે શિવભૂતિએ સાધ્વી પાસે વસ્ત્ર દેખ્યું, હારે હેમણે કહ્યું કે
આ વસ્ત્ર તું હારી પાસે રાખ, કેમકે તે હને દેવતાએ અર્પણ કર્યું છે. ત્યાર બાદ શિવભૂતિએ કેડિન્ય અને કેવીર નામના બે શિષ્ય કર્યા. કાલાન્તરે પરંપરા વધી અને એક નવુંજ મિથ્યાદશન ઉત્પન્ન થયું.”
જહારે આ બધી વાતને આકાશ કુસુમવત્ કરી નાખી દિગમ્બરે અત્યારે એમ કહેવા માગે છે કે-“ આ જે શ્વેતા
મ્બર દર્શન છે, તે તે વિકમ રાજાના મૃત્યુ બાદ ૧૩૬ વર્ષ પછી સિરાષ્ટ્ર દેશમાં આવેલા વલૂભીપુર નગરમાં શ્રીજીનચંદ્ર નામના સાધુએ ચલાવ્યું છે.”
હવે આ બેમાં શું સત્ય છે? હેને, પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલી શોધખેળને તેમજ યુક્તિઓ વિગેરેને અનુસરી વિ. ચાર ચલાવીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
દિગમ્બરગ્રન્થને રચના કાળ પ્રથમ આપણે દિગમ્બરગ્રન્થને રચના કાળ તપાસીએ. દિગમ્બર મતાનુયાયીઓનું એમ કહેવું છે કે-“અગીઆર અંગ વિચ્છેદ થઈ ગયાં છે, અને વી. સં. ૬૮૩ માં ધરસેન નામના
મુનિ પાસેથી જ્ઞાન લેવાવાળા બે મુનિયેએ પહેલ વહેલાં પેણ શુક્લ પંચમીને દિવસે ત્રણ સિદ્ધાન્ત બનાવ્યાં.”
હવે અહિંયાં તે પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે-તે બે મુનિઓએ શાસ્ત્રોની રચના શા આધારે કરી ? કદાચિત્ કોઈ એમ કહે કે અંગોને કઈ કઈ ભાગ રહ્યા હતા તે ઉપરથી શાસ્ત્રો રચ્યાં,
હારે તે એ વાત ચોકકસ છે કે-જન સમાને પ્રતીતિ થવા માટે ખાસ તે તે અંગેની અવશ્ય સાક્ષી આપવી જોઈતી હતી, - અને તે પ્રમાણે તે કોઈ સ્થળે દેખવામાં આવતું જ નથી. તેથી
એ વાત સિદ્ધ થાય છે કે–તેઓએ સ્વકવિ કલ્પિત શાસ્ત્રો રચ્યાં છે, અને સ્વપલ કલ્પિત શાસ્ત્રો જગતમાં કેવી રીતે પ્રમાણ થઈ શકે? તે તે વાંચકે સ્વયં સમજી શકે તેમ છે.. અસ્ત !
હવે પ્રથમ તે દિગમ્બરેએ માનેલા ધસેન મુનિને સમથજ પૂર્વાપર વિધવાળો દષ્ટિગોચર થાય છે, જુઓ –
એક સ્થળે એમ બતાવવામાં આવ્યું છે કે-“મહાવીરદેવના નિર્વાણ બાદ ૬૮૩ વર્ષે ધરસેન મુનિ ગિરનારની ગુફામાં બેઠા
હતા, તે કાળમાં અગિઆરે અંગ વિરછેદ ગયાં. ” જયવ્હારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
( )
સૂલ સંઘની પટ્ટાવલીમાં એ પ્રમાણે લખેલુ છે કે શ્રીમહા-વીર પ્રભુથી ૬૧૪ વર્ષ વ્યતીત થયા ખાદ ધરસેનાચાર્ય થયા અને હેમના વર્તમાન કાળ વર્ષ ૨૧ ના છે” આ અને સમયેા પરસ્પર કેવા વિધી છે ? તે વાંચકા સ્વય જોઇ શકશે.
વળી કાઈ કાઇ સ્થળે એમ પણ લખવામાં આવેલુ છે કે“ધરસેન મુનિ જ્ઞાનવાન હતા. કેમ પ્રાકૃત બીજી" પૂર્વ કાવ્ર હતું, હેમણે પેાતાનુ અલ્પ આયુ ાણીને, જિનયાત્રા કરવા સંધ આવ્યેા હતા, હેના ઉપર એક ચીઠી મોકલીને તીક્ષ્ણ બુદ્ધિમાન, ભૂતબલી અને પુષ્પદંત નામના એ મુનિ એલાવ્યા, અને તેઓને જ્ઞાન શિખવાડી વિદ્યાય કર્યા, ”
આ હકીકત પણ વિક્રમપ્રબન્ધ નામના ગ્રન્થમાં લખેલી હકીકતથી વિરોધીજ છે. કેમકે વિક્રમપ્રબન્ધમાં લખ્યું છે કે“ શ્રીવીરનિવાણુ ખાદ ૬૩૩ વર્ષે પુષ્પદંત નામના આચા થયા. તેઓના વમાનકાલ ૩૦ વર્ષના થયેા. શ્રીમહાવીર નિર્વાણુ ખાદ ૬૬૩ વર્ષે ભૂતમલી આચાર્ય થયા, તેના વત્ત ૐ માન કાલ વીશ વર્ષના થયા. એ પ્રમાણે વીર નિર્વાણુ ખાદ ૬૮૩ વર્ષ સુધી પૂર્વ અગની પરિપાટી ચાલી, અને ત્યાર બાદ અનુક્રમે ઘટવા લાગી, અને અહિં સુધી એકાંગધારી મુનિ થયેલ છે, ત્યાર બાદ શ્રુતજ્ઞાની મુનિ થયા. એ પ્રમાણે આચાૉની પરિપાટી છે. ’
હવે વિચાર કરો કે શ્રીવીરનિર્વાણથી ૬૮૩ વર્ષે ધસેન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૭ )
મુનિ આવ્યા ક્યાંથી ? ભૂતખલી અને પુષ્પદંતને ખેલાવ્યા કાણે ? ભૂતખલી, પુષ્પદન્ત આવ્યા ક્યાંથી ? ભણાવ્યા કાણે ? કેમકે ધરસેનનું મૃત્યુ તો ૬૩૩ માં થએલુ છે, અને પુષ્પદતનું મૃત્યુ ૬૬૩ માં થયુ છે, જ્યારે ભૂતખલીનુ મૃત્યુ ૬૮૩ માં થયું છે, ત્હારે આ બધાના સમાગમ કયાંથી થયા ? અત એવ પૂર્વોક્ત પરસ્પર વિરેધી ધરસેનની કથા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-દિગમ્બર શાસ્ત્રના રચનાકાળ જે બતાવવામાં આવે છે, તે પણ મનઃકલ્પિતજ છે.
વળી જો દ્વિગમ્બર મત પ્રાચીન હતે, તા ગણધરાદિ મુનિચેાના બનાવેલા કોઇ પણ ગ્રન્થ, પ્રકરણ, અધ્યાય, વસ્તુ આદિ અવશ્ય હાવુ જોઇતું હતું, અને છે તે નહિ, તેથી પણ એ સિદ્ધ થાય છે કે–દિગમ્બરોએ પાતાના મત ચલાવવાને માટેજ 'સ્વકલ્પિત નવીન ગ્રન્થાની રચના કરી લીધી છે.
શ્વેતામ્બરાની પ્રાચીનતાના સંબંધમાં અગા પૈકીના કેટલાક ભાગ ’ અત્યારે આપણને મ્હોટામાં મ્હોટી સાક્ષી આપે છે, વળી દિગમ્બરે તો એમ પણ ાને છે કે અંગ અને પૂર્વા તે વિચ્છેદ થઇ ગયાં, ત્યેની સાથે દશવૈકાલિક, ઉત્તરાધ્યયનાદિ પણ વિચ્છેદ થઇ ગએલ છે. '
હવે અહિં કેવું આ ઉત્પન્ન થાય છે કે—ધરસેન મુનિને સમુદ્ર સમાન ખીજા પૂવનુ કપ્રાભૂત તેા કાગ્ર રહી ગયું અને એકાદશાંગ, દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનાદિ અલ્પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૮ ) સંખ્યાવાળા ગ્રન્થ વિરછેદ થઈ ગયા, શું આ વાત કઈ પણ બુદ્ધિમાન માન્ય કરી શકે ખરો? કદાપિ નહિ. તે તે કદાગ્રહીજ માન્ય કરે. હું ન ભૂલત હેઉ તે આવા ઉસૂત્રથી ભરપૂર ગ્રન્થને પ્રચાર કરવાને માટેજ પાછલા અંગ પ્રકીર્ણાદિ ગ્રન્થ છોડી દીધેલા જણાય છે.
પાશ્ચાત્ય વિદ્વાને શું કહે છે? હવે દિગમ્બરના ગ્રન્થ કરતાં શ્વેતામ્બરના ગ્રન્થ પ્રાચીન છે, આ વાતને અમે (શ્વેતામ્બરે) જ કહીએ છીએ-સિદ્ધ કરીએ છીએ, એટલું જ નહિ, પરંતુ પાશ્ચાત્ય વિદ્વાને એ પણ તે વાતને, ચક્કસ શેખેળ કરી, દઢ કરી છે. આ પ્રમાણે કહીને છુટી ન જતાં એક બે નમૂના પણ અહિં રજુ કરું છું–
The Sacred Books of the East'Vol. XXII ( 1684 A. D. ) ની પ્રસ્તાવનામાં પાને ૪૨ મેં મી. જે કેબી મહાશય લખે છે કે –
Additions and alterations may have beet made in the sacred texts after that time; but as our argument is not based on a single passage or even a part of the Dhammapada, but on the metrical laws o a variety of metres in this and other Pali books, the admission of alterations and additions in these books will not materially influence our conclusion, vis, that the whole of the Jaina Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Siddhanta was composed after the fourth century B. C.
અનુવાદ–તે વખત પછી ધાર્મિક મૂળ ગ્રન્થની અંદર ઉમેરાઓ અથવા ફેફાર કરવામાં આવ્યા હોય; પરન્તુ જેથી કરીને આપણું દલીલનું મૂળ એકજ ફકરા ઉપર અથવા ધમ્મુપદના એક ભાગ ઉપર પણ નિર્ભર નથી, પણ તેને પાયે આ અને બીજા પાલી પુસ્તક માંહેલા વિવિધ પાન માત્રામેળના નિયમ ઉપર નિર્ભર રહે છે, તેથી કરીને આ પુસ્તકની અન્દરના ફેરફારે અને ઉમેરીને આપણે સ્વીકાર કરીએ તે પણ “સંપૂર્ણ જૈન સિદ્ધાંત ઈ. સ. પૂર્વે ચેથા સિકા પછી સંગ્રહ કરવામાં આવ્યો હતો એ પ્રકારના આપણું અનુમાનને વસ્તુતઃ કાંઈ વાંધ આવશે નહિ.
એ પ્રમાણે તામ્બર અને દિગમ્બરના ગ્રન્થ રચનાના કાળ ઉપરથી હવે એમ પ્રશ્ન કરવાની જરૂર રહેતી જ નથી કેશ્વેતામ્બર અને દિગમ્બર પૈકી ક મત પ્રાચીન છે? તે પણ આપણે હેની વિશેષ કાટી કરીએ.
અત્યારે “ન દિશી” ના સાતમા ભાગના બારમા અંકમાં પ્રકટ થએલ “ડૉલરાજ વિના એ મથાળાવાળા લેખ અવલોકન કરીએ. ડભાંડારકર, મિ. પાંગલેના પ્રશ્નને જવાબ આપતાં કહે છે કે—“સમા વિના સમदाय मूलका और श्वेताम्बर पंथ पीछेका है, और मेरे इस Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) मतको पोषण करने वाले बहुत से प्रमाण मिले हैं, प्राचीन નૈન મૂર્તિયાં કાયઃ સત્ર ફી મિલ્કતી હૈં ” ઇત્યાદિ.
આથી તે! એ સિદ્ધ થાયછે કે-ડૅા. ભાંડારકરે, જૈન પ્રાચીન શિલાલેખાની શેોધખેાળ કરવી તેા દૂર રહી, પરન્તુ રહેવા શિલાલેખાનાં દર્શન પણ કરેલાં નજ હોવાં જોઇએ, અને જો કોઈ દિવસ પણ ખારીકાઇથી તપાસ કરવામાં ભાગ્યશાંળી નિવડચા હતું, તા ભાંડારકર આવેા જવાય આપી શકતેજ નહિ, કેમકે મથુરાના રસ્તૂપ ઉપરના જૈન શિલાલેખા પ્રાચીનમાં પ્રાચીન ગણવામાં આવેછે, અને હેમાંના ચ્હાટ ભાગ અત્યારે શ્વેતામ્બર મતનેજ મળતા જોવામાં આવેછે, એટલુંજ નહિ પરન્તુ તે શિલાલેખા ઉપર જે જે આચાર્યાનાં જે નામ, ગણુ તેમજ કુલ વિગેરે બતાવવામાં આવેલ છે, તે દરેક કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં વર્ણવેલ આચાર્યાની સાથે મલતાવડાપણું ધરાવે છે, અને તેજ પ્રમાણે Vienna Oriental journal Vol. 4 ની અંદર મી, જી. બૃહન્નર પોતાના · Further proofs of the authenticity of the Jaina tradition નામના લેખની અંદર પાને ૩૧૫ મે આ પ્રમાણે કહે છેઃ
--
re
"The inscriptions now prove the actual existence of twenty of the subdivisions mentioned in the Sthavi.avali of the Kalpasutia
અનુવાદ–હવે શિલાલેખા, કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં કથન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) કરવામાં આવેલા વિશ વિભાગની વાસ્તવિક હયાતીને સા. બીત કરે છે.”
તેથી પણ એ સિદ્ધ થાય છે કે–દિગમ્બર મત કરતાં શ્વેતામ્બર મત પ્રાચીન છે. વળી બીજું પ્રમાણ–તેજ પુસ્તક માં પાને ૩૨૦ મે કુટનેટમાં મી. બૂહુલર લખે છે કે –
According to the Kalpasutra P. 82 (Jacobi ) tho Kudiya Gana was founded by Sustbita and Supratibuddha and the Uchchanagari Shakha by their third spiritual descendent, Samtigenia. The tradition places the death of Susthita in 313 A. V. or 213 B. C. The foundation of the Gava may, therefore, be put about 250 B. C. and that of the Shakha about 60 or 70 years later.
અનુવાદ-કલ્પસૂત્ર પૃષ્ઠ ૮૨ જેકેબી) પ્રમાણે કેડિયગણની સ્થાપના સુસ્થિત અને સુપ્રતિબુદ્ધે કરી હતી, અને તેમની ત્રિીજી પાટે થએલા શાંતિસેને ઉચ્ચાનાગરી શાખાની સ્થાપના કરી હતી. ગુરૂ પરંપરા પ્રમાણે સુસ્થિતિને કાળધર્મ વીર નિર્વાણ પછી ૩૧૩ વર્ષે એટલે ઈ. સ. પૂર્વે ૨૧૩ માં થયે હતે. તેથી કરીને તે ગણુની સ્થાપના ઈ. સ. પૂર્વે ૨૫૦ વર્ષે મૂકી શકાય અને શાખાની સ્થાપનાને કાળ તેની પછી લગભગ ૬૦ અથવા ૭૦ વર્ષે ગણી શકાય.
ઉપર પ્રમાણે વેતામ્બર મતમાંથી નીકળેલી એક શાખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) પણ ઈ. સ. પૂર્વે ૨૧૩ માં રથપાએલી સાબીત થઈ ચૂકી છે. આ પ્રમાણે મી. જી. બૂટ્સર જેવા વિદ્વાનનું કહેવું છે, અને કલ્પસૂત્રની સ્થવિરાવલીથી તે વાત દઢ થાય છે. તે શું ડોકટર સાહેબને આ વાતની માલુમ નહિ હોય?
આટલેથી સંતોષ ન થતું હોય તે જુઓ તેજ શિલાલેખાની અંદર અત્યન્ત ખૂબીવાળું એક ચિત્ર કે જે-શ્વેતામ્બર મતના માનવા પ્રમાણે, હરિણેગમેલી દેવે કરેલા ગર્ભાપહાર સંબંધી યથાસ્થિત સ્વરૂપને બતાવનાર છે. તે ઉપરથી પણ એમજ સિદ્ધજ થાય છે કે –કવેતામ્બર મત પ્રાચીન છે. કેમકે ગર્ભાપહારને તે દિગમ્બરે માનતા જ નથી. વળી આ ચિત્ર ઉપર જે વર્ણો કેતરેલા છે, તે ઉપરથી પણ પાશ્ચાત્ય વિદ્વાનેએ એ સિદ્ધ કર્યું છે કે- ઈ. સની શરૂઆતને અથવા તે તેથી પણ વધારે પ્રાચીન સમયને તે લેખ છે. જુઓ
The Jain Stupa by V. A Smith ? Ha.24 Chapter 6th, plate XVIII. ની અંદર.
આટલા બધા પ્રાચીન પુરાવા હોવા છતાં ડૉ. ભાંડારકર કહે છે કે પ્રાચીન જન પૂર્તિ પ્રાય: # મિત્રતા ઑકટર સાહેબ, નામ અને ઢાંકેલી મૂતિઓને ભેદ સમજ્યા છે કે? પરતુ નહિ, હુને તે એમજ અનુમાન થાય છે કેવર્તમાન સમયમાં, “જૈન મૂતિઓ નગ્ન હોય છે” આવા પ્રકારને જે પવન ફૂંકાએલે છે, તે અનુસાર 3. સાહેબે તેમ કહી દીધું હોય તે ના નહિ, કેમકે વર્તમાન સમયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
(
હિંદુસ્તાનમાં અવલ નબરે ગણાતા કાશીના કાઇ પણ બ્રાહ્મણુ શાસ્ત્રીને જો કોઈ પૂછે તેા તેઓ એમજ કહે કે, જૈન મૂતિયે નમ્ર હાયછે? અને કદાચ ડાકટર સાહેખ નગ્નને અર્થ • ટાટ પાટલૂન કે હેવાં વસ્રાના અભાવપણું, સમજતા હોય તા, પ્રાચીન કે અર્વાચીન ગમે તેવી પણ જિનદેવની ભૂતિયાને કંઇ કાટ પાટલૂન અથવા તે સાડી, ચણીઓ પહેરાવેલાં નહિ હાય, અને જો આ કલ્પના પેાતાની મેળેજ કરી જવાબ આપ્યા હાય તા તેઓ મનસ્વી છે, તેને કાઇ રોકી શકનાર નથી, પરન્તુ એટલુ તા જરૂર કહીશ કે જો ડા॰ સાહેબે ઉપર્યુક્ત પ્રમાણે જવાબ આપ્યા હોય તેા તે ભૂલ ભરેલાજ આપ્યા છે, કેમકે પ્રાચીન મૂર્તિએ જોવા જઇશું તે તે સલગાટ મળશે અને તે શ્વેતામ્બરાનીજ મૂતિયા હોવી જોઇએ.
"
આગળ ચાલતાં શ્વેતામ્બર અને દિગમ્બરના ગ્રન્થ રચનાના કાળ સધી પ્રશ્નના જવાબ આપવામાં ડા. સાહેબે જે ભૂલથાપ ખાધી છે, હેના જવાબ પણ ઉપર બતાવેલ ગ્રન્થ રચનાના કાળ' ઉપરથી આવી જાયછે, એટલે તે સબધમાં પુનઃ લખવાની કંઇપણ જરૂર ન જોવા સાથે, માત્ર એટલું જ કહીશ કે હરકોઈ વિષયમાં સંપૂર્ણતા પ્રાપ્ત કર્યું. વિના તે વિષય સંબંધી અમુક એક નિશ્ચય કરી દેવેછે, તે એક જાતનું જગમાં હાંસીને પાત્ર થવા જેવું છે. ડા॰ સાહેબ શ્વેતામ્બર ગ્રન્થ રચનાના કાળ સંબધમાં તે પ્રે॰ ડા॰ હર્મન જેકેાખીને પણ સાથ સાથ ઘસડેછે, પરન્તુ તેજ ડા॰ હર્મોન જેકેાખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૪) મહાશયને શું અભિપ્રાય છે, તે જુઓ –
The Sacred Books of the East Vol. XLV 'ની ઈ. સ. ૧૮૯૪ની પ્રસ્તાવનામાં તે મહાશય આ પ્રમાણે લખે છે –
As, however, the reader of the present volume will naturally expect the translator to give expre. ssion to his personal conviction on this point, I give my opinion with all reserve, evit. that most parts, tracts or treatises of which the canonical bookis consist, are old; that the reduction of the Angas' took place at an early period (tradition places it under Bhadrabahu ; that the other works of the Siddl anta were collected in course of time, probably in the first centuries before our era, and that additions or alterations may have been made in the canonical works till the time of the first edition under Devardhiganin (980 A. V. = 454 A. ID. )
અનુવાદ–તેમ છતાં, ચાલુ પુસ્તકને વાંચનાર રવાભાવિક રીતે જ, આ બાબત ઉપર ભાષાંતર કર્તા પિતાને જાતિ નિર્ણય પ્રકટ કરે, એવી આશા રાખશે, તેથી કરીને હું તમામ હાવકઈ પૂર્વક મારે અભિપ્રાય આપું છું, તે એ છે કે-ઘણા ખરા ભાગ, ટૂંક પ્રબંધ, અને નિબંધે કે જેના આગમે બનેલા છે તે જૂનાં છે, આગને ઉદ્ધાર પ્રાચીન કાળમાં થયે હતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૫ )
(ગુરૂ પરંપરા તેને ભદ્રબાહુના વખતમાં મૂકે છે), સિદ્ધાંતના ખી ત પુસ્તકા વખતના વહેવાની સાથે આપણા ઇ. સ. અગાઉના પહેલા સૈકામાં સગ્રહ કરવામાં આવ્યા હતા, અને આગમના ગ્રન્થાની અન્દર ઉમેરા તથા ફેરફારો દેવદ્ધિગણિના પ્રથમ ગ્રન્થ પ્રકાશનના વખત સુધી કરવામાં આવ્યા હાય. ( વીર સવત. ૯૮૦=ઇ. સ. ૪૫૪).
આથી તે આપણને એજ નિશ્ચય થયા કે શ્વેતામ્બરના ગ્રન્થોના રચના કાળ દિગમ્બરા કરતાં પહેલાંનાજ છે. અસ્તુ ! આ વિષયને હવે અહિયાંજ મૂકી શ્વેતામ્બર મતની પ્રાચીનતાના સંબંધમાં હિન્દુધર્મ શાસ્ત્રમાંથી પણ કેવા પુરાવા મળે છે? તે પણ તપાસીએ.
હિન્દુધર્મશાસ્રા શું કહે છે ?
હિન્દુધમ શાસ્ત્રની અન્દર પણ શ્વેતાંબર મતના સાધુએનુ જ વર્ણન કરવામાં આવેલુ છે. જીઆ– " मुण्डं मलिनं वस्त्रञ्च कुण्डिपात्रसमन्वितम् । दधानं पुब्जिकां हस्ते चालयन्तं पदे पदे ॥ १ ॥ वस्त्रयुक्तं तथा हस्तं क्षिप्यमाण मुखे सदा । धर्मेति व्याहरन्तं तं नमस्कृत्य स्थितं हरेः " ॥ २ ॥
શિવપુરાણ, અધ્યાય ૨૧ મે.
અર્થાત્-મુંડ મસ્તવાળા, મલિન વસ્ત્રને ધારણ કરનાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) કાકનું પાત્ર હાથમાં ધારણ કરનાર, એક હાથમાં જંતુરક્ષક (રહર) રાખનાર, પદ પદને વિષે (ધીરે ધીરે) ચાલનાર, વળી વસ્ત્ર યુક્ત છે હાથે હેના, તે વસ્ત્ર વારંવાર મુખ ઉપર હલાવતા અને ધર્મ લાભને ઉચ્ચાર કરતા મુનિ, હરિને નમસ્કાર કરી સ્થિત થયા.
આટલેથી સંતોષ ન થતું હોય તે હજુ આગળ વધી જુઓ– તેજ અધ્યાયને ૨૫ મે અને ૨૬ ક શું કહે છે –
ત્તે પાત્ર રપાનતુ સારા પાર | मलिनान्येव वासांसि धारयन्तोऽल्पभाषिणः॥ २५॥ धर्मो लाभः परं तत्वं वदन्तस्ते तथा स्वयम । मार्जनी धार्यमाणास्ते वस्त्रखण्डविनिर्मिताम् " ॥२६॥
અથા-હાથમાં પાત્રને ધારણ કરનાર, નાસિકા આગળ વ અને ધારણ કરનાર, મલિન વસ્ત્રને ધારણ કરનાર, થોડું બેલતા “ધર્મને લાભ જ પરં તત્ત્વ છે એ પ્રમાણે બેલતા અને વસ્ત્રના કકડાથી બનેલી માર્જની (રહરણ) ધારણ કરનાર મુનિ સ્થિત થયા.
(કે આ વિષય ઉપર લંબાણથી સમાલોચના કરવાની છે, પરંતુ અત્યારે તે ઉદેશ નહિ હોવાથી માત્ર પ્રસ્તુત વિ. ષયને જ અનુસરી આગળ વધું છું.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
પાડકા ! વિચાર કરો, હિન્દુધર્મના પ્રાચીન અને માનનીય ગ્રન્થની અન્દર કેવા મુનિનુ વર્ણન કરવામાં આવ્યુંછે ? ‘ દિગમ્બર મુનિનું આ વર્ણન છે' એમ કાઇ પણ બુદ્ધિમાન્ કહી શકે ખરો ? છે કોઇ દિંગ ખર મતાનુયાયી ઉપરાક્ત વર્ણનને · દિગમ્બરમતના મુનિનું વર્ણન છે” એમ સિદ્ધ કરનાર ? મ્હારે આવા હિન્દુધર્મના શાસ્ત્રમાં પણ શ્વેતાંબર મુનિનુ. વિવેચન કરવામાં આવ્યુ છે, ત્હારે હવે તેમ કહેવામાં કાઇ પણ જાતની કચાશ રહી શકેછે ખરી કે શ્વેતાંબર મત પ્રાચીન છે?
હવે કેટલાક પૂર્વાપર વિધી વાકયાને નહિ જાણનાર દિગબરો મહાભારતના ત્રીજા પરિચ્છેદની આદિનુ વાક્ય (હેની અન્દર માત્ર એક ન” શબ્દ આવેલેા છે) આગળ કરી એમ સિદ્ધ કરવા ચેષ્ટા કરેછે કે— ‘ મહાભારતમાં પણ અમારા દિગબર મતની ચર્ચા આવેલી છે,' જીએ મહાભારતમાં તે વાક્ય આ પ્રમાણે છે—
साधयामस्तावदित्युक्त्वा प्रातिष्ठतेात्तङ्कस्ते कुण्डले गृही त्वा सोऽपश्यदथ पथि नग्नं क्षपणकमागच्छन्तं मुहुर्मुहुद्देश्यमानमदृश्यमानं च ॥
અર્થાત્–કાઇ ઉત્ત'ક નામના વિદ્યાર્થી પોતાના ગુરૂની સ્ત્રીને માટે 'ડલ લાવવાને માટે ગયા, કુંડલ લેઈને ચાલ્યા આવે છે, તે! રસ્તામાં હણે કઈ દેખતા કઈ ન દેખતા એક નન્ન મુનિને વારવાર દેખ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) હવે ઉપરોક્ત વાક્યમાં આવેલા “ના” શબ્દને લઈને અને મરે દિગમ્બર ભાઈઓ પિતાની પ્રાચીનતાને ઝડે ઉઠાવવાની કોશિશ કરે છે, પરંતુ જે વ્યાસજીએ જૈન મુનિના વેષનાં પ્રમાણે શિવપુરાણમાં આપ્યાં છે, તે જ વ્યાસજીએ મહાલારતમાં પણ ઉપરોક્ત વચન કહેલું છે, ખેર ! તે વાત પણ હું તે કબૂ લજ રાખું છું, કેમકે–જીનકલ્પી સાધુઓ પણ તે વખતે હતા, એમ અમે માનીએ છીએ અને ઉપરોક્ત શબ્દથી તેઓ જનકલ્પી” મુનિ હતા, એમ કહેવામાં કઈ જાતને વિરોધ આવતું નથી. ખરેખર, વિરોધ તે દિગંબર ભાઈઓને આવે છે, કેમકે એકજ વ્યાસજીનાં તે બન્ને વચને છે, એટલે એક સ્થળે કવેતામ્બર મતના સાધુનું વર્ણન કરે અને બીજી તરફ દિગ
મ્બરમતના નામ સાધુનું વર્ણન કરે, તે કદાપિ સંભવી શકતું જ નથી, કારણ કે તે સમયમાં દિગમ્બર મતની વિદ્યમાનતાજ હેતી. અત એવ ઉપરોક્ત વાતને ફલિતાર્થ એ જ છે કે-મહાભારત અને શિવપુરાણમાં પણ શ્વેતાંબર મતના સાધુઓનું જ વર્ણન છે, માટે એ સિદ્ધ થાય છે કે-ટ્વેતામ્બર મત પ્રાચીન છે.
હને આ લેખ લખતાં લખતાં આશ્ચર્ય પણ થતું જાય છે કે, હારે કઈ પણ વ્યક્તિ કે સમાજ પિતાને કકકે સાચે કરાવવા માટે હઠ પકડે છે, ત્યહારે તે ખૂણે ખચકામાંથી પણ વાક્ય કે શબ્દને શોધી કાઢીને આગળ ધરે છે, પરંતુ તે પહેલાં એટલે વિચાર નથી કરવામાં આવતું કે હું આ જે વાકય જન સમાજની દષ્ટિપથમાં મૂકું છું તે કેટલા અંશે સાચું છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૧૯)
હમણાંજ એક દિગંબરમતના અનુયાયી વિદ્યાર્થીએ ભદ્રમાહુ ચરિત્રનું ભાષાન્તર બહાર પાડયું છે. પરન્તુ આટલેથીજ સંતેષ ન માનતાં તે મહાનુભાવ, એક લાંખી ચાડી પ્રસ્તાવના લખીને પણ પેાતાનું મિત્વ પ્રકટ કર્યા વિના રહ્યા નહિ. જો કે આ પ્રસ્તાવનામાં અતાવેલી કેટલીક યુક્તિઓના જવાબ તા ઉપરના લખાણથીજ આવી ગયા છે, એટલે તે સંબધી પુનઃ ન લખતાં તે વિદ્યાર્થીએ એક · વરાહમિહિર નામના ' જ્યોતિષ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનો એક શ્લાક ( કે ન્હેની અન્દર “મન્નઃ ઝિનનાં વિદ્યુ: ” આ પત્ર આવેલુ છે) તેને ઉદ્ધૃત કરી પોતાની પ્રાચીનતા સિદ્ધ કરવા કેાશિશ કરી છે, હૅનાજ જવાબ આપુ છું.
"
પ્રથમ તા ઉપરાત વાકયમાં વજ્ર શબ્દ દેખી ફૂલી જનાર મહાશયને હું પૂછું છું કે—હમે વરાહમિહિરનુ ટાન્ત તે આપ્યું, પરન્તુ હેલાં વરાહમિહિરના સમયના નિશ્ચય કર્યો છે ? અને જો કર્યા હતે તે આ પ્રમાણે નગ્ન શબ્દને દેખી તે વાકયને આગળ ધરતેજ નહિ કેમકે ભિજ્ઞાતિજ્ઞ ની અંદર વરાહમિહિર પોતે લખે છે-કે શાકે ૪૬૭ ના સમયમાં આ ગ્રન્થ રચ્યા છે ? આથી અમે બતાવેલા દિગમ્બરના સમઅને કોઈ પણ રીતે ધક્કા પહોંચતાજ નથી, અને માહુ ચરિત્રની પ્રસ્તાવનામાં આ વાતને જે પ્રમાણ રૂપે ગણવામાં આવી છે, તે પ્રમાણજ બિલકુલ બિનપાયાદાર ઠરે છે. હવે કેટલાક દિગમ્બર મતાનુયાયીએ ‘· નિગ્રન્થ ’શબ્દને
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) દેખીને એકદમ કહી દે છે કે જુઓ તારે પણ નિર્ગન્યને જ માન આપે છે ” હેવી રીતે “ જૈન હિતિષી' ના સાતમા ભાગના બારમા અંકમાંજ એક સ્થળે લખવામાં આવ્યું છે કે –“શ્વેતાઇવાળો મી નિત્થર મારા શા હૈ” વાત પણ ઠીક છે, કેમકે પ્રથમ તે સમગ્ર શ્વેતાંબર સાધુઓનું નામ “ નિશ” હતું, તે સંબંધી એક પટ્ટાવલીમાં પણ લખ્યું છે કે –“ શ્રીમુઘવાનો રીન यावद् निर्ग्रन्थाः साधवोऽनगारा इत्यादिसामान्यार्थाभिधायिन्याख्याऽऽमीत् " ' અર્થા–નિર્ગસ્થ શબ્દથી સાધુ, અનગાર કહેલ છે, કંઈ નિગ્રન્થને અર્થ “નાગો” એ પ્રમાણે કરવામાં આવ્યું નથી.
હવે શ્વેતાંબર મતની પ્રાચીનતાના સંબંધમાં કેટલીક સ્કૂલ યુક્તિઓ આપી આ લેખને સમાપ્ત કરીશ.
પહેલાં આપણે પંખલી ગોશાલનું દષ્ટાન લઈએ. જે મંખલી શાલનું નામ, તાંબરેએ માનેલ ભગવતી આદિ અનેક સૂત્રમાં ઠેકાણે ઠેકાણે આવે છે, તે જ મખલી શાલનું વર્ણન ના પિકટ ગ્રન્થમાં પણ આવે છે, મ્હારે દિગમ્બરેના એક પણ ગ્રન્થમાં મંખલીગેશાલનું નામ દષ્ટિગોચર થતું નથી. તેથી એ સિદ્ધ થાય છે કે–દિગમ્બરેના ગ્રન્થ, તાંબર ગ્રન્થ કરતાં અર્વાચીન જ છે, અને તેના ગ્રન્થજ નવીન રચેલ કરે છે, તે મતની પ્રાચીનતા કેવી હેવી જોઈએ? તે વાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
ચકા સ્વતઃ સમજી શકે તેમ છે.
આ સિવાય આપણે એ પણ જોઇ શકીએ છીએ કે–દિગઅરેશના શાસ્ત્રની અંદર ઠેકાણે ઠેકાણે શ્વેતાંખર મતની નિંદા આવે છે, તેથી પણ એ સિદ્ધ થાય છે કે—શ્વેતાંબર મત તે પહેલાંના હાવાજ જોઇએ.
વળી એક મ્હોટામાં મ્હોટી વાત કહેવી રહી જાય છે અને તે એજ છે કે શ્વેતાંબર મતમાં માનેલા ઉત્તરાધ્યયનાદિ સૂત્રેામાં કહેલું છે કે– અજીતનાથથી લેઇ પાર્શ્વનાથ સુધી ખાવીસ તીર્થંકરો, તેમ તેમના સાધુએ ચાર મહાવ્રતને માનતા હતા, અર્થાત્ ચેાથા બ્રહ્મની ગણતરી અપરિગ્રહમાંજ કરી લેતા હતા. મ્હારે મહાવીરદેવના સાધુએ શ્રીઋષભદેવના સાધુઓની માફક પાંચ મહાવ્રતને માને છે. આજ વાતને માદ્ધના પિટક ગ્રન્થ હેવા કે-‘દિગ્નિકાયના સામાન્ય ફલસૂત્રની સુમ ́ગલા વિદ્યાસિની' નામની ટીકામાં બુદ્ધઘાષે જે લખ્યું છે, તે સંઅન્યમાં ડા. કેાખી મહાશય મૂલગ્રન્થકાર તથા ટીકાકારની ભૂલ બતાવતાં સ્પષ્ટરૂપે પોતાની ૧૮૯૪ની પ્રસ્તાવનાના ૨૧ મે પાને લખે છે કે
For the Pali chatuyama is equivalent to the Prakrit chatujjam, a well known Jain term which denotes the four vows of Parshva in contradistinction to the five vows (Pancha Mahavvaya) of Mahavira '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
(૨૨ ) અનુવાદ–કારણ કે પાલી “ચાતુયામ” શબ્દ પ્રાકૃત “ચાતુજજામની બરાબર છે. “જાતજામ” કે જે મહાવીરના પાંચ મહાવ્રતથી ભિન્ન શ્રીપાર્વને ચાર વ્રતનું જ્ઞાપન કરનાર એક પ્રસિદ્ધ જૈન (પારિભાષિક) શબ્દ છે.
આ ભેદ દિગંબર મતમાં બિલકુલ બતાવવામાં આવ્યું નથી. તેથી પણ એ સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે કે-શ્વેતાંબર મતજ પ્રાચીન છે.
વળી ધમ્મપદ ઉપર બુદ્ધષની ટીકામાં કહેવું છે કેનિર્ચન્થ (સાધુ) નીતિ મર્યાદાને માટે એક જાતને કપડે રાખે છે અને તેજ વાતને અનુસરતું તાંબર ગ્રન્થમાં પણ કહ્યું છે કે – ___“अनितादिद्वाविंशतिनिनतीर्थसाधूनां ऋजुपाज्ञानां बहुमल्यविविधवर्णवस्त्रपरिभोगाऽज्ञासदावेन सचेलकत्वमेव, केपाश्चित् श्वेतमानोपेतवस्त्रधारकत्वेन अचेलकत्वमपि, इति अनियतस्तेषामयं कल्पः, श्रीऋषभवीरनीर्थयतिनां च सर्वेषामपि धेनमानोपेनजीर्ण पायवस्त्रधारित्वेन अचेलकत्वमेव"
આથી પણ સિદ્ધ થાય છે કે બદ્ધ ગ્રન્થનું અને - તાંબર ગ્રન્થનું કથન એક હોવાથી શ્વેતાંબર મત પ્રાચીન જ છે, કેમકે દિગંબરે તે સર્વથા નાગા રહેવાનું જ પસંદ કરે છે. - હવે લેખને ઉપસંહાર કરવા પહેલાં એટહુ બતાવવું આવશ્યક ધારું છું કે-દિગંબરાચાર્યોએ પોતાને મત ચલાવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
(૨૩ ) કેવા રૂપમાં ચિતરી નાંખે છે? અર્થાત તેઓના અંતઃકરણમાં માટે તામ્બર મતને કેવો દ્વેષદાવાનળ રહેલે હે જોઈએ? હેને બતાવનાર એક નમૂને અહિં રજુ કરું છું.
દિગંબર મતમાં થઈ ગયેલ દેવસેન નામના આચાર્ય પિતે વિ. સં. ૯૯૦માં બનાવેલા “દનસાર' નામના ગ્રન્થમાં લખે છે કે –
"अण्णं च एवमाई आगम उट्राइ मिच्छसत्थाई । विरइत्ता अप्पाणं पडिठवियं पढमए णिरए" ॥१५॥
અર્થાત–ઈત્યાદિ અનેક આગમોને ઉસ્થાપિને, મિથ્યાશાસ્ત્ર બનાવીને, પિતાના આત્માને (દુષ્ટ જિનચન્દ્ર) પહેલી નરકમાં સ્થાપન કર્યો. " વાંચક! વિચાર કર, એક મુનિના અન્તઃકરણમાં કેટલે બધે ઠેષ વ્યાપી રહેલે છે? ખેર! પહેલાં તે હું તેજ પૂછું છું કે –તે દેવસેનાચાર્ય વિ. સં. ૯૯૦માં તે “દર્શનસાર” નામને ગ્રન્થ બનાવ્યો છે, તે શું તે વખતે દેવસેનને અવધિજ્ઞાન થયું હતું કે જહેથી હેમણે જાણી લીધું કે–જિનચન્દ્ર પહેલી નરકમાં ગયા? આ દેવસેનના લેખથીજ એ સિદ્ધ થાય છે કે શ્વેતાંબર મતના સંબંધમાં તેઓએ જે કલ્પનાઓ કરેલી છે, તે સર્વથા અસત્ય તેમજ ઠેષ પ્રયુક્ત જ છે. આવી જ રીતે આપણે ભદ્રબાહુ ચરિત્રના બનાવનાર “રત્નનદીની વાક જાલ શેડ તપાસીએ. તે મહાનુભાવ પિતાના બનાવેલા “ભદ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
(૨૪) બહુ ચરિત્રમાં એક સ્થળે લખે છે કે –
'श्वेतांशुकमतोद्भूतमूढान् ज्ञापयितुं जनान्' આ એક વાક્ય ઉપરથી આપણને માલૂમ પડે છે કે-ભદ્રબાહુ ચરિત્ર, કેવળ દ્રષબુદ્ધિથી શ્વેતાંબર મતના ખંડનને માટેજ જુઠું જેડી કાઢેલ છે, આ સિવાય તેજ ભદ્રબાહુ ચરિત્રના કર્તા અને ભાષાન્તર કર્તામાં, હુંપક મત સંબંધી પણ કેવી અજ્ઞાનતા રહેલી છે તે પણ જુઓ. તેઓ ભદ્રબાહુ ચરિત્રમાં એક સ્થળે લખે છે કે –
"मृते विक्रमभूपाले सप्तविंशतिसंयुते । दशपश्चशतेऽन्दानामतीते श्रृणुतापरम् ॥ लुकामतमभूदेकं लोपकं धर्मकर्मणः । देशेऽत्र गौर्जरे ख्याते विद्वत्ताजितनिर्जरे ॥ अणहिल्लपत्तने रम्ये प्राग्वाटकुलजोऽभवत् । लूकाभिधो महामानी श्वेतांशुकमताश्रयी । दुष्टात्मा दुष्टभावेन कुपितः पापमण्डितः ।
तीव्रमिथ्यात्वपावन लुङ्कामतमकल्पयत्" । અર્થા-વિક્રમરાજાના મૃત્યુ બાદ ૧૫ર૭ વર્ષે ગુજરાત દેશના અણહિલનગરમાં પ્રાગ્વાટ (પરવાળ) વંશીય લંકા નામને એક મહામાની દુષ્ટ, પાપી, કેધી સફેદ કપડાંને ધારણ કરનાર થયે, તે દુષ્ટ તીવ્ર મિથ્યાત્વના ઉદયથી લંકામતને પ્રાદુર્ભાવ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૨૫ ) આ કથન કેટલું સત્ય છે તે જુઓ, લંકામત ગુજરાતની અન્દર આવેલા અમદાવાદ શહેરમાં દશા શ્રીમાળી જ્ઞાતિના હુંકા નામના લેખક (લહિયા)થી ઉત્પન્ન થએલે છે, અને તે વાતને ખાસ લકા વિગેરે ગ૭વાળાઓ પણ કબૂલ રાખે છે, જ્યારે ભદ્રબાહુ ચરિત્રના કર્તા તે ઈદે તૃતીયં વેતરી નાખે છે. આ કેટલી બધી અજ્ઞાનતા સૂચવે છે તે વાંચકે સહજ જોઈ શકશે.
આ સિવાય તેજ ભદ્રબાહ ચરિત્રના ભાષાન્તર કર્તાએ તે ઉપરોક્ત શ્લોકના અર્થમાં પણ કેટલીએક ભૂલ કરી છે, જહેવી કે લંકા મતને ટૂંઢીયા મત જણાવે છે, અને પ્રાગ્વાટ કુલને કુલુંબી વંશ લખે છે, પરંતુ આથી તે હેણે પિતાની મોટી મૂર્ખતા સૂચવી છે.
ઉપસંહાર, હવે લેખને સમાપ્ત કરતાં ઉપસંહાર રૂપે એટલું કહેવું આવશ્યક ધારું છું કે-નગ્ન રહેવામાં કંઈ અપરિગ્રહપણું કે અલકપણું સમાએલું નથી. હરકોઈ વસ્તુ ઉપર મૂછ કરવી હેનું નામજ પરિગ્રહ છે. નગ્ન રહીને, સાથમાં માલ મશાલાના કે ભરી રાખે, તે તેથી નિષ્પરિગ્રહપણું કહેવાતું નથી.
કેટલાક દિગંબરે એમ માને છે કે-“શ્વેતાંબર શાસ્ત્રમાં પરિગ્રહ ધારીને મેક્ષ લખેલ છે. પરંતુ આ કહેવું સર્વથા અસત્યજ છે. શ્વેતાંબર મતાનુયાયી તે પરિગ્રહધારીમાં સાધુપણુંજ માનતા નથી. શ્વેતાંબર શાસ્ત્રોમાં મૂચ્છાને પરિગ્રહ માShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
(૨૬ ) નેલ છે, પરન્તુ ધર્મોપકરણને પરિગ્રહ માન્ય નથી, અને તેજ વાતને દિગબર આચાર્યો પણ કબૂલ કરે છે, જુઓ જ્ઞાનાણ- . વના કર્તા શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવના સેળમા પ્રકરણમાં લખે છે કે –
"निःसङ्गोऽपि मुनिर्न म्यात् संपूछन् संगवर्जितः ॥ यतो मूहुँच तत्वज्ञैः संगसूतिः प्रकीर्तिता" ॥१॥
અર્થ-જે મુનિ નિઃસંગ હોય, એટલે કે બાહ્ય પરિગ્રહથી રહિત હોય, અને જે મમત્વ કરતે હોય તે તે નિષ્પરિગ્રહી થઈ શકે નહિ, કેમકે તત્વજ્ઞાની વિદ્વાનેએ સુચ્છ તેજ પરિગ્રડની ઉત્પત્તિનું સ્થાન માનેલ છે.
આ ઉપરથી કદાચ કઈ એમ કહે કે-જે સાધુ ધર્મપકરણ રાખશે, તે હેને અવશ્ય મૂચ્છો થશે, તે પછી હેને પરિગ્રહને ત્યાગી કેમ કહી શકાય? પરંતુ આમ શંકા કરનાર દિગંબર ભાઈએ પિતે માનેલા આચાર્ય શ્રી શુભચન્દ્રાચાર્યનાજ વચનનું પહેલાં સ્મરણ કરવું જોઈએ છે, જુઓ તેજ આચાર્ય જ્ઞાનાણવના અઢારમા પ્રકરણમાં શું કહે છે –
જ્ઞાનનો પાનાર જ્ઞાણોદરનાનિ જા पूर्व सम्यक् समालोच्य प्रतिलिख्य पुनः पुनः ॥ १२ ॥ गृह्णतोऽस्य प्रयत्नेन सिपतो श धरातले ।
भवत्यविकला साधोरादानसमितिः स्फुटम् " ॥ १३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
(૨૭)
અર્થાત–જે મુનિ શય્યા, આસન, ઉપધાન, શાસ્ત્ર અને ઉપકરણ, દિવસે હેલાં સારી રીતે જોઈને અર્થાત્ વારંવાર પ્રતિલેખન કરીને યત્નપૂર્વક ગ્રહણ કરતે, તથા તેજ પ્રમાણે કરી પૃથ્વી ઉપર મૂકે છે, તે અવિકલ (પૂર્ણ) આદાનનિક્ષેપણસમિતિ પાળે છે.
ઈત્યાદિ અનેક રીતિથી સિદ્ધ થાય છે કે–સાધુને ઉપકરણે રાખવાની ખાસ જરૂર છે, અને તે ઉપકરણે ઉપર જે મૂચ્છા ન રાખવામાં આવે તેજ નિષ્પરિગ્રહપણું કહી શકાય
અન્તમાં દિગમ્બર મતાનુયાયીઓને એટલી સૂચના કરૂં છું કે મહાનુભાવ! જે પ્રાચીન છે તે, ગમે તેટલી કુયુક્તિઓ કે પ્રપંચે રચવાથી પણ અર્વાચીન થનાર નથી, અને જે અવંચીને છે તે પ્રાચીન થનાર નથી, આવા પુરાણું ઝઘડાઓમાં વ્યર્થ સમયને વ્યય કર, આ વધવાના સમયમાં ઉચિત નથી. લેખ લખનારાઓએ પણ એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે-ગાલીપ્રદાન કે હેવી બીજી કુયુક્તિઓનું શરણ લેવાથી લાભ થતું નથી, માટે હર કે લખનારે સીધે સીધી રીતે પિતાના ઉદ્દેશને અનુસરી લખાણ કરવું તેજ શ્રેયસ્કર થાય છે.
છેવટ-હારી તે એજ આંતરીક ભલામણ છે કે-જેના ત્રણે ફિરકાઓ એક સંપી થઈ જૈનધર્મનાં મુખ્ય તને હેલા કરે, એક તાંબર દિગંબર થશે તે તેથી ૧૪ લાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
( ૨ )
ને ૩૪ હજારની સંખ્યામાં વધારા થનાર નથી, એક ગિ'ખર શ્વેતાંબર થશે તે તેથી પણ ઉપરોક્ત સખ્યામાં વધારા થનાર નથી, માટે ત્રણે પ્રીકાઓ મળી ઉપરોક્ત સખ્યામાં વધારો થાય, અહિંસા ધર્મનો ફેલાવો થાય અને મહાવીર દેવની સાચી ભક્તિ સચવાય, વ્હેવા ઉપાયા યાજો અને સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ રત્નત્રયની પ્રાપ્તિ કરવા પૂર્વક દરેકના મોક્ષ થાઓ. એજ અંતઃકરણથી ઈચ્છી આ લેખને સમાપ્ત કરૂં છું....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
श्रीविजयधर्म रिभ्यो नमः। શ્વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર?
(ટેક્ટ નં. ર )
એને ખરૂં છે કે હારથી ઇતિહાસ તત્ત્વ તરફ લોકેની પ્રજ્ઞાએ પ્રયાણ કર્યું છે, હારથી દિન-પ્રતિદિન અમુક વાતની પ્રાચીનતાના વિષયમાં ઘણું જ સરળતા પ્રાપ્ત થવા લાગી છે. ઈતિહાસ શેધકે એ વાતને નિર્ણય આસાનીથી કરી શકે છે કે-અમુક બે વસ્તુઓમાં પ્રાચીન કેણ છે અને અર્વાચીન કેણ છે? પરન્તુ એટલું તે જરૂર કહેવું પડશે કે, એતદેશીય લોકોમાં હજુ તે શેખે જોઈએ હે પ્રવેશ કર્યો નથી, તે પણ પાશ્ચાત્ય પ્રજાની દેખાદેખી અથવા કહે કે એવાંજ બીજા કેઈ કારણથી એતદેશીય કેટલાક મહાનુભાવે, તે વિષયમાં ચંચું પ્રવેશ કરતા દેખાય છે, આ કંઈ થી આનંદજનક વાત નથી. સંભવ છે, કઈ સમય આપણે માટે એ પણ આવશે કે, આપણે હજારે ભારતવાસી બધુએની પલટન ઇતિહાસ તત્ત્વવેત્તા તરીકેની જેવા ભાગ્યશાળી નિવડીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૩૦ )
ઇતિહાસવેત્તાએ કેવી કેવી અજાયખીભરેલી વાતાને પ્રકાશિત કરે છે કે, હેને જાણીને સાંભળીને, હૅના અસલી આનદ, તેજ મનુષ્યો અનુભવ કરે છે કે, હેણે તે વિષયમાં લગાર માત્ર પણ પ્રવેશ કર્યેા છે. સેકડા વર્ષોથી હું વાતે ફાઈના મગજમાં લગાર પણ ઠાકર ન ખાધી હોય, તે વાતને પણ આબેહૂમ રીતે ખતાવી આપનારા ઇતિહાસવેત્તાઓજ છે. અસભવિત લાગતી વાતોને પણ સરાસર સ`ભવિત શું ? પ્રત્યક્ષ બતાવી આપવામાં ઇતિહાસવેત્તાએજ સફળ નિવડે છે અને હુ' ન ભૂલતા હાઉ તે સત્ય અને અસત્યને ગુપ્ત ચાલ્યે આવતા ઝઘડા નિપટાવવામાં પણ ખરેખર ઇતિહાસવેત્તા ન્યાયાધીશના હોદ્દા ભાગવે છે.
એવું આજ સુધી કાના જાણવામાં હતું કે~~આજકાલ પ્રચલિત વિશ્વતન્ત્ર ૫ વિષ્ણુશર્માનું નહિ, પરન્તુ એક જૈનાચાર્યનું બનાવેલ છે ? અને આજ સુધી એ કાણુ જાણતું હતું કે—૫૦ વિષ્ણુશર્માના બનાવેલા ‘પંચતન્ત્ર ૮ નું મૂળ પણ જૈન કથા ગ્રન્થેાજ છે ? પરન્તુ હૅને કહેવા ઘા કે, ડા. હર્ટલ મહાશયનેજ મુખારકબાદી ઘટે છે કે—હેઆએ ઇતિહાસ ઉપરથી એ વાત સિદ્ધ કરી આ ી કે—પ્રચલિત ‘નૈતન્ત્ર વિષ્ણુ શર્માનું નહિ, પરન્તુ તે એક જનચાર્યની કૃતિનુ છે. અને ૫૦ વિષ્ણુશર્માના બનાવેલા ‘પંચતંત્ર'નું મૂળ પણ જૈન કથા ગ્રન્થેાજ છે.” વ્હેવીજ રીતે મત—મતાન્તરાની પ્રાચીનતા—અર્વાચીનતાના સબંધમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૩ ) ઘણાએક વિદ્વાને ઘણે ભાગે નિર્ણય કરતા જાય છે. તે અનુસાર આજના તામ્બર-દિગમ્બરે ની પ્રાચીનતા–અર્વાચીનતાના વિયને પણ ઇતિહાસવેત્તાઓ ભૂલ્યા નથી. પ્રાશ્ચાત્ય સારા સારા ઉચ્ચકોટિના વિદ્વાનોએ હેને નિર્ણય કર્યો છે, અને તે વાતને ઉલલેખ, જહાં સુધી બન્યું, હું મારા પ્રથથમના લેખમાં ટ્રેકટ નં. ૧ માં) કરી પણ ચૂક્યો છું.
વાંચકેએ જોયું હશે કે–હે મારા પ્રથમના “તારબર પ્રાચીન કે દિગમ્બર ?’ નામના લેખમાં ઇતિહાસ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણ અને યુક્તિ પ્રમાણથી એ સિદ્ધ કરી બતાવ્યું છે કે–વેતામ્બર અને દિગમ્બર એ બે ફિરકાઓમાં “વેતાઅર' પ્રાચીન છે. પરંતુ વાંચકે એ વાતને સારી પેઠે જાણતા હશે કે–આગ્રહદેવના ઉપાસકે ગમે હેવી સારી વાત હોય તે પણ તે સ્વીકાર–માન્ય કરતા નથી. સ્વીકાર કરવાની–માન્ય કરવાની વાતને દૂર રહી, પરંતુ પથરા લેઈને પાછળ ન પડે, તેજ માટે ઉપકાર કર્યો કહેવાય. | અમારા દિગમ્બર ભાઈઓને માટે આ ઉપર્યુક્ત નિયમ કંઈક લાગુ પડતું હોય, એમ દેખાય છે. હારા પ્રથમના લેખ ઉપરથી, તેઓને બુદ્ધિમત્તાથી અથવા કહો કે તટસ્થપણથી સમીક્ષા કરવાનું તે નજ સૂછ્યું, પ્રત્યુત મહારૂ તેજ સાચું આ હેમના અસલી સિદ્ધાન્તને ચરિતાર્થ કરવાનું તેઓએ ઉચિત ધાર્યું, “પિતાને કાઢેલે કકકો જ ખરે, બાકીના બધા બેટા” આજ બાલા , તેઓના “પ્રાચીન દિગમ્બર–અર્વShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૩૨ )
'
ચીન શ્વેતામ્બર ’ નામના ટ્રેકટમાં દેખીને ખરેખર આ લેખકને દયા આવે છે. ખરૂ કહુ. તે ‘પ્રાચીન દિગમ્બર——અવાચીન શ્વેતામ્બર ’ આ ટ્રેકટ શુ છે ? ખાલચેષ્ટાઓના ભંડાર છે. અથવા એથી પણ બીજા શબ્દોમાં કહું તેા આગ્રદેવતાજ પુસ્તકરૂપે પ્રકટ થયા છે. હું નથી ધારતા કે કોઈ પણ મનુષ્ય, કે જ્યેનામાં લગાર માત્ર પણ યુક્તિપ્રયુક્તિને સમજવાની શક્તિ છે, અથવા સત્યાસત્યનો વિચાર કરી શકવાનુ સામર્થ્ય છે, તે ઉપયુક્ત ટ્રેકટને વાંચીને, ત્યેના લેખક તરફ તિરસ્કારની દ્રષ્ટિથી જોયા વિના રહી શકે ? અને તેજ વાતના પુરાવે! હું હમણાંજ થાડે દૂર જઇને આપીશ. ખેર ! આ વાત ઉપર વિશેષ રામકહાણી ચીતરવાને હું બધાએલા નથી. મારી મુખ્ય ફરજ અથવા મુખ્ય ઉદ્દેશ તા, શ્રીમાન્ નેમિનાથ પાંગલેનુ ટ્રેકટ, કેવું યુક્તિ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણુ કે ઇતિહાસ પ્રમાણથી દૂર રહેલુ છે ? તેજ બતાવવાને છે, અને તેટલાજ માટે હુ' આ લેખના ઉપક્રમને સમાપ્ત કરી, મ્હારા મૂલ ઉદ્દેશ ઉપર આવુંછું.
૮ વતો વ્યાઘાત: ’નું એક ઘણુ ંજ સુંદર ઉદાહરણ હુને મિ. પાંગલેના પ્રાચિન ધિર-અર્વાચીન-શ્વેતાશ્ર્વર ? નામના ટ્રેકટની શરૂઆતમાંથી મળી આવે છે. મિ. પાંગલે કહે છે કેઃ—
હું સનાતન જૈન ધર્મના દિગમ્બર અને શ્વેતામ્બર આમ્નાય પૈકી પ્રાચીન ફાણુ ? એ પ્રશ્ન વારવાર આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
(૩૩) આગળ આવતું હોવાથી, જે તે આમ્નાયવાળા આ પ્રશ્નને ઉત્તર પિતાનાજ આમ્નાય પ્રમાણે આપી છૂટી જાય છે, પણ ખરે પંથ કયે છે ? દિગમ્બર કે વેતામ્બર? એને પક્ષપાન રહિત કેઈ પણ જવાબ આપતા નથી. એનું કારણ પિતપતાના પંથ માટેને અંધ પ્રેમ જ છે.”
વફત રાવત ને નિયમ આ ઉપર્યુક્ત વાક્યમાં કે સુંદર રીતે લાગુ પડે છે, તે આપણે તપાસીએ.
પાંગલે મહાશયના ઉપર્યુક્ત કથનથી એ વાત સાફ પ્રકટ થઈ આવે છે કે વેતાબ કે દિગમ્બર, કોઈ પક્ષપાત રહિત જવાબ આપતા નથી.” અને હેનું કારણ તેઓ અધ પ્રેમ બતાવે છે. અર્થાત “કવેતામ્બર–દિગમ્બરે બને અંધ પ્રેમી છે,” આ તેને ફલિતાર્થ છે. પરંતુ આ ગળ ચાલતાં તે તેઓ લખે છે કે “મુનિ વિદ્યાવિજયજીએ
વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર ? એ એક લેખ લખી પિતાના અંધ પ્રેમની પરાકાષ્ટા કરી છે. ”
આ લખાણથી સ્પષ્ટ જણાઈ આવે છે કે–તેઓ પિતે અંધ પ્રેમીઓની કલાસમાંથી પિતાનું નામ કમી કરાવાની ચેષ્ટા કરે છે. પહેલાં તે પોતે જ કહી ગયા છે કે–વેતામ્બરે અને દિગમ્બરે બન્ને અંધ પ્રેમી છે. પરંતુ પાછળથી “ચન ચપતિ ના નિયમને અવલંબી પિતાને બચાવ કરે છે. શું કોઈ પણ રીતે તેઓને બચાવ થઈ શકે તેમ છે? કદાપિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
(૩૪) નહિ. કઈ પણ અશમાં તેઓને બચાવ તે હારેજ થઈ શકતે કે હારે હેમણે દિગબર કે વેતામ્બર, કોઈના પણ પક્ષમાં ન પડી તટસ્થપણે લેખ લખ્યું હતું, પરંતુ હેમાંનું તે કંઈ પણ હેમના લેખમાં દેખાતું જ નથી. ખરૂં જોવા જઈએ તે અંધ પ્રેમની પરાકાષ્ટાની પણ પરાકાષ્ટાએ દિગમ્બર ભાઈઓ જ પહોંચેલા છે, અને તે વાત તેઓના ઠા આક્ષેપે, વ્યર્થ ઝઘડાઓ તથા શ્વેતામ્બરે પ્રત્યેની નિદાજ બતાવી આપે છે. વધારે દુર શા માટે જઈએ? આ ટેકટજ લેખકે કેવી સભ્યતાથી લખેલું છે? તે જેવાથી સહજ અનુમાન થઈ આવે છે. ઈતિહાસ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણે કે યુક્તિ પ્રમાણથી પિતાની પ્રાચીનતા સિદ્ધ કરી આપનારને “અંધ પ્રેમની પરાકાષ્ટા કરી છે” આમ કહેવાનું સાહસ તે, અમારા દિગમ્બર ભાઈઓમાં પ્રખ્યાતિ પામેલા એડિટરાચાર્ય મિ. પાંગલે મહાશય સિવાય બીજામાં કણ્ડાંથી જ હોઈ શકે?
આગળ ચાલતાં તેઓ લખે છે કે –“એવડે મોટે પ્રયત્ન કરી ડુંગર બદી ઊંદરજ કાઢયે છે.”
હું નથી સમજી શકતો કે આ કથનથી તેઓએ પિતાની શી બહાદુરી બતાવી? લેખક મહાશયની બહાદુરી કે ઉપર્યુક્ત ઉક્તિ લખવાનું ચરિતાર્થપણું તે હારેજ લેખી શકાત કે મહારા લખેલા લેખની યુક્તિઓનું ઐતિહાસિક, શાસ્ત્રીય કે યુક્તિ દ્વારા ખંડન કર્યું હતું. અતુ!
પાંગલે મહાશય આગળ ચાલતાં લખે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૩૫ )
re
જે
“ દિગમ્બર અને શ્વેતામ્બર ભાઇઓ જે જે બાબતામાં મળતા હોય, તે તે બાબતમાં મળીને તેઓએ વીરપ્રભુની ખરી ભક્તિ કરવાની છે, આ મત જાહેર કરનારા મુનિએ ફરીથી આ વાદમાં ઉતરવું, એ નવાઇ જેવું છે.
""
આ તેઓનુ લખાણ, આપણને તેના મનના અભિપ્રાય ચોખ્ખી રીતે બતાવી આપે છે કે— અમે (દિગમ્બર) ગમે તેટલુ લખીએ, પણ હમારે ( શ્વેતામ્બરોએ ) કઈ લખવું નહિ. ’ કેવા સુંદર ન્યાય ? કેવી સુંદર જબરદસ્તી ? ખરેખર, આ જબરદસ્તી, અઠ્ઠાઉદ્દીનખિલજીની જબરદસ્તીથી કઇ કમતા નથીજ.
હવે લખવાની ચાલબાજીમાં મિ. પાંગલે મહાશયે વિશારદતા પ્રાપ્ત કરી હોય, એમજ માલૂમ પડે છે. હે નિયમ હમેશાંને માટે પોતાના ઉપર લાગુ પડતા આવ્યેા છે, તેજ નિયમ શ્રીમાને શ્વેતામ્બરા ઉપર લગાયેા છે. શ્રીમાન લખે છે' ય: સ્વમાવો ત્તિ યયાતિ સ નિયં કુત્તિમ; નિયમ તો ઠીક છે, પરંતુ ત્યેની માળા તા આપના ગળાને શોભા દે છે. એ શેાભાથી શ્વેતામ્બરા હજુ બહુ દૂર છે.
એ તે. ખરી વાત છે કે—હેને હેવી ધૂન લાગેલી હોય, ત્યેની દૃષ્ટિ તે તરફ વધારે વળે છે. શ્વેતામ્બરા પુરાણાને નથી માનતા, અર્થાત્ શ્વેતામ્બર શાષામાં પુરાણ સ`જ્ઞાવાળુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
(૩૬) કઈ પણ શાસ્ત્ર છેજ નહિ, એ વાત સારી આલમ જાણે છે, તે છતાં મિ. પાંગલે મહાશય લખે છે કે –
તેમણે પિતાના પુરાણમાંની કથાનું જે જે પ્રદર્શન કર્યું છે............ વાહકેવું આશ્ચર્ય ? શું આ તેઓનું લખવું સત્ય વાતની ટાંગ તેડવા બરાબર નથી કે? મહાનુભાવ! વેતામ્બરે પુરાણને પ્રમાણ નથી માનતા, પરંતુ મહાવીરદેવના સિદ્ધાન્તને પ્રમાણ માને છે. આથી દિગમ્બર ભાઈએને મ્હારે જણાવવું જોઈએ કે-હેવી રીતે અમારા (તાઅરેના) સિદ્ધાન્ત મહાવીદેવકથિત-ગણધર રચિત માનવામાં આવે છે, અને હેના પ્રમાણમાં અંગાદિની વિદ્યમાનતા બતાવવામાં આવે છે, હેવી જ રીતે હમારાં શાસ્ત્રોમાંથી, મહાવીર દેવે ઉપદેશેલા અને ગણધરોએ રચેલા, અંગોમાં કઈ પણ ભાગ કાઢી બતાવે, તે હું હમને હાદિક ધન્યવાદ આપ્યા વિના રહીશ નહિં. અને જે હેમાંથી કંઈ પણ ભાગ ન નિકળે તે પછી મહારા પ્રથમના લેખમાં કહેવા પ્રમાણે દિગ
અર શાસ્ત્ર બિલકુલ કહિપત–નવાં બનેલાં છે, એ વાત ચોક્કસ રીતે સિદ્ધ થાય છે.
પ્રિય પાઠક! મિ. પાંગલે કહે છે કે -
“3, ભાંડારકરને હું પક્ષપાતી નથી, અથવા મુનિ વિદ્યાવિજયજીને હું દ્વેષ કરતો નથી.”
શું આ તેઓ સત્ય કહે છે? આ વાત તે વાંચક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
(૩૭).
ત્યહારેજ સાચી માનવાનું સાહસ કરતે કે, હારે “અંધ પ્રેમની પરાકાષ્ટા આદિ દ્વેષ સૂચક શબ્દોની ફેજ ન દેખવામાં આવતી. અથવા તે યુક્તિઓનું આલંબન કરીને જ પિતાનુંજ ટ્રેકટ પુરૂં કર્યું હતું. પરંતુ તે તે શ્રીમાનના ટેકટથી હજારે કેશ દૂર ગયું છે. એટલે પછી લેખક ગમે તહેવું તટસ્થપણું બતાવે, પરન્તુ હેનું ફળ સિવાય હાસ્યાસ્પદ, બીજું કંઈજ હોઈ શકે નહિં.
એમાં તે કંઈ મીનમેખ જેવું છેજ નહિ કે “હે પ્રાચીન છે તે પ્રાચીન જ રહેશે–કહેવાશે, અને હે અર્વાચીન છે, તેને માથે અર્વાચીનતાનો ટોપલે રહેવાને. પછી ભલે અર્વાચીન દિગમ્બરે, પ્રાચીન તામ્બર મૂતિઓને પિતાની બનાવવા માટે તીર્થસ્થાનમાં ઝગડા કરે, અને પિતાન, દ્રવ્યનું પાણી કરે, તેમ કરવાથી દિગમ્બર ભાઈઓની ખીચડી કદાપિ પકવાની નથી. હવે બહુ દયા આવે છે કે–મિ. પાંગલે મહાશયે પિતાના ટેટના પાંચમા પૃષ્ઠમાં આ સંબંધી બે ચાર આંસુ પાડી પિતાના હૃદયની જવાળા બહાર કાઢી છે. જહે ચાલબાજી, તેઓ પિતાની અનુભવે છે, તે વાતના બાજીગર તેઓએ વેતાબને ગણ્યા છે; પરન્તુ ઠીક છે, સ્વભાવમાં પણ એક વિલક્ષણ સા. મર્થ્ય રહેલ છે. તે પણ મહારે દિગંબર ભાઈઓ પ્રત્યે જણાવવું જોઈએ કે-“ભાઈઓ! બ્રિટિશ તેજના અજવાળામાં મુષ્ટા મુષ્ટિ કે કેશાશિથી કંઈ વળવાનું નથી. જહેવી રીતે કવેતામ્બર આચાર્યોએ, તે તે તીર્થોનાં વર્ણને, પિતાના ગ્રન્થમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
(૩૮)
કરેલાં, જાહેર કરવામાં આવે છે, હેવી જ રીતે હૃમે પણ એવા પ્રાચીન પુરાવાઓથી, તે તીર્થોમાં પિતાનું સ્વત્વ પ્રકાશિત કરે, તે ખુશીની સાથે હેમાં ૯મારે હક પણ લખી શકાય, પરંતુ મજાને માલ દેખી માલિક બની બેસવાની કેશિશ કરવી, એ તે સરાસર, સભ્ય પુરૂષને અછાજતુંજ વર્તન ગણી શકાય.
મિ. પાંગલે મહાશયનું “આખરે ચાર અંગ્રેજોને આધાર આપીને પણ તેમને લેખ પૂરે થયે નહિં” આ લખવું પણ બિલકુલ બેહદૂજ માલૂમ પડે છે કેમકે મિ. પાંગલે કેવલ 3. ભાંડારકરના વિચારને વેદવાક્ય માની, નહિં પ્રાચીનતાને પ્રાચી. નતા સિદ્ધ કરવા લાગી પડ્યા, તે પછી હે ચાર પાશ્ચાત્ય વિદ્વાનોના અભિપ્રાય ટાંકી બતાવી સત્ય વાતને પ્રકાશિત કરી, હેમાં મિ. પાંગલેને ચુંક આવી, એ પણ તેઓની અસહ્ય પ્રકતિજ બતાવી આપે છે. બુદ્ધિમાન અને સત્યપ્રિય મનુષ્ય આવી રીતે દડા રેવામાં બહાદુરી નથી સમજતા, પરંતુ હામાની યુક્તિઓનું ખંડન કરવામાં જ બહાદુરી સમજે છે, અને તે અનુસાર મિ. પાંગલે મહાશયે મહારા આપેલા ચાર પાશ્ચાત્યવિદ્વાનોના અભિપ્રાયનું ખણ્ડન કર્યું હતું, તે જનસમાજમાં તેઓ જરૂર પ્રશંસાને પાત્ર નિવડત.
હવે પગલે મહાશયે કરેલા વિષય પ્રવેશનું અવલોકન 'કરીએ.
મિ. માંગલે મહાશયે વિષયપ્રવેશ કરતાં એક યુક્તિ આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
( 32 )
“એટલા માટે દિગમ્બર લેક ( constrvative ) મૂળ રિવાજને વળગી રહેનારા અને શ્વેતામ્બર લેક (liberal) સુધારા વધારા કરનારા છે એમ કહેવામાં કાંઇ વાંધેા નથી. પહેલેથીજ તેઓ ( liberal ) સ્વતંત્રતાને ચહાતા હાવાથી તેમણે દેશ–કાળ અને સમય અનુસાર ઘણાજ જલદી સુધારા પોતાનામાં દાખલ કર્યા છે.”
આ વાતથી તે એમ કહેવા માંગે છે કે—‘નગ્નપણે રહી શકાયુ નહિ ત્યારે મુનીએ વસ્ત્ર પહેરવાં, એવા સુધારા કર્યા,’ હેમાં તે પ્રમાણ આપે છે કે—વેતામ્બરા પરદેગમન, ન્યાપારમાં સાહસ, ગ્રન્થા છપાવવા વિગેરે કાર્યો કરતા જાય છે, તેમજ પાઠશાળાએ, હાઈસ્કુલ, પાંજરાપાળ વિગેરે કાર્યા સમયાનુસાર કરતા જાય છે.
કેટલુ બધુ આશ્ચય ? વિદ્યાપ્રચારને માટે, ધર્મ પ્રચારને માટે, શ્વેતામ્બરો કઇપણ ઉદ્યમ કરે છે, તે તેથી ત્યેના આધાર લઇ પાંગલે મહાશય કહે છે કે— વસ્ત્ર પહેરવાના પણ સુધારા કર્યાં.' આથી અક્લની સીમા બીજી કઈ હોઈ શકે ? પહેલાં તે। શ્વેતામ્બરા એ પ્રમાણે માનતાજ નથી, તે છતાં તે લખે છે કે શ્વેતામ્બરા એ પ્રમાણે કબૂલ કરે છે હું પૂછુ છું કે-શ્વેતામ્બરાના કયા ગ્રન્થમાં એ પ્રમાણે લખ્યું છે ? તે બતાવશે કે ? મ્હને કહેવાઘા કે, દિ સુધારા તરફ દેખવામાં આવતું હોય તે શું દિગમ્બર આચાર્યં સુધારા કરતા નથી આવ્યા ? જે સુધારા શ્વેતામ્બરાના બતાવ્યા, તેજ સુધારા
>
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૪૦ )
અથવા કહા કે કાર્યેા, દિગમ્બર સમ્પ્રદાયમાં શું નથી થવા પામ્યાં ? અને હેવીજ રીતે તેથી આગળ વધીને જુઓ-પહેલે પહેલ દિગમ્બર સાધુએ નગ્ન ( માતાના પેટમાંથી નિકળ્યા હેવાજ ) ધૂમતા હતા. ત્હાર બાદ એક લંગોટી રાખવાનો સુધારા કર્યા. ત્હાર બાદ મોરપીંછીથી અલંકૃત થયા અને તેથી આગળ વધીને કમડલ વિગેરે પણ ઉઠાવવા લાગ્યા. તા આ બધા સુધારા શું, સુધારાની દાદી નહિ કે? એથી પણુ આગળ વધીને બતાવું તેા, દિગમ્બર સાધુઓને પાંચ સમિતિનુ પાલન કરવા માટે પ્રતિલેખન વિગેરેની પણ વિધિએ તેઓના આચાર્યાએ બતાવી કે હે વિધિએના ઉલ્લેખ હું મ્હારા પ્રથમના લેખમાં ‘જ્ઞાનાર્ણવ’ના લેાકા ટાંકી બતાવી આપી છે. જમ્હારે દિગમ્બર સાધુઓને સર્વથા નાગાજ રહેવાનું અતાળ્યુ હતું, અને હેમાં લગાર પણ મીન મેખ જેવા ફેરફાર ન્હાતા થયા, તેા પછી શા માટે શુભચન્દ્રાચાય એમ બતાવતે કે—જે મુનિ શય્યા, આસન, ઉપધાન, શાસ્ત્ર અને ઉપકરણ દિવસે હેલાં સારી રીતે જોઈને અર્થાત્ વારવાર પ્રતિલેખન કરીને યત્નપૂર્વક ગ્રહણ કરતા, તથા તેજ પ્રમાણે કરી પૃથ્વી ઉપર મૂકે છે, તે અવિકલ ( પૂર્ણ ) આદાન નિક્ષેપણા સમિતિ પાળે છે. ”
આવીજ રીતે અમૃતચદ્રસૂરિએ પણ ‘તાવાર્થસાર' નામના ગ્રન્થમાં દિગમ્બર સાધુઓને એષણાસમિતિ' માટે પણ કહ્યું છે કેઃ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
"पिण्डं तथोपधि शय्यामुद्गमोत्पादनादिना । साधो शोधयतः शुद्धा ह्येषणासमितिर्भवेत् ॥ ५ ॥
| (સંતરા.) અર્થ-પિણ્ડને, ઉપધિને અને શય્યાને જે ઉદ્ગમ- ઉત્પાદના દેષ વડે કરીને શોધે છે. શુદ્ધ કરે છે, હેને એષણા સમિતિ શુદ્ધ થાય છે.
વળી એ પણ જુઓ, ગ્રન્થ લખવાનું કામ પણ દિગમ્બરેએ શ્વેતામ્બર પહેલાં જ પ્રારંવ્યું છે, એટલે કે તામ્બરેના ગ્રન્થ લખવાના કાળ પહેલાને, દિગમ્બરને ગ્રન્થ લેખન કાળ છે. - હવે બતાવે, આ બધા સુધારા નહિં તે બીજું શું કહી શકાય ? અને હારે એમજ છે તે પછી હે આપ તેઓ
વેતામ્બરેના માથે મૂકે છે, તેજ આપ શું દિગમ્બરને શિર નથી આવી શકે ? બેશક! આવે છે. પરંતુ ખરૂં છે, કેપગ નીચેને દાવાનળ કોણ જુએ છે? વાસ્તવિક જોવા જઈએ તે આપણને સ્પષ્ટ માલૂમ પડે છે કે–હારથી શિવભૂતિએ અભિમાનથી નગ્ન વૃત્તિ ધારણ કરી, ત્યહારથી વખતના રહેવા સાથે દિગમ્બરાચાર્યો દિન-પ્રતિદિન પિતાના આચાર-વિચારોમાં ફેરફાર કરતા ગયા છે. અને હેનું કારણ એજ હોવું જોઈએ કે નગ્નપણે રહેવાથી, સભ્ય જગત્ આપણને અગ્ર ગણશે, આપણને અસભ્યની ગણત્રીમાં ગણું કાઢશે, આપણ અર્વાચીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
(૪૨ ) નતા જહેવીને હેવી કાયમ રહેશે, અને આપણી પ્રાચીનતાની પિપુડી કેઈપણ સાંભળશે નહિં, માટે આપણે પણ પ્રાચીન વેતામ્બરની માફક આચાર-વિચાર રાખીશું તે આપણે પ્રાચીનતાને ઝંડે, જહેમ ફાવશે તેમ ફરકાવી શકીશું.” બસ; આજ વિચારથી તેઓએ ધીરે ધીરે પિતાની ટાંગ પસારવી શરૂ કરી.
આગળ ચાલતાં પાંગલે મહાશય લખે છે કે –
“પહેલાં શ્રી મહાવીર તીર્થકર સુધી ઉંચી શ્રેણીના જૈનમુનિ નિર્ચન્થ, નગ્ન, દિગમ્બર હતા.”
આને માટે તેઓ કલ્પસૂત્રનું પ્રમાણ આવે છે. ભલા ! આ પણ અજ્ઞાન લેકની આંખે પાટા બાંધવાને ઈરાદે નહિં, તે બીજું શું કહી શકાય ? કલ્પસૂત્ર' ની અંદર કેઈપણ સ્થળે “નિર્ચન્થને અને “નગ્નને એક કટિમાં ગણવામાં આવ્યાજ નથી, એમ હું દાવા સાથે કહી શકું છું. કલ્પસૂત્ર તે શું? કેઈપણ કવેતામ્બર ગ્રન્થમાં “નગ્ન ને અર્થ “નિગ્રન્થ” કે “નિર્ચન્થને અર્થ “નગ્ન હોઈ શકે જ નહિં. યદિ પાંગલે મહાશય સપ્રમાણ સિદ્ધ કરી આપે તે હું તેઓને હાર્દિક ધન્યવાદ આપું.
સખેદાશ્ચય ને વિષય છે કે—“નિગ્રન્થ” અને “નગ્ન અને ભેદ હે, મહારા પ્રથમના લેખમાંજ સમજાવવા માટે કેશિશ કર્યા છતાં મિ. પાંગલે, હેને ભેદ હજી સુધી સમજી શક્યા નહિં, અને કદાચિત્ સમજ્યા છતાં પણ “મહારૂં તેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૪૩ )
સાચુ'' જેવું રાખતા હોય, તેા પછી, હુ તેા શું ? બ્રહ્મા પણુ તેને સમજાવવા માટે સમથ થઇ શકે ખરા કે ? હર ગિજ નહિ.
''
હું મ્હારા પ્રથમના લેખમાં સાફ સાફ બતાવી ગયાછું કે પહેલાં તે સમગ્ર જૈન સાધુઓનું નામજ ‘નિગ્રન્થ ’ હતુ, અને હેને માટે એક પટ્ટાવલીનું પણ પ્રમાણ આપ્યું છે કે – 'श्रीसुधर्मस्वामिनोsट सुगीन यावद् निर्ग्रन्था साधवो Sनगारा इत्यादि सामान्यार्थाभिधायिन्याख्याऽऽसीत् '
અર્થાત્—નિગ્રન્થ ? શબ્દથી સાધુ-અનગાર કહેલ છે, કંઇ નિન્થનો અર્થ ‘નાગા’ એ પ્રમાણે કરવામાં આવ્યેા નથી.” આ પ્રમાણે સાફ ભેદ ખતાવવા છતાં પણુ, મહાશય નિગ્રન્થ, નગ્ન-દિગમ્બર એ શબ્દોને એકજ ઝાડના ફળ રૂપે મતાવે છે, શું આ તેની અક્કલનો નમૂનો નથી ?
હવે મિ. પાંગલે મહાશય પોતાના ટ્રેકટના સાતમા પેજમાં શ્વેતામ્બર ભાઇઓની વિચાર ભૂલ ' ખતાવતાં બે ઉદાહરણા આપે છે. એક હાઈસ્કુલનું, અને બીજી ગ્રેજયુએટન. એ ટલે કે હાઇસ્કુલ કહેવાથી સાત ધારણ સુધી શિક્ષણ આપનારી વિદ્યાલય સમજવી, અને ગ્રેજ્યુએટ કહેવાથી મેટ્રીકયુલેશન, પ્રીવિઅસ, ઇન્ટરમીજીએટ બધી પરીક્ષા તેની અંદર આવી ગઇ. હૅવીંજ રીતે દિગમ્બર કહીએ એટલે વસ્ત્રધારણની સામાન્ય શ્રેણિથી તે વસ્ત્ર છેડતાં સુધીની એટલે દિગ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
(૪૪) અર થતા સુધીમાં, બધી શ્રેણીઓને હેમાં સમાવેશ થાય છે. અંતિમ સાધ્ય જે નગ્નસ્થિતિ છે, તેને જૈનોએ “દિગમ્બર એવું નામ આપ્યું છે.” આ પ્રમાણે તેઓ ફલિતાર્થ કાઢે છે.
મહને તો લાગે છે કે–પાંગલે મહાશયે પિતાની સારી બુદ્ધિને વ્યય આ ઉપરનાં બે દષ્ટાન્તમાંજ કરી દીધું છે.
પહેલાં તે મહારે બતાવવું જોઈએ કે–મિ. પાંગલે “નગ્નાવસ્થા ” ને ઉંચી પાયરી ગણે છે, એજ હેમણે સત્ય વાતને શિરછેદ કરેલો છે. એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે નગ્નાવ
સ્થા ઉંચી હદ છે? અમારૂં તે હજુ પણ કહેવું છે કે-“સ્થવિરકલ્પ” અને “જીવન ” એવા બે ક વર્ણવેલા છે, એ બે કપમાં પણ સ્થવિરકલ્પજ મુખ્ય ગણેલે છે. જે જનકલ જ ઉત્તમ હતા તે શા માટે “જીનક૯પમાં રહેલા મુનિઓને કેવળ. જ્ઞાન ન થવું જોઈએ ? મ્હારે થતું તે નથી. એથી ચોકકસ સિદ્ધ થાય છે કે– જીનકક૫” અવસ્થા એટલી ઉત્તમ નથી કે, હેટલી સ્થવિરકલ્પ અવસ્થા ઉત્તમ છે. - મિ. પાંગલે આ સ્થળે મહાવીર સ્વામિનું દષ્ટાન્ત આપે છે, પરંતુ તેઓ મહા ભૂલ કરે છે. કેમકે મહાવીર સ્વામી કલ્પાતીત હતા. કપાતી તેની સાથે સામાન્ય વ્યક્તિઓને ઘટાવવી સર્વથા અનુચિત છે. અને જે તેમજ હોય તે મહાવીર સ્વામીએ તે કોઈ ગુરૂ પણ કહેતા ધાર્યા, તે શું આજકાલના મુનિઓ પણ તેઓનું અનુકરણ કરવા લાગી જશે? તીર્થકરને તે હેવે અતિશયજ છે કે–તેઓ વસ્વરહિત હોવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૫ )
પણ, કાઇ હેવી અવસ્થામાં દેખતા નથી. આજ કાલ કોઇ પાંગલે મહાશયના નગ્નગુરૂ બજારમાં નિકળે અને તેઓને તીર્થંકરની માકૅ, નગ્નાવસ્થામાં કોઈ ન દેખે તેા વિદ્યાવિજય, તીથંકરનુ આપેલુ હૃષ્ટાન્ત સાચુ માનવાને માટે તૈયાર છે. આ વાતને તેઓ કેમ ભૂલે છે કે–દિગચ્છરોના માનવા પ્રમાણે તે તીર્થંકરોને તા બહિર`ગ-યતિલિગના અભાવજ તાન્યેા છે. જુઓ હેને માટે ‘ પ્રવચનસાર ’ ની વૃત્તિમાં કહ્યું છે કેઃन विद्यते लिंगानां धर्मध्वजानां ग्रहणं यस्येति बहिરંગત્તિનિનામા સ્થતિ ”
આથી એ સિદ્ધ છે કે જીનેશ્વરાને અહિરા યતિલિગના અભાવજ છે.
-
એ તે ખરૂં છે કે—જેઓ સ્થવિર કલ્પમાં હતા, તે અમુક સમયને માટે ‘ જીનકલ્પ’ અવસ્થા સ્વીકારતા હતા, ૫२न्तु તે શા માટે? તપસ્યા કરીને પોતાનાં ચીકણાં કર્મોને મૃદુ ખનાવવા માટે. પરન્તુ તેથી તે અવસ્થા ઉત્તમજ હતી, એમ તે હતું નહિ. હેને માટે આ એકજ દૃષ્ટાન્ત બસ થશે. ધારો કે બે ઉમેદવારા · મેટ્રીકયુલેશન ’ની પરીક્ષા આ
પવાના છે, હેમાં એકે વિશેષ મહેનત ન કરી અને ઉત્તીર્ણતા પ્રાપ્ત કરી, જ્હારે બીજાએ અત્યન્ત પરિશ્રમ કરીને કેટલીક મુદતે ઉત્તીણતા પ્રાપ્ત કરી છે, તેા તેથી પેલા વધારે મહેનત કરીને પાસ થએલા ઉમેદવાર ઉત્તમ છે, એમ કાઇ પણ બુદ્ધિમાન્ કબૂલ કરી શકેજ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
આજ દષ્ટાન્ત સ્થવિરકલ્પ અને જનકલ્પ એ અવસ્થાએ ઉપર ઘટાવીએ. એક સાધુતે સ્થવિર કલપમાં રહીને જ પોતાનું ઈષ્ટસાધન કરે છે, મ્હારે એક બીજે સાધુ જનકલ્પમાં જઈ કેટલીક તપસ્યાઓ વિગેરે કરી આવે છે, ત્યારે કાલાન્તરે છેતાનું ઈષ્ટ સાધન કરે છે, તે તેથી તે જનકલ્પ અવસ્થાવાળે સાધુ વધારે શ્રેષ્ઠ છે, એમ તે કઈ દિવસ કહી શકાય નહિં. હાં ! સ્થવિરક૬૫ અવસ્થામાં કેવલ જ્ઞાન ન થતાં, જીનકલ્પ અવસ્થામાં જ કેવલજ્ઞાન થતું હતું, તે બેશક ! તે અવસ્થાને ઉત્તમ માનવાનું એક કારણ હતું. પરંતુ તે તે કઈ છેજ નહિં, એટલે જનકલ્પ અવસ્થાને શ્રેષ્ઠતમ માનવું ભૂલભરેલું છે. જનકલ્પ અવસ્થામાં કેવલજ્ઞાન નથી થતું, હેને માટે ઉત્ત
. Prણૂત્રવૃત્તિ, તથા પ્રવચનસાઢાવૃત્તિ વિગેરેમાં લખ્યું છે કે;–“તન જેવાકિમાવાઓ” અર્થાત્ તે જ ન્મમાં કેવલજ્ઞાનને પ્રતિષેધ હોવાથી મુક્તિ થતી નથી.
હવે મિ. પાંગલે મહાશયે આપેલા એજ ગ્રેજયુએટ અને હાઇસ્કુલના દષ્ટાન્તને ઉચિત રીતે ઘટાવીએ.
બેશક, ગ્રેજ્યુએટ કહેવાથી મેટીકયુલેશન, પ્રીવિઅસ અને ઈન્ટરમી એટ આ બધી પરીક્ષાઓ આવી જાય છે, અને હાઈ
કુલ કહી એટલે સાત ધોરણ સૂધી શિક્ષણ આપનારી વિ. ઘાલય સમજવી,” પરન્તુ આ બન્ને દષ્ટાન્ત કઈ કઈ અવસ્થાએમાં મુકવા જોઈએ, તેમાં મિ. પાંગલે મહાશયે ભૂલ ખાધી છે. અર્થાત્ પગલે મહાશય, ગ્રેજ્યુએટ સ્થાનાપન્ન અને હાઈShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
(૪૭ ) કુલ સ્થાનાપન્ન જનકલ્પ અવસ્થાને ગણે છે, પરંતુ આ એવી જ ભૂલ છે, જહેવી દિવસને રાત કહેવાની ભૂલ. તેજ બે દષ્ટાન્તને ઉલટાવવાથી વાંચકને હેની યથાસ્થિત અવસ્થા જણાઈ આવશે.
ગ્રેજ્યુએટ અને હાઈસ્કુલના સ્થાનાપન્ન, વિરકલ્પને ગણવો જોઈએ. હારે તેથી નીચા દરજજામાં જીનકલ્પને ગણવે જોઈએ. એ ખરૂં છે કે–ગ્રેજ્યુએટ અવસ્થાને ઉંચે દરજજો ગણવાનું કારણ એ છે કે હેની અંદર, નીની કલાસો કરતાં જ્ઞાન અધિક હોય છે. હાઇસ્કુલને ઉંચા દરજજાની સ્કૂલ ગણવાનું કારણ એ છે કે-હેની અંદર અધિક જ્ઞાન અને પાય છે. હેવીજ રીતે સ્થવિરક૯પ અને જનકલ્પ એ બે અવસ્થાઓમાં તેની અંદર જ્ઞાન અધિક મળતું હોય તહેને શા માટે ઉંચે દરજો ને ગણવું જોઈએ? બેશક ગણવા જોઈએ. અને હારે એમજ નિશ્ચય થયું તે પછી, તે અનુસાર તે
વિરકલ્પજ ઉંચે દરજજે એટલે ગ્રેજ્યુએટ અવસ્થા છે. અને જનકલ્પ, તેથી નીચેની અવસ્થા એટલે હલકે દરજજે છે. કેમકે સ્થવિર કમ્પની અંદર ચાદપૂર્વ સુધીનું જ્ઞાન હોય છે, હારે જનકલ્પમાં વધારેમાં વધારે કંઈક ન્યૂન દશ પૂર્વ જેટલું શ્રતજ્ઞાન થાય છે. હેને માટે જુઓ વિશેષાફિચવામાન્ય” પૃષ્ઠ ૧૪ની ચેથી લાઈનમાં લખ્યું છે કે – ___“ जिनकल्पिकस्य तावजघन्यतो नवमस्य पूर्वस्य तृतीयमाचारवस्तु, उत्कर्षतस्त्वसम्पूर्गानि दशपूर्वाणि श्रुतं भवति"
હેવી જ રીતે કેવલજ્ઞાન પણ જીનક૯પ અવસ્થામાં જ ન થતાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
(૪૮ ). વિકલ્પ અવસ્થામાં જ થાય છે. વિગેરે દરેક રીતિથી રથવિકલ્પ અવસ્થા, જનકલ્પ અવરથા કરતાં સર્વથા ઉચે દરજે છે, એમાં લગાર પણ મી મેખ જેવું નથી.
આગળ ચાલતાં મિ. પાંગલે દશમા પૃષ્ઠમાં “કલ્પસૂત્રમાં દિગમ્બર માટેનો પુરાવો” મહાવીર સ્વામીનું નામ લઈ આપે છે. પરતુ હે જવાબ તે હું પહેલાં જ આપી ગયે છું કે-મહાવીરસ્વામી કલ્પાતીત છે, માટે તેઓની સાથે અન્ય સામાન્ય વ્યક્તિને ઘટાડી શકાય નહિં.
અગીયારમા પૃષ્ઠમાં પાંગલેખ કહે છે કે—“ કારણ કે મને હામુનિ થતી વખતે મહાવીર દિગમ્બર થયા હતા.”
બિલકુલ જૂઠી વાત છે. મહામુનિ થતી વખતે મહાવીર સ્વામીએ દિગમ્બર વૃત્તિ ધારણ કરી જ નહોતી. “એકવર્ષથી અધિક તેઓએ દેવ દુષ્ય વસ્ત્ર રાખ્યું હતું ! આ વાતને પગલે મહાશય કેમ ભૂલી જાય છે? મહાવીર સ્વામી તે શું? દરેક તીર્થકર દિક્ષા ગ્રહણ વખતે વસ્ત્ર રાખે છે, તે માટે વિશેષાવથ ની ટીકાના ૧૦૨૨મા પૃષ્ઠમાં લખ્યું છે કે –
દવે વિ વિદ્રા વિજયા વિનવા વરવીf ” અર્થાત્ ચે વિશે તીર્થકર એક વસ્ત્ર સાથે નિકળે છે આથી અધિક પ્રમાણુ મિ. પાંગલે મહાશય શું માગશે ?
વાંચકેએ જોયું હશે કે–મહારા પ્રથમના લેખમાં મહે શિવપુરાણના ૨૧ મા અધ્યાયનના ચાર કલેકે, જહેની અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
(૨૯) શ્વેતામ્બર જૈન સાધુઓનું વર્ણન કરવામાં આવેલું છે, ટાંકી બતાવી તામ્બરની પ્રાચીનતાને પુષ્ટ કરેલ છે.
આ શ્લોકમાં આપેલું વર્ણન, “વેતામ્બર સાધુઓનું નહિં, દિગમ્બર સાધુઓનું છે એમ કહેવાની કંઈ પણ બારી તેઓને ન મળી, હારે શ્રીમાને એક બીજીજ કરત ઉભી કરી. અને તે એજ કે શિવપુરાણને જ અર્વાચીન બતાવી આપ્યું. હેની પુષ્ટીમાં તેઓએ “આર્યધર્મ' નામના માસિક પુસ્તકમાં આવેલા પુરાવા રજુ કર્યા છે. | વાંચકેએ આ વિષયને લગાર બારીકાઈથી વાંચો. મિ. પાંગલે મહાશયે હે પુરાવાના ઉતારા આપ્યા છે, હેમાને પહેલે આ છે ––
(૧) પિરાણિક મંડળીએ જેનલના આદિ અને ઉત્તર પુરાણ માફક અઢાર પુરાણ અને અઢાર ઉપપુરાણો બનાવ્યાં.”
આ પ્રથમ પુરાવા ઉપર આપણે એ વિચાર કરવાને છે કેવેતામ્બરેમાં આદિ કે ઉત્તર પુરાણ છે નહિં, દિગમ્બર આ. મનાયમાં છે, એટલે એમાં તો કંઈ કહેવા જેવું છેજ નહિં કે, મિ. પાંગલે મહાશયના કહેવા પ્રમાણે પિરાણિક મંડળીએ દિગમ્બર પુરાણોનું અનુકરણ કર્યું છે.
હવે હેની ઉપરના પરામાં તે શ્રીમાન સાફ કથન કરી ગયા છે કે “કારણ કે અર્વાચીન પુરાણ કર્તાઓએ જૈનધર્મનું વર્ણન કરતાં કંઈ કંઈ તાબર સાધુનું જ વર્ણન કર્યું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
રાવા ઉપરાણ છે ધ છેજ *
Page #54
--------------------------------------------------------------------------
________________
( ૫૦ )
આ ઉપર આપણને એ સમીક્ષા કરવાના અવકાશ મળે છે કે યદ્ઘિ દ્વિગમ્બરોના પુરાણેાનું અનુકરણ કરી તૈારાણિક મંડળીએ પુરાણેાની રચના કરી હોય, તે શા માટે તેઓ જૈન ધર્મના ઉલ્લેખ કરતાં શ્વેતામ્બર સાધુઓનુ જ વ ન કરે ? તેઆને તા દિગમ્બર સાધુઓનુ જ વર્ણન કરવાના પ્રસગ રહેલા છે, કેમકે દિગમ્બરાનાજ પુરાણેાની માફક (પાંગલેના કહેવા પ્ર માણે) તેઓ રચના કરે છે. આથી મિ. પાંગલે મહાશયના કથન અનુસારજ એ સિદ્ધ થાય છે કે પારાણિક મ’ડળીએ દિગમ્બ નાં આદિ અને ઉત્તરપુરાણની માફ્ક રચના નથી કરી, પ્રત્યુત દિગમ્બાએજ, તે પારાણિક મડળીનાં રચેલાં પુરાણા ઉપરથી રચના કરી છે.
આર્યધર્મ' માસિકના હે ઉતારા પાંગલે મહાશયે આપ્યા છે, ત્યેના બીજો ઉતારા એમ કહે છે કે~
“ભાજ રાજાની પછી દોઢસા વર્ષે વૈષ્ણવ મતના પ્રારભ થયા. કજર જાતમાં શઢ કાપ મનુષ્ય પેદા થયા. તેણે આ મતના થોડાક પ્રચાર કર્યો. પછી ચડાળકુળના મુનિવાહન અને યવનકુળના યાવનાચાર્ય થયા, તેમણે આ મત ફેલાવવા ઘણીજ ખટપટ કરી. પછી ચોથા બ્રાહ્મણ કુળના રામાનુજ થયા, તેણે આ મત ઘણૈાજ ફેલાયે. શૈવાએ શિવ પુરાણુ વિગેરે બનાવ્યાં.'
ખેર ! આ બધી રામાયણની આપણને કઇ પણ જરૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
(પી. ) નથી. પરંતુ હારે એ વિચારથી દૂર ભાગવું ન જોઈએ કે-- પ્રણવ મતને પ્રારંભ હારે થયો?’ - “આર્યધર્મ ને હે ઉતારે ઉપર ટાંકવામાં આવ્યા છે, ત્યેની અંદરથી મનના તરગે સિવાય, વૈષ્ણવધર્મની અર્વાચીનતાના સંબંધમાં કઈ પણ પ્રમાણ આપણે મેળવી શક્તા નથી. એમ પણ બતાવવામાં નથી આવ્યું કે તેઓ આ વાતને શા આધારે લખે છે ? તે પછી એક માસિક પુસ્તકની અંદર આવી કલ્પના આવી, તેથી હેને સાચી માની લેવાનું સાહસ, મિ. પગલે સિવાય બીજું કેણ કરી શકે? હાં ! હેની અંદર કોઈ પ્રબળ પ્રમાણ આપ્યું હતું તે બેશક ! થોડા વખતને માટે હેની સમીક્ષા કરવાને પ્રસંગ લેવાની જરૂર પડતે, પરન્તુ ઠીક છે, મને આ પ્રસંગે એક મિસાલ ( દીન્ત ) યાદ આવે છે.
એક વખતે એક બાદશાહે પિતાના નેકરેને કહ્યું – જૂઓ, શિયાળી રાત્રે કેમ રૂદન કરે છે, નેકરેએ કહ્યાં મહારાજ ! તે શિયાળી રાત્રે ટાઢે મરે છે, કેમકે તેઓની પાસે કંઈ વસ્ત્ર નથી. બાદશાહે કહ્યું, ઠીક ! આજે દશહજાર રજાઈઓ ખરીદી, દરેકને એક એક આપી દેજે. નેકરેએ કહ્યું –બહુ સારૂં હજૂર! આજ્ઞા પ્રમાણે થઈ જશે.”
નેકરે જાણે છે કે-આ બાદશાહની બેવકૂફી છે, પરંતુ શા માટે તેઓ ખરી વાત બાદશાહને સમજાવે? હેમાં તે પિતાનાજ મનમેદક ઉડવાના હતાને ! બસ, એજ દષ્ટાન્ત મિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) પાંગલે મહાશયના વિષયમાં ઘટે છે. પાંગલે મહાશય એમ તે સહજ સમજી શક્યા હશે કે- આર્યધર્મ ” ના પુરાવા બિલકુલ બિનપાયાદાર અને પ્રમાણ વિનાનાજ છે. પરંતુ પાકકે જાણતા હશે કે–ભાવતું હોય ને વૈદ્ય કહે, તે પછી શા માટે ખુશી થવામાં ન આવે ? તેજ પ્રમાણે પાંગલે મહાશયે તે આ પ્રમાણને પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવાનું નાવ તે શું? એક હેટ સ્ટીમર જ સમજી લીધી.
આ પ્રસંગે વૈષ્ણવ સમ્પ્રદાય, આજને નહિ પરતુ લગભગ બે હજાર વર્ષોથી પહેલાને' છે, આ વાતને સિદ્ધ કર. નાર એક નેટ “ જુલાઈ, સ. ૧૯૧૩ ની “ a”માં નિક ળી છે, હેને કિચિત ભાગ અહિં ઉત કરૂં છું –
“ રૂરી ના શાનો, વેતવા નવી પ્રશ્ન વરે ટી ઘર “
રાજન' નાપા રત્તમ વર હૈ ફુલ पर एक अति प्राचीन लेख उत्कीर्ण है, जो पहले सेंदुरसे ढका हुआथा। इसका भावार्थ यह है:--
___ "यह वासुदेवका गरुडध्वज विष्णुभक्त हीलियो डारस (Heliodaras) થી ગાજ્ઞાસે રાજા | ર૬ વર મર્થાત પ્રા (Jonian greek) થા | “ ૩જે પિત્ત નામ વિત (Dion) થા વહ તક્ષશિકા (રાપિug ) રદ્દ વાછા થા | પાના નંઢીડ (Antalkidas) I વન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૫૩ )
(ઈonian greek) ટૂર થા, પ્રતિનિધિ ફોર વદ ના માનभद्रके पास उसके राज्यके चौथे सालमं आयाथा। * *
___ इस शिलालेखसे यह भी सिद्ध है कि-वैष्णवसम्पदाय, कोई नवीन कल्पना नहीं, परन्तु दो हजार वर्षों से भी वह વિજ પુરાની હૈ”
આ ઉપરના સપ્રમાણ લેખથી વાંચકે જોઈ શકયા હશે કે વૈષ્ણવ સંપ્રદાય અર્વાચીન છે એમ કહેવાને જ ઘટાટોપ મિ. પાંગલે મહાશયે કરેલ છે, તે સરાસર જઠે અને બિનપાયેદાર છે. તેઓના ઘટાટોપે ખરેખર “ઢમઢોલ માહે પિલ” ની નકલ કરી છે, હારે એમજ છે તે પછી તેઓનું “વાસ્તવિક રીતે “આ પુરાણ નહીં, પણ નવીન ગ્રન્થ છે,”... .. ઈત્યાદિ કથન, સત્ય વાતનું ખૂન કરનારજ છે, એમ કહેવું કોઈ પણ રીતે અયુક્તિ ભરેલું કહી શકાશે નહિ.
મહેને અત્યન્ત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે–હે પિોઈન્ટને જવાબ હે મહારા પ્રથમના લેખમાં બખૂબી આપે છે, તેજ પિઈન્ટને ઝંડો મિ. પાંગલે મહાશયે પિતાના ટેકટમાં ઉઠાવેલ છે. શું તેઓએ પાનાં ભરવામાં જ પ્રાચીનતા માની લીધી હશે કે? ખેર, ગમે તે હો, મહારે તે કારણને જવાની કંઈ પણ જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
મહાભારતાના જ્યે ફકરાનો જવાબ મ્હે' મ્હારા લેખમાં આપ્યા છે તે આ છેઃ
" साधयामस्तावदित्युक्त्वा प्रातिष्ठतोत्तङ्कस्ते कुण्डले गृहीवासोsor पथि नग्नं क्षपणक पागच्छन्तं मुहुर्मुपुर्दृश्यमानमदृश्यमानं च "
હવે આ વાકયમાં ‘¬' શબ્દ દેખવાથીજ દિગમ્બરા - તાની પ્રાચીનતા સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પરન્તુ હું પહેલાં નાજ લેખમાં બતાવી ગયા છું કે-જીનકલ્પીસાધુ તે વખતે માદજ હતાં અને આ પ્રસ`ગ તે જીનકલ્પી સાધુએ માટેના છે. દિગમ્બરો નગ્ન” શબ્દથી દિગમ્બર સાધુને ગણે છે, પ રન્તુ આ મેાટી ભૂલ છે. હે વ્યાસજીએ શિવપુરાણમાં વેતામ્બર સાધુઓનું વર્ણન કર્યું છે, તે મહાભારતમાં દિગમ્બર સાધુએનુ વર્ણન કરે, તે સ`ભવી શકેજ નહિ, કેમકે તે સમયમાં તે દ્વિગમ્બરનું નામ નિશાન પણ ન્હોતુ. ખેર ! આ ઉપર બીજો પણ એક વિચાર ઉદ્ભવે છેઃ——
તે સમયમાં સાધુમાત્રને પણુક કહેવામાં આવતા હતા. જ્હારે ક્ષપણક કહેવાથીજ સાધુના એધ થઈ જાય છે, તે પછી 'નન' શબ્દ આપવાની શી જરૂર હતી? નગ્ન વિશેષણ આપ્યુ છે, તેથીજ મેં સિદ્ધ થાય છે કે-તે વખતે વસ્ત્રધારી મુનિએ અવશ્ય હતા. હારે સ્થવિર કલ્પી ' અને ‘જીનકલ્પી' આ બે અવસ્થા શ્વેતામ્બરાની માન્યતા પ્રમાણે સિદ્ધજ ઠરે છે, એમાં લગાર મીનિમખ જહેવું રહેતું નથી.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
(૫૫) હવે મિ. પાંગલે મહાશયની એક ઔર કરતૂત તપાસીએ. મિ પગલે મહાશય, પૃઇ ૧૩ માં હિન્દુધર્મશાસ્ત્ર ભાગવતને એક પુરાવે આપી, પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવામાં ફૂલ્યા સમાતા નથી. પરંતુ તેઓ એ વાતને કહુ સમજે છે કે હું આ પુરા આપવામાં કેટલી ભૂલ કરું છું? તેઓની ભૂલ હું બતાવું, તે પહેલાં, હેમણે આપેલો ભાગવતને ફકર અહિં ઉદ્ધત કરે ઉચિત સમજું છું. તે ફકર આ છે –
"एवमनुशास्थात्मनान्स्वयमनुशिष्टानपि लोकानुशायनार्थ महानुभावः परमसुहृद् भगवानृषभोपदेश उपशमशीलानां उपरतकर्मणां महामुनीनां भक्तिज्ञान-वैराग्यलक्षणं पारमहंस्यधर्ममुपशिक्ष्यमाणः स्वतनयशतज्येष्ठं परमभागवतं भगवज्जनपरायणं भरतं धरणिपालनायाभिषिच्य स्वयं भवनरवोर्वरितशरीरमात्रपरिग्रह उन्मत्त इव गगनपरिधानः प्रकीर्णकेश आत्मन्यारोपिताहवनीयो ब्रह्मवर्तात्यवत्राज।" - હવે આ ઉપર્યુક્ત કથનમાં આવેલ “ જિન” શરૂ
બ્દને આગળ ધરી, તેઓ એમ કહેવા માગે છે કે “ઋષભદેવ ગગનરૂપી વસ્ત્રને ધારણ કરી અર્થાત્ દિગમ્બર બનીને પિતાના કર્તવ્યને વિચાર કરતા બ્રહ્મવર્તમથી નિકળી પડયા.”
શું આ તેની યુક્તિ કઈ પણ પ્રકારના મહત્વને સ્થાપિત કરે છે? હરગિજ નહિં. જહેશે માલ-ખજાનાને છોડ, પુત્રપરિવારને છે, અને સારા રાજ્યપાને છે, હેના માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
(૫૬) એક વસ્ત્ર “ગગન પરિધાન રૂપજ લેખાય, તે હેમાં શું આ શ્ચર્ય ? હું પહેલાંજ બતાવી ગયો છું કે- વ વવશ્રેજ નિયા લિવર ૨૩ઘેલ' અર્થાત વીશે તીર્થંકરે એક દેવ દૂ સહિત સાધુ અવસ્થા સ્વીકાર કરે છે. તો આવું એક દેવ દય માત્ર હોવાથી તેઓને “ગગનપરિધાન' એવું વિશેષણ આપવાથી, કંઈ એમ ન કહી શકાય કે તેઓએ નગ્નાવસ્થા રીકારી. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે-હેમ કેઈ માણસ કેવલ ધોતીયું પહેરીને નદીમાં ઉતર્યો હોય, પરંતુ તે એમજ કહે છે કે–ભાઈ ! મહારે નદી ઉતરવા માટે બધાં વસ્ત્રો કાઢી નાખવાં પડયાં. હેવીજ રીતે કોઈ માણસે ધોબીને વસ્ત્ર છેવા આપ્યા હોય, અને જે કે હેને પહેરવાને અમુક વસ્ત્રો હેય છે, પણ તે તગાદ (ઉઘરાણી) કરતી વખતે એમજ કહે છે કે–ભાઈ ! કપડાં જલદી આપે, ઉઘાડા ફરવું પડે છે.
આ એક વ્યાવહારિક ભાષા છે. તેથી એમ સિદ્ધાન્ત કાઠી લેવાને નથી જ કે તેઓ નારાજ ફરે છે. અને હેવીજ રીતે કષભદેવ જેવા રાજરાજેશ્વર, સાધુ અવસ્થા સ્વીકાર કરે અને તેઓની પાસે એક દેવ ષ્ય માત્ર હોય, તે તેઓને માટે “ગગનપરિધાન ” કહેવું લગાર માત્ર પણ ખોટું નથી. આજકાલ પણ જુઓ-કેઈ સાધુ થાય છે, ત્યારે હેને માટે કે એમજ કહે છે કે ધન્ય છે, ફલાણાને છેકરે બધું છોડી સાધુ થઈ ગયે.” આથી શું હે દુનિયાભરની ચીજો છેડી દીધી ?
બધું ” કહેવાથી ખાવું-પીવું-બેસવું-ઉઠવું-સુવું-ઘે મુહપત્તિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
(૫૭ ) પાત્ર–વસ્ત્રા અને શરીર વિગેરેને પણ ત્યાગ કરી દીધો? કદાપિ નહિં. ડારે “ ગગનપરિધાન' શબ્દથી “ નગ્નાવસ્થાને સ્વીકાર ” કહેનાર મિ. પાંગલે મહાશયની બુદ્ધિને મુબારકબાદી આપ્યા વિના કેમ રહી શકાય ? આ સિવાય ઉપર્યુક્ત ભાગવતના ફકરામાં આવેલા પરમહંસ ધર્મ ને અર્થ પગલે મહાશયે બ્રેકેટમાં “દિગમ્બરમત' કર્યો છે, પરંતુ આ કયા કેશની ટાંગ તેડી, એ બતાવ્યું હતું તે વધારે સારું હતું.
આ પરામર્શ ઉપરથી વાંચકે સમજી ગયા હશે કે-મિ. પાં ગલે મહાશયને કઈ સ્કૂલ યુક્તિ, પિતાની પ્રાચીનતાના વિષયમાં નથી મળી આવી, ત્યારે તેઓએ ‘’ શબ્દની કે “નગ્ન અર્થને કહેવાવાળા શબ્દોની જ ડાઢી ખીંચવામાં, પોતાના સમયને વ્યય કર્યો જણાય છે. “બુદ્ધિને વ્યય કર્યો છે એમ કહે. વાનું સાહસ હું તે કરી શકું જ નહિ; કેમકે “નગ્ન અર્થને કહેવાવાળા શબ્દને શોધી કાઢવામાં બુદ્ધિને એટલી તકલીફ નથી પડતી, હેટલી કે યુક્તિઓનું ખણ્ડન કરવામાં યા નવાં પ્રમાણેને શોધી કાઢવામાં પડે છે.
આ તે શું ? ભાગવતના સંબંધમાં તે હું બીજું પણ પ્રબલ પ્રમાણ આપવાને સમર્થ થાઉં છું.
પ્રસ્તુત ભાગવત વ્યાસજીનું નહિ, પરંતુ અર્વાચીન
પદેવ નું બનાવેલું છે, એમ “પુરાણ તત્ત્વપ્રકાશમાંથી મળી આવે છે. પુરાણ તવપ્રકાશના પ્રથમ ભાગના દશમા પૃષ્ઠમાં લખ્યું છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
(૫૮) " इसके उपरान्त ज्ञानेश्वर मिश्रने जो गीताकी टीका बनाई है उसमें उन्होंने १२७२ शकाब्दमें हेमाद्रिका होना सिद्ध किया है । और उन्हींक समयमें पण्डित बोपदेवजी हुए, जिनोंने राजा सचिव हेमादिको भागवत सुनाइ थी । इससे प्रत्यक्ष प्रकट होता है कि-भागवतको बने बहुन थोडे दिन हुए।"
, “પુરાણતત્ત્વ પ્રકાશ ના કર્તા તો ભાગવતને જ અર્વાચીન ગણે છે, કહે, હવે મિ. પાંગલે મહાશય, શિવપુરાણના દષ્ટાન્તની માફક આને પણ સાચું નહિં માને કે ? અમારે માટે તે ભાગવતના સંબંધમાં બન્ને યુક્તિઓ લાભદાયક છે, પરંતુ દિગમ્બર ભાઈઓ, ભાગવતના ઉપર્યુક્ત વાક્યને ઉદ્ધત કરી, અઢી ચાવલની ખીચડી પકાવવા કોશિશ કરે છે, તે તે કઈ રીતે સિદ્ધ થાય તેમ છેજ નહિ.
મિ. પાંગલે મહાશયે પિતાના ટેકટના પંદરમા પૃષ્ઠમાં, પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે એક જબરદસ્ત પ્રમાણ આપ્યું છે, ખરેખર આ પ્રમાણે તે દુનિયાભરના પ્રમાણોના કાન કાપી લીધા. જો કે આ તેઓના પ્રમાણના બદલામાં તે તે ટ્રેકટના વાંચનારાઓએ સ્વયં વાંચતી વખતે પાંગલે મહાશયની અક્કલની પરીક્ષા કરી લીધી હશે; તે પણ હારે તે હેને જવાબ આપવો જ જોઈએ.
પાંગલે મહાશય કહે છે કે –“કરૂઠી જોઈએ તે જેનના દેવ નાગા” એ વાત બધા ભારતવાસીઓની જાણમાં છે........... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) શ્વેતામ્બરના દેવ જે ન હેતા, તે લોકમાં કહેવાતી રૂઢી કયાંથી આવી?”
ટૂંકામાં જવાબ તે એટલે જ હેઈ શકે કે-આ રૂઢી આવી દિગમ્બરેના દેવ નાગા દેખ્યા હોથી. એવું કેણ કહી શકે કેઆ રૂઢી કવેતામ્બરેના દેવ નાગા હતા, તે ઉપરથી આવી? તા
મ્બરેના દેવ નાગા હતા પણ નહિં, અને એ પણ નહિં. અને જે આ રૂઢી કતાબના દેવ ઉપરથી જ પ્રચલિત થઈ હય, તે હારે કહેવું જોઈએ કે–વેતામ્બરેના મંદિરમાં જતાં અન્ય દર્શનીઓ અચકાય છે, કે દિગમ્બરના મંદિરમાં જતાં? હેની તપાસ કરે. તપાસ શી કરવી છે, બનારસ-લખનૈ વિગેરે સ્થળોએ ડારે દિગમ્બરની રથયાત્રા નિકળે છે, ત્યહારે હેની અંદર કોઈપણ હિન્દુધર્માનુયાયી શામેલ થતું નથી, એટલું જ નહિં પરંતુ મહેં પ્રત્યક્ષ એ વાતને અનુભવ કર્યો છે કે-લખનૌમાં તે દિગમ્બરની રથયાત્રા હોય છે, તે દિવસે કુલ બજાર બંધ રહે છે, બલકે સાંભળવા પ્રમાણે મુસલમાને પણ દુકાને બંધ કરે છે. અને તે જ શહેરમાં વેતામ્બરની રથયાત્રા કે વરઘેડે નિકળે છે, હારે કુલ્લ બજાર ખુલે રહે છે અને લેકે ઉત્સાહપૂર્વક હેમાં ભાગ પણ લે છે. બલકે બનારસમાં તે અન્યદર્શ નીને ભગવાનની પાલખી ઉઠાવતાં અને પિતાનાં મકાને ઉપરથી પુષ્પ વડે ભગવાન ને વધાવતાં પણ હે જોયા છે. પાઠક! વિચાર કરી શકશે કે, મિ. પાંગલેનું કથન કેટલું બધું
જૂડથી ભરેલું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
( 80 )
ઉપર્યુક્ત કથનથી એ તે ચાક્કસ જણાઇ આવ્યું કે આ તા રૂઢી દિગમ્બર-દેવમૂર્તિ ઉપરથીજ પ્રચલિત થઈ છે. હવે કદાચ દિગમ્બરે એમ કહેવા માગતા હોય કે
“ જૈનના દેવ નાગાછે, આ રૂઢી દિગમ્બર મૂર્તિ ઉપરથી પ્રચલિત થઇ છે, તેથી અમેજ પ્રાચીન છીએ ” તે તે પણ ખાટુ જ છે. ખરૂં જોવા જઈએ તેા આ રૂઢીથી તેઓની પ્રાચીનતા સિદ્ધ નથી થતી, પરન્તુ તેઓ જૈન ધર્મને કલંકભૂત થયા છે ઃ આ વાત સિદ્ધ થાય છે. કેમકે વ્હારથી તેઓ મૂર્તિને નગ્નાવસ્થામાં રાખવા લાગ્યા, ત્યારથી આ લેાકેાક્તિ પ્રચલિત થઇ છે. આ લેાકેાક્તિ કઇ શાસ્ત્ર પ્રતિપાદ્ય નથી. આવીજ એક ખીજી પણ લોકોક્તિ નૈના žાં ' એ પ્રમાણેની ચાલી આવે છે, અને તે કેક્તિ સ્થાનકવાસી ( ઢૂંઢીયા ) સાધુએ ઉપરથી ચાલેલી અનુભવાય છે. કેમકે ઢુંઢીયા સાધુએને કેટલાક વ્યવહાર, નિદાને પાત્ર ખને, વ્હેવા હાય છે. હવે શું આ લેાકેાક્તિ ઉપરથી ઢૂંઢીઆએ એમ કહી શકે ખરા કે “નના ઝેચ્છા' આ લેાકેાક્તિ અમારા ઉપરથી ચાલે છે, માટે અમે પ્રાચીન છીએ. '' કદાપિ નહિ હેવીજ રીતે દિગમ્બર ભાઈએથી પણ, તે લોકોક્તિના આધારે પાતાની પ્રાચીનતા સિદ્ધ કરી શકાય તેમ નથી. આવીજ લેકેક્તિ ઉપર મ્હારા ખુશમિજાજી મિત્ર સાથે મ્હારે એક વખતે વાતચીત થતી હતી, તે વખતે હેમણે મ્હને કહ્યું કેઃહશે કે- મ્હારે ઘરમાં
.
“ હુમને એ વાતનો અનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
(
૧ )
કુતરૂં પેસતું હોય છે, ત્યહારે હેને “હટ સરાવગી (દિગ
મ્બર)' એમ કહીને હાંકવામાં આવે છે, અને આ પ્રમાણે હું ઘણાઓના મુખેથી સાંભળું છું, તેથી માલૂમ પડે છે કે આ લેકેતિ ઘણા કાળથી ચાલી આવતી હોવી જોઈએ, અને જે તેમજ હેય તે શું દિગમ્બર ભાઈઓને ગ્રામશાર્દૂલેની સાથે કંઈ સંબન્ધ હશે કે ? ” - હારે તે વખતે સ્પષ્ટ કહેવું પડ્યું કે નહિં, આ હમારી મોટી ભૂલ છે. શું લોકક્તિ ઉપરથી એમ કહી શકાય કે ? અને તે શું સંભવિત છે કે?
આવીજ લોકક્તિ “ જૈન નાસ્તિવ ' એ પ્રમાણેની પણ ચાલે છે. શું આ લેકોક્તિને કોઈપણ બુદ્ધિમાન સાચી માની શકશે ? કદાપિ નહિ. જેને શું આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક અને મોક્ષ આદિ પદાર્થોને નથી માનતા કે હેથી તેઓ નાસ્તિક કહેવાય? કહેવું જૈનોના ગ્રન્થમાં ઉપર્યુક્ત પદાર્થોનું સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે, હેવું કેઈપણ દર્શનમાં જેવામાં આવતું નથી. વેદમાં બતાવેલી હિંસા આદિ નિઘકાને જેને એ ન માન્યાં, એટલે તેઓને “નાસ્તિક ” નું ટાઈટલ આપી દીધું, આ તે કેવલ ડ્રેષબુદ્ધિનું જ પરિણામ છે, અને દ્વેષ બુદ્ધિથી ચાલેલી લેક્તિઓ પ્રમાણભૂત હોઈ શકે જ નહિં. યદિ
જેના દેવ નાગા ” આ લેકેતિને આગળ ધરી દિગમ્બર ભાઈએ પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવાનું બીડું ઝડપતા હોય, તે મહારે કહેવું જોઈએ કેન્દ્રના નાસ્તિવ એ લેકેતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
પણ સાચી માનવાનું, દિગમ્બરભાઇએ સાહસ કરશે ખરાજ ને? પરન્તુ નહિં, આવી લાકોક્તિએ ઉપરથી અમુક એક ધારણ આંધવું, એ તે અસત્ય વાતને ખરીદી લેવા ખરાખર છે.
હવે પૃષ્ઠ સેલમામાં મિ. પાંગલે મહાશયે, શ્વેતામ્બરાની ઉત્પત્તિ દુષ્કાલના વખતમાં તાવી છે. પરંતુ હારા પ્રથમના લેખમાં બતાવેલી દિગમ્બરાની ઉત્પત્તિની વાતને, તેઓ ગાયમજ કરી નાખે છે, અર્થાત્ ઉડાવીજ દીધી છે. શ્વેતામ્બરીની ઉત્પત્તિની જે રામકહાણી શ્રીમાને ચીતરી છે, હેમાં કઈ પણ પ્રમાણિકતાની વાત નથી. નિદાન તેઓએ કંઇ પણ પ્રમાણ આપ્યુ નથી. આ સિવાય તેઓનુ આ લખવું:—શ્વેતામ્બરી ભાઇઆના કરતાં, શ્વેતામ્બરી સાધુએજ વધારે હઠ કરનારા હાય છે, અને તેઓ ન્યાયની કોઇ પણ વાત એકદમ માનતા નથી.” ખિલકુલ મૂર્ખતા કે દ્વેષ ભરેલુ છે. હેમાં તે પ્રમાણ ‘લાલન અને સાધુઓના ઝઘડા થયા હતા,' તે બતાવે છે.
ખરેખર મિ. પાંગલે મહાશયે પોતાની સ્વચ્છન્દતાને સારા અનુભવ અહિ જ આપી દીધા છે. શ્વેતામ્બર સાધુઓને અને લાલનને કયા વિષયમાં ઝગડા થયા હતા ? વિગેરે કથા કહેવાની અહિં કંઇ પણ જરૂર જોતા નથી, પરન્તુ એટલું જરૂર કહીશ કે, શાસન શુભેચ્છક મહાત્માઓ, કાઇપણ શખ્સને શાસ્ત્ર વિરૂદ્ધ કલ્પના કરતાં, શાસન વિરૂદ્ધ કાર્ય કરતાં અટકાવ કરે અથવા શિક્ષા કરે તા તેઓને હઠ કરનારા કે ન્યાયની વાતને નહિં માનનારા કહેવું એ કેટલું બધું પાપી કામ કડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૬૩ )
શકાય ? પરન્તુ ઠીક છે, નિર્નાથ દિગમ્બર સમ્પ્રદાયની અંદર હેમ લેાકેા મનમેદિક ઉડાવે છે, લ્હેમ શ્વેતામ્બર સમ્પ્રદાયની અંદર પણ મુનિરાજો, લેાકેાને મનમાદક ઉડાવવા દે તા જરૂર, મિ. પાંગલે મુનિરાજોની તારીફ (સ્તુતિ) કરે. પરન્તુ મિ. પાંગલે મહાશયે આ વાતને પોતાના અંતઃકરણમાં બરાબર કોતરી રાખવી જોઇએ કેઃ—વેતામ્બર આનાય, દિગમ્બર આમ્નાય જેવા અગુરવા (ગુરૂવિનાનેા) નથી, શ્વેતામ્બરોની અંદર હજી શાસન પ્રિય મહાત્માએ મોજૂદ છે, અને જ્ગ્યાં સુધી તેની વિદ્યાનતા છે, ત્યાં સુધી તેએ શાસ્ત્રવિરૂદ્ધવર્તન કરનારાઓની અને ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારાઓની સ્ફામે પડવાના, પડવાના ને પડવાના. ચાહે તે મહાત્માઓની લેાકા સ્તુતિ કરે યા નિદા પરન્તુ તે બદલ અમારા પાંગલે મહાશયને શામાટે પેટમાં ત થતું હશે ? તે કઇ સમજી શકાતું નથી. યાદ રાખવું જોઈએ કે શ્વેતામ્બર સાધુએ હઠ કરનારા નથી, કિન્તુ સાચી વાતને જાહેર કરનારા છે.
· મિયાની ચાંદે ચાંદુ ' જહેવું કરે, તે શ્વેતામ્બર સાધુઓ સત્યગ્રાહી ગણી શકાય, આ પણ કેવો ન્યાય ? દિગમ્બરોની અસત્ય વાતને શ્વેતામ્બર સાધુએ ન સ્વીકાર કરે અને હેતુ ખણ્ડન કરે, તે તેથી શું તે દુરાગ્રડી થઈ ગયા કે ? ભાઈ! દુરાગ્રડી કે અન્ધશ્રદ્ધાળુ તા હમારા જેવા દિગમ્બરભાઇઆજ છે કે–જેઓને અનેકાનેક પ્રમાણેાથી એ વાત સિદ્ધ કરી આપીએ છીએ કે ‘દિગમ્બરા અર્વાચીન છે,' તે છતાં પિયા શિરે
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
તે મ ર ી ૪ ” ની માફક ભૂલને સ્વીકાર કરી સત્યવાતને માનતા નથી,
પ્રિય પાઠક ! એ તે સૈા કોઈ સ્વીકાર કરી શકશે કેમનુષ્ય માત્રની ભૂલ હમેશાં થતી આવે છે. એક સમયમાં માણસના જહે વિચારે હોય, તે બીજા સમયમાં બદલાઈ જાય છે. અને હેવીજ રીતે અમુક વિષયમાં હાં સુધી પિતાને વિશેષ અનુભવ ન થયું હોય, ત્યાં સુધી સાચી વતથી વિપરીત મન્તવ્ય કદાચિત્ હોય, તે હેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી.
મિ. યુ. ડી. બડિયા કે જેઓ એક ગ્રેજ્યુએટ છે, હેમણે “જૈનીઝમ” નામનું પુસ્તક લખી, “જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશન' દ્વારા પ્રસિદ્ધ કરાવ્યું છે. આ પુસ્તકની અંદર તે મહાનુભાવે એક એ ફરે લખે છે કે, જહેની અંદરથી મતલબ કાઢવાવાળો માણસ એમ કાઢી શકે કે “વેતાઓની ઉત્પત્તિ દુષ્કાળના વખતથી થએલી છે.”
પરન્તુ આ મિ. બરોડિયાના ફકરા ઉપર તે મિ. પાંગલે મહાશય ફૂલ્યા પણ સમાતા નથી. તેમાં તે પોતાના મનમાં એમજ સમજવા લાગી ગયા છે કે-આ વાક્ય શું છે? દિગઅરેની પ્રાચીનતા સિદ્ધ કરનાર, સર્વજ્ઞનું વચન છે. અને તેટલાજ માટે તેઓએ બે ત્રણ પિજ કાળાં કરવામાં સંપૂર્ણ ઉત્સાહ બતા માલૂમ પડે છે. પરંતુ હું પહેલાં જ કહી ગ છું કે—હું સુધી મનુષ્યને અમુક વિષયમાં સંપૂર્ણ માહિતી ન હોય, ત્યહાં સુધી તે વિષયમાં ભૂલ થાય, એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
( ૬૫ ) શું આશ્ચર્ય ? છમસ્થાવસ્થામાં રહેલા તમામ છ ભૂલને પાત્ર બને છે, જે એમ ન હોય તે તીર્થંકર શામાટે છમસ્થ અવસ્થામાં ઉપદેશ ધારા વહેતી ન રાખે? હેનું કારણ એજ હતું કે–તેઓ એમ સમજતા હતા કે દિ છદ્મસ્થ અને વસ્થામાં ઉપદેશ દેવામાં જહે પ્રરૂપણું થાય હેમાં, અને કેવળ જ્ઞાન થયા બાદ કરેલી પ્રરૂપણામાં બીજો જ ભાવ પ્રકટ થાય, તે દ્વિધાવા થવાને પ્રસંગ આવે, માટે જ તેઓ છમસ્થાવસ્થામાં ઉપદેશ હેતા દેતા. અને હેવીજ રીતે શ્રીયુત યુ. ડી. બરીયાએ પણ છદ્મસ્થ અવસ્થાના કારણથી ભૂલ કરેલી છે.
આ વિષયમાં મિ. બીયાની સાથે, પૂજ્યપાદ મહારાજ શ્રીઈન્દ્રવિજયજીને ઘણે વિસ્તારથી પત્રવ્યવહાર થએલો છે, અને તે પત્રવ્યવહારમાં અન્તોગત્વા આવેલા પરિણામને જાહેર કરૂં, તે પહેલાં મિ. બરેલીયાની સરળતા, સત્યપ્રિયતા અને તેઓના ઉત્સાહ બદલ અનેક ધન્યવાદ આપ્યા સિવાય હું આ લેખિનીને આગળ ચલાવી શકું નહિં. ખરેખર, ગ્રેજ્યુએક્સ વર્ગમાં આવા પુરૂષો હું કવચિજ જેવા ભાગ્યશાળી નિવડ્યો છું. મિ. બરેડીયા, પિતાના તા. ૨૦-૭–૧૩ના પત્રમાં લખે છે કે –
.....એક બે પોઈન્ટ સિવાય ઘણેજ ૫રિશ્રમ લઈ સરસ મીમાંસાયુક્ત મુનિશ્રી વિદ્યાવિજયજીએ પિતાને લેખ લખ્યું છે, ત્યારે મી. પાંગલે પિતાને લેખ વિદ્વત્તાને ન છાજે તેવા શયુક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
(૬૬ ) લખેલે છે. કંઈક ઉશ્કેરણી વૃત્તિથી તે લખાએલે હોય તેવું ભાસે છે.
મારે એક વાત આ પત્રમાં લખવી જોઈએ. મી. પાંગલે મારો પેરેગ્રાફ ટાંકીને તેની સાથે પોતાના વિચારે ભેળવી દઈને મને અને જેને તાબર સાધુઓને અન્યાય આપે છે એ નિઃસંશય છે. તેથી મારી પ્રથમ વિનંતિ સ્વીકારી તે ગેરસમજુતી ઉતપન્ન કરાવનાર માટે સંક્ષેપમાં લખાયેલે પેરો આપ સુધારી આપે. જે આપની તેમ ઈચ્છા નહીં હશે તેજ પછી હું તે સુધારવા આરંભ કરીશ. એજ.’
શું આ પત્ર બદલ, આવી સરલતા સત્યપક્ષતા માટે મિ. બરેડીયાને થડે ધન્યવાદ ઘટે છે?
બસ ! હવે હારે, મિ. પાંગલે મહાશયે મી. બરેડીયાને ફકરે આગળ ધરી જે ફૂલ મારી છે, હેને કંઈપણ જવાબ આપવાની જરૂર નથી. મિ. બરેડયા તેિજ તે ભૂલ સ્વીકારે છે, તે પછી, પાંગલે મહાશયની રામકહાણી માટે લખી લખીને, પાઠકેને વિશેષ સમય શામાટે રેક જોઈએ?
હુ આ પ્રસંગે એક આશા અવશ્ય રાખીશ કે, મિ. પાંગલે મહાશયે શ્રીયુત બડીયાને “સમજુ “વિદ્વાન” “ઇતિહાસ સંશોધક” અને “પદ્વીધારક ઇત્યાદિ વિશેષણે જહે પ્રેમથી જે ઉત્સાહથી લખેલાં છે, તે પ્રેમ કે ઉત્સાહને લગાર માત્ર પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૬૭ ) ખંડિત નહિ કરે. અને મિ. બરેડીયા સત્યપક્ષી થયા-સાચું તે મ્હારૂં, આ અનુસાર વર્તવા લાગ્યા, તેથી મિ. પાંગલે, યદિ બીજજ વિશેષણથી બરેડીયાને વધાવશે તે, જોકે સત્ય-પ્રિય બરેડીયાને તે કંઈજ નથી, પરંતુ હાં ! જનસમાજ તે મિ. પાંગલેની કિંમત આંક્યા વિના કદાપિ રહી શકશે નહિં. આ વિષયમાં અધિક લખવું વ્યર્થ છે, પાઠકે સ્વયં વિચાર કરી શકે તેમ છે. આગળ ચાલતાં મિ. પાંગલ પૃષ્ઠ ૧૯માં લખે છે કે -
કુંદકુંદાચાર્યના વખતમાંજ દિગમ્બર કવેતામ્બર બદલ ગિરનાર પર્વતપર વાદ થયો, તે વેળા દિગમ્બર પ્રાચીન અને કવેતામ્બર અર્વાચીન ઠર્યા. ”
શું આમ લખવા માત્રથી કેઈપણ બુદ્ધિમાન માની લેવાનું સાહસ કરશે કે ? એવી રીતે તે દરેક પિતપોતાની વડાઈ હાંક્યા કરે, પરંતુ તેથી પ્રમાણ વિને પ્રામાણિક થઈ શકે નહિં. આ સિવાય “પ્રભાસપુરાણ” “ દ” “રામાયણ બાલકાંડ” અને “નિઘંટુ’ એમ બે ત્રણ વાક્ય સંસ્કૃતનાં, કે
હેની અંદર “નગ્ન” અર્થને કહેવાવાળે શબ્દ કે “નગ્ન' શબ્દ આવેલ છે, તે ઉલેખ્યાં છે, પરંતુ હું એમ કહ્યા વિનાન રહી શકું કે “નગ્ન’ શબ્દને દેખી “નાગા” થવાને, દિગમ્બર ભાઈઓને એક મહાવરેજ થઈ ગયો છે. ભલા, “નગ્ન” શબ્દ આવવાથી દિગમ્બર ભાઈઓની પ્રાચીનતા કેવી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૬૮ ) સિદ્ધ થઈ શકવાની હતી ? વળી આ જહે ત્રણ ચાર વાગ્યે આપ્યાં છે, તે તે અસંબદ્ધજ આપ્યાં છે, ન તે હેમણે તે કયા પ્રસંગની વાત છે ? તે બતાવ્યું છે, અથવા તેઓએ કયા પૃષ્ઠમાંથી, ક્યા પ્રકરણમાંથી તે વાક્ય ઉદ્દત કયાં છે, તે પણ બતાવ્યું નથી, એથી વાંચનારા સહજ સમજી શકશે કે આ હેમને જૂઠે વિતંડાવાદ અથવા તો ચાલબાજી જ છે.
હવે તે અંધશ્રદ્ધા કે અજ્ઞાનતા નથી રહી કે માત્ર લેક કે સંસ્કૃત વાક્ય આપી દેવાથી હેને વેદવાકય માની લે. હવે તે વાંચનારાઓ પ્રકરણ, સ્થળ, પૃષ્ઠ વિગેરે તમામ મશાલ મેળવ્યા પછી જ ને સત્ય માનવાનું સાહસ કરે છે.
હારે મિ. પાંગલે મહાશયને કંઈ પ્રબળ યુક્તિઓ નથી મળતી, ત્યહારે તેઓ કેવા શબ્દોમાં પિતાને રેશ બહાર કાઢે છે, હેને નમૂને એક આ પણ છે –
..............અને આ પેટા શાસ્ત્રને કેટલાએક ભેળા, હઠીલા તામ્બરી ભાઈઓ ખરાં માને છે.”
ધન્ય છે દિગમ્બરે, હમારી ભદ્રિકતા અને સરળતાને !! મહાશયજી ! શું ન્હમારાં શાસ્ત્રને અંધશ્રદ્ધાથી કે અજ્ઞાનતાથી માની બેઠેલા દિગમ્બરીઓ સાચી વાતને પણ માનવામાં, કનેજના ટટ્ટઓથી પણ વધીને અઅિલપણું કરે છે, હેને હમે ભદ્રિક અને સરળ ગણે છે કે? વાહ, મહાશય ! શું કહેવું હમારી અક્કલની અમલદારી માટે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૬ )
પ્રિકપાઠક ! મી૰ મોડીયાના અંગ્રેજી કરાવાળા ચરખા તે પાછા, પૃષ્ઠ ૨૦ અને ૨૧ માં પણ પાંગલે મહાશયે ચલાન્યા છે. પરન્તુ ત્યેના ઉત્તર તો હું પ્રથમજ આપી ગયાજી, એટલે ‘વીણેલાને વીણવા કરતાં, નવું વીણુવું સારૂં' ' વ્હેની માફક તે ટ્રેકટના આગળના ભાગમાં હે અશુદ્ધિ-અસત્ય રૂપી કીડાઓ ખિલખિલાઈ રહ્યા છે, હેઆનેજ દૂર કરવા વધારે ઉત્તમ સમજુ છું.
આજ સુધી હુ· એમ સમજતા હતા કે જાદુઇ ખેલા-હાથચાલાકીના ખેલેા કરવામાં પ્રેાફ્રેસર નથુ મંચ્છાચંદ અવ્વલ ન ખર ભાગવતા હશે. પરન્તુ ઝ્હારથી મિ. પાંગલેનું ટ્રેટ મ્હારા વાંચવામાં આવ્યું, ત્હારથી મ્હને એમ ખાતરી થઈ કે, નહિ', અસલી સ્વરૂપને ઉડાવી દેઇ, હેને ખીજાજ રૂપમાં બતાવવાની જા ધ્રુવિદ્યામાં ખરેખર મિ. પાંગલેએ વિશારદ્વતાજ પ્રાપ્ત કરી છે.
વાંચકોએ જોયું હશે કેમ્હે. મ્હારા પ્રથમના લેખમાં એક સ્થળે એમ જણાવ્યું છે કેઃ—
-
“ દ્વિગમ્બર મતાનુયાયિઓનુ એમ કહેવું છે કે—‹ અગીચાર અંગ વિચ્છેદ થઈ ગયાં છે, અને વીર સં. ૬૮૩ માં ધરસેન નામના મુનિ પાસેથી જ્ઞાન લેવાવાળા એ મુનિઓએ પહેલ પહેલાં જ્યેષ્ઠ શુકલ પંચમીને દિવસે ત્રણ સિદ્ધાન્ત બનાવ્યાં, હવે અહિં પ્રશ્ન એ ઉઠે છે કે—તે મુનિએએ શાસ્ત્રાની ર્ચના શા આધારે કરી? કદાચિત કોઇ એમ કહે કે અંગાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૭ )
કોઇ કોઇ ભાગ રહ્યા હતા તે ઉપરથી શાસ્ત્રા રચ્યાં, હારે તા એ વાત ચેાક્કસ છે કે-જનસમાજને પ્રતીતિ થવા માટે ખાસ તે તે અગની અવશ્ય શાક્ષી આપવી જોઇતી હતી. અને તે પ્રમાણે તે કોઇ સ્થળે દેખવામાં આવતું નથી, તેથી એ વાત સિદ્ધ થાયછે કે તેઓએ સ્વકપાલ કલ્પિત શાસ્ત્ર રચ્યાં છે, અને સ્વકપાલકલ્પિત શાસ્ત્રો જગતમાં કેવીરીતે પ્રમાણ થઇ શકે ? તે તે વાંચકા સ્વય' સમજી શકે તેમ છે.
,,
આ પ્રમાણે લખેલા મ્હારા કરાના જવાખ શ્રીમાન કેવી જાદુવિદ્યાથી-કેવી ચાલાકીથી આપે છે ? તે તપાસે.
શ્રીમાન પૃષ્ઠ ૨૧ માં લખે છે કેઃ—“ મુનિ વિદ્યાવિજયજી લખે છે કે-વીર સ. ૬૮૩ માં જૈન ગ્રન્થ લખવાના પ્રારંભ થયા. ઝ
ઉપરજ બતાવેલા ફકરામાં વાંચકો જોઇ શકશે કે-મ્હે' દિગમ્બરાના ગ્રન્થાના રચવાના પ્રારભ ખતાન્યા છે કે લખવાના ? રચનાના પ્રારંભને લખવાના પ્રારભ ટાંકી ખતાવી, શું નજરબંધીના ખેલ નથી કરી બતાયૈ ? નજરઅધીના ખેલ શામાટે ? વાંચકની આંખમાં ધૂળ નાખવાના પ્રપંચ નથી કર્યાં કે? અસ્તુ ! આ સિવાય ઉપરની બીજી મધી વાત, કે હે સબધી શકા કરવામાં આવી છે, તે તે હજમજ કરી ગયા છે.
હવે બીજી વાત તપાસીએ. પ્રાચર્ચા સમાધાન ’ નામના દિગમ્બર ગ્રન્થમાં લખ્યુ છે કેઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૭ ) “મહાવીર દેવના નિર્વાણ બાદ ૬૮૩ વર્ષે ધરસેન મુનિ ગિરનારની ગુફામાં બેઠા હતા, તે કાળમાં અગીઆરે અંગ વિચછેદ ગયાં, જહારે “વિકમ પ્રબંધ” અને “મૂલ સંઘની પટ્ટાવલી ” માં તે લખ્યું છે કે – મહાવીર પ્રભુથી ૧૪ વર્ષ વ્યતીત થયા બાદ ધરસેનાચાર્ય થયા, અને હેમને વર્તમાનકાળ ૧૯ (૨૧) વર્ષને છે.
હવે આ ઉપરથી એક બાળક પણ સમજી શકે છે કે હારે ૬૩૩ની સાલમાં તેઓ (ધરસેન મુનિ) સ્વર્ગે સિધાવ્યા છે, તે પછી ૬૮૩ ની સાલમાં તેઓ ગિરનારની ગુફામાં બેસેજ કહાંથી ? પરંતુ આ લખવું, બિલકુલ જાડથી ભરેલું છે, તે છતાં પણ પગલે મહાશય હેને ઉચિત જવાબ તે ખાઈજ ગયા અને હેને બીજા જ રૂપમાં ચીતરી કાઢે છે.
શ્રીમાન તે લખે છે કે-“વીર સં. ૬૧૪ થી ૬૩૩ સુધીમાં ધરસેન મુનિએ પુષ્પદંત અને ભૂતબલી આચાર્યને શ્રુતજ્ઞાન શિખવ્યું, અને પછી ૬૮૩ માં ધરસેને શિખવેલું તે બંનેએ લખેલું શ્રુતજ્ઞાન જગજાહેર કર્યું એટલે દિગમ્બર શાસ્ત્રને લેખનકાળ વીર સં. ૬૮૩ થી નક્કી થાય છે.”
કેવી આશ્ચર્યની વાત છે કે–પહેલાં તે ધરસેન મુનિના સમયને જ નક્કી નથી કરી શકતા અને ગ્રન્થોના લેખનકાળ ઉપર જઈને નોબત વગાડી. પ્રશ્ન એ થ છે કે- ધરસેન નિ ૬૮૩ માં ગિરનારની ગુફામાં પિઠવા કહાંથી? કેમકે તેઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૭૨) સમય તે ૬૩૩ ને છે.” આ પ્રશ્નનો જવાબ આપે નહિ, અને લેખન તથા રચનાકાળ ઉપર ઉતર્યા. વાહ પાંગલે જી હમારી ચાલાકીને ?
“ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે? આ લેકક્તિને મિ. પાંગલે બહાદુરે ઠીકજ ચરિતાર્થ કરી છે. તેઓ હને શિખામણ આપતાં કહે છે કે –
ઈતિહાસ અવલકનાર્થે ઈતિહાસની તારીખ નક્કી કરવામાં સારાસાર વિચારની ઘણું જરૂર છે.'
વાહ! મને ઉપદેશ આપનાર મહેતાજી! હેનું પાલન હમે પિોતે કરે છે કે કેમ? તેતે વિચારે. પરંતુ મહાશય! ખરેખર તે પછીનું હૃમારું લખેલું “ હેના અભાવે આવા ગોટાળા ભરેલું બધું બેટું માલુમ પડે છે” આ વાકય હેમે યથાર્થ રીતે જ ચરિતાર્થ કરી બતાવ્યું છે.
હમે લગાર શ્રેષદાવાનળને શાન કરી, શાન્તચિત્તથી આ હમારા ધરસેન મુનિજીના સમયને જ તપાસી જે હતું, તે - મને માલુમ પડતે કે-હજુ હું કયા નવાણુંના ફેરમાં પડ્યો છું? અને અસંબદ્ધ આ શું ચિતરૂંછું? હવેથી તેમ ન થવા પામે, તે માટે એક હિતેચ્છુ તરિકે અનુરોધ કરૂં છું.
વળી હે હારા લખમાં એમ જણાવ્યું છે કે
“હવે વિચાર કરે કે શ્રી વીર નિર્વાણથી ૬૮૩ વર્ષે ધરસેન મુનિ આવ્યા કાહથી? ભૂતબલી અને પુષ્પદંતને બેલાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
(૭૩) વ્યા કોણે? ભૂતબલી પુષ્પદંત આવ્યા કહાંથી? ભણાવ્યા કોણે? કેમકે ધરસેનનું મૃત્યુ તે ૬૩૩ માં થયું છે, પુષ્પદંતનું મૃત્યુ ૬૬૩ માં થયું છે, હારે ભૂતબલીનું મૃત્યુ ૬૮૩ માં થયું છે. તે પછી આ બધાઓનો સમાગમ કહાંથી થયે? અત એવ પૂર્વોક્ત પરસ્પર વિરોધી ધરસેનની કથા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે–દિગમ્બર શાસ્ત્રને રચનાકાળ જહે - તાવવામાં આવે છે, તે પણ મન કલ્પિતજ છે.”
આને જવાબ મિ. પાંગલે મહાશયે જહે આપ્યું છે, તે બિલકુલ બિન પાયાદારજ આપે છે. બિન પાયાદાર શું આ એ છે? તેઓ તેિજ આ વાતમાં શંકાશીલ થએલા છે. અર્થાત્ તેઓને પણ હજુ સુધી એ નિર્ણય નથી થયે કેધરસેન, પુષ્પદંત અને ભૂતબલી કહારે થયા?”
શ્રીમાને જાહે જવાબ આપે છે તે આ છે –
“ધરસેન જે વીર સં. ૬૩૩ માં સ્વર્ગસ્થ થયા હશે અને ૬૬૩ માં પુષ્પદંતાચાર્ય શ્રુતજ્ઞાનને થોડો ભાગ ગ્રન્થમાં લખી સ્વર્ગસ્થ થએલા હશે અને વીર સં. ૬૮૩ માં ભૂતબલી આચાર્ય તે લખી રાખેલે દિગમ્બર આજ્ઞાચને ગ્રંથ પ્રસિદ્ધ કરી સ્વર્ગસ્થ થયા હશે, તે એ ત્રણેને સતત દીર્ઘ પ્રયત્ન આ પ્રથમ લખાણ કરવામાં રેકાએલો હોવાથી તે ત્ર. ણેનાં નામ અને કૃતજ્ઞાન ગ્રંથ રૂપે પ્રસિદ્ધ થયાની મિતિ વીર સં. ૬૮૩ ના સુદ પાંચમ જૈન દિગમ્બર ઈતિહાસમાં સેંધાઈ ગઈ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
(94) પ્રિય વાંચક ! આ તેઓને જવાબ કઈ પણ જાતની પુષ્ટી કરનારે છે કે ? પુછી શાની કરે? કેમકે તેઓ પિતેજ, જે આમ હશે, જે આમ હશે તે આમ થયું છે. આવું અસંબદ્ધ વાક્ય લખે છે તે પછી હેને “જવાબ” કહેવાનું સાહસ કેણ મૂર્ણ કરી શકે? આ વિષયમાં હજુ પણ હું દાવા સાથે કહી શકું છું કે–મિ. પાંગલે મહાશય, કઈ પણ રીતે પિતાને બચાવ કરી શક્યા નથી અને કરી શકે તેમ પણ નથી.
દિગમ્બર ગ્રન્થને રચના કાળ તે આપણે ઉપર ઘણું વિસ્તારથી તપાસી ગયા. હવે હારા પ્રથમના લેખમાં એ શંકા ઉઠાવેલી છે કે –
જે દિગમ્બર મત પ્રાચીન હતું તે ગણધરાદિ મુનિએને બનાવેલ કોઈ પણ અંગ, પ્રકરણ, અધ્યાય અથવા વસ્તુ અવશ્ય હેવું જોઈતું હતું, અને છે તે નહિં, તેથી પણ એ સિદ્ધ થાય છે કે દિગમ્બરોએ પિતાને મત ચલાવવા માટેજ સ્વકલ્પિત નવીન ગ્રન્થની રચના કરી લીધી છે.”
વાંચકો, વિચારી શકશે કે આ કથન મહારૂં શું ખોટું છે? કેમકે હાં સુધી તેઓ પ્રાચીન કેઈ અંગ, પ્રકરણ આદિ સપૂર્ણ તે શું ? થોડે અંશ પણ ન બતાવી શકે, હાં સુધી એમ કેમ ન કહી શકીએ કે તેઓના ગ્રન્થ બીલકુલ સ્વપોલ કલ્પિત છે? પરન્તુ આવું મીઠું દૂધ પણ તેઓને ઘણુંજ અરૂચિ
ભરેલું નિવડયું. તેઓ તે કહે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
(૭૫) વિદ્યાવિજયનું આ કહેવું કેવળ અભિમાન ભરેલું અને દીર્ઘ વિચાર વગરનું છે” કહે ! મિ. પાંગલેએ પિતાની યેગ્યતાને ફેટે ખેંચી બતાવ્યું કે નહિ ? પ્રિય પાઠક! આટલેથી સંતોષ ન રાખે, નહિં લખેલી વાતને પિતાની કલમથી ચીતરી કાઢી વાંચકોની આંખે પાટા ઉપર પાટા બાંધવાનું તો તેઓને એકડે એક જહેવું થએલું છે. તેઓ કહે છે કે “એકદમ ગ્રન્થ રચના થઈ નહિં, અને પાછળથી થઈ, માટે રચના કપિલ કલ્પિત છે, એવું કહેવું ભૂલભરેલું છે.”
પ્રિય વાચક! શું હારા લેખકની અંદર કોઈ પણ સ્થળે આવું વાક્ય તમે વાંચ્યું છે કે ? હારી ઉઠાવેલી શંકા તે. તેઓ પિતેજ ઉપર ઉદ્ધત કરી આવ્યા છે, તે છતાં પણ હેના સારાંશમાં તે એક “ઇદં તૃતીય ? અભિપ્રાયજ ઉભો કરે છે. કહે હારે વિતંડાના છેડા સુધી તેઓ પહોંચી ગયા કે નહિં? ખેર ! તેઓ ગમે તેટલી ચાલાકી કરી પિતાને બચાવ કરવા ચાહે, પરંતુ તેઓને બચાવ તે થવો દૂર રહો, પ્રત્યુત તેથી તે તેઓની નિર્બળતાજ જણાઈ આવે છે.
આગળ ચાલતાં તેઓ લખે છે કે – “વેદને રચનાકાળ મિ. તિલકે “દશ હજાર વર્ષ પહેલાને છે, એવું “આર્ટિક હેમ ઇન ધી વેદાઝ” નામના ગ્રન્થમાં સાબીત કર્યું છે, અને લેખનકાળ તે પછીને છે, માટે તીલકની તે મીમાંસા ભૂલભરેલી કરશે કે શું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
(૭૬) ઘણી આશ્ચર્યની વાત છે કે-મિ. પાંગલે પોતાના હાથેજ પિતાના પ્રશ્નને જવાબ આપે છે, છતાં પણ તેઓ અવળુંજ દેખે છે.
મિ. તિલકની તે મીમાંસાને કેઈપણ બુદ્ધિમાન ભૂલભરેલી કહી શકશે નહિં. કેમકે તેઓ તે પહેલાં વેદની સ્થિતિ સિદ્ધ કરે છે અને હાર બાદ લેખનકાળ બતાવે છે. પરંતુ અમારા દિગમ્બર ભાઈઓ એતે સિદ્ધ કરતાજ નથી કે “અમારા ગ્રન્થ મેજૂદ હતા અને પાછળથી લખાણ અને મ્હારે પ્રશ્ન પણ તેજ છે કે-પહેલાં હુમારા અંગેના મૂળ ભાગની વિદ્યમાનતા સિદ્ધ કરે અને પછીથી હેને લેખનકાળ બતાવે. અને હાં સુધી હેની વિદ્યમાનતા સિદ્ધ ન કરે, હાં સુધી લેખનકાળની તતુ કેઈ સાંભળે તેમ નથી. લેખનકાળ આ. જથી આઠ દિવસ પહેલાજ કેમ ન હોય ? લેખનકાળની સાથે અમારે કંઈ સંબંધ જ નથી. હેની પ્રાચીનતા સિદ્ધ કરવાની જરૂરત છે. અને પ્રાચીનતા તે સિદ્ધ હારેજ થઇ શકે કે, હારે દિગમ્બર ગ્રન્થમાં ગણધરાદિ મુનિઓએ બનાવેલા અંગ, પ્રકરણ, અધ્યાય કે વસ્તુમાંથી કંઈ પણ સપૂર્ણ કે અંશમાં પણ બતાવી શકશે. અન્યથા તે તમારૂં રૂદન “અરયરૂદન સમાનજ નિવડયું છે, અને નિવડશે.
આગળ ચાલતાં પત્ર ૨૩ માં ડો. હર્મન જેકેબી મહાશયને એક ફકરે અને હેને અર્થ ટાંકે છે, પરંતુ તેથી તેઓ શું કહેવા માંગે છે, એજ સમજવું કઠીણતા જેવું થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
( ૭ ) પડયું છે, કેમકે જેકેબીની તે વાતને તે શ્વેતામ્બરે પણ માને છે, તે ફકરે આ છે –
In olden times the books were not used, it being the custom of the Brahmins to rely rather on the memory than on the manuscripts and in this they were followed by the Jains and Buddhists.
અર્થ:–અસલના વખતમાં પુસ્તકોને ઉપયોગ થત હેતે, પુસ્તકના કરતાં સ્મરણ શક્તિ ઉપર આધાર રાખવાનું બ્રાહ્મણે વધારે પસંદ કરતા અને તે રિવાજને અનુસરી જેને અને બાદ્ધ લેકે ચાલતા.”
આ વાતને કણ અસ્વીકાર કરે છે ? યદિ તત્ત્વષ્ટિથી જોઈએ તે જહેવા વેતામ્બર જૈને આ નિયમને વધારે વ. ળગી રહ્યા છે, હેવા બીજા કેઈ વળગી રહ્યા નથી. સ્મરણ શક્તિથીજ પહેલાં તે આચાર્યોએ કામ ચલાવ્યું, પરંતુ હારે સ્મરણ શક્તિ કમ થઈ, મ્હારે ગ્રન્થ લખાયા, આ વાતને . તામ્બરે પણ સ્વીકારે છે. તે પછી ઉપરને ફકર અને હેને અર્થ ટાંકીને પગલે મહાશયે શી બહાદુરી બતાવી ?
વળી આગળ તેઓ લખે છે કે –“દુકાળના વખતમાં રહે સાધુએ મહાવીરની દિગમ્બર પરિપાટી વિરૂદ્ધ શ્વેત વસ્ત્ર ધારણ કરી, હેમને મહાવીરની નગ્ન પરિપાટીમાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૭૮ )
આજ્ઞામાં ફેરફાર કરનારા, નવા અને કલ્પિતભાગ આચારાંગાદિ ગ્રન્થમાં સમાવેશ કરવાના ઉદ્દેશ હોવા જોઇએ. ”
બિલકુલ અસત્ય વાત છે. પહેલાં તે મહાવીરની દ્વિગમ્બર પરિપાટી' ‘નગ્ન પરિપાટી' કથનજ સત્ય વાતનું ખૂન કરે છે. કેમકે મહાવીરની દ્વિગમ્બર પારપાટી હતીજ નહિ, અને તે સબધી તે! આ લેખની અંદર પહેલાંજ ઘણુ એક લખવામાં આવ્યું છે. હેવીજ રીતે દુકાળના વખતમાં શ્વેત વસ્ત્ર ધારણ કર્યાનું, મહાવીરની નગ્ન પરિપાટીમાં અને આજ્ઞામાં ફેરફાર કર્યાંનું, તેમજ નવીન અને કલ્પિત ભાગ આચારાંગાદિ ગ્રન્થમાં સમાવેશ કર્યાનું, આ બધું કથન ખાટુ છે. કેમકે શ્વેતામ્બરા એ પ્રમાણે માનતાજ નથી. અને આ અધી વાતને ખુલાસા એજ ઉપરથી આવી જાય છે કે‘દુષ્કાળના વખતમાં શ્વેતામ્બર મત નિકળ્યેા નથી,' આ વાતને પ્રથમજ સિદ્ધ કરી આપી છે.
વળી તેઓ લખે છેઃ— જો તેમ ન હેાત તા દેશાન્તર ગએલા નગ્ન સાધુ અને દુકાળના વખતમાં શ્વેતામ્બર વસ્ત્ર ધારણ કરેલા સાધુએ મળી અગાદિ શાસ્ત્રો લખવાં જોઇતાં હતાં, અને જૈનામાં તે વખતે પડેલા દિગમ્બર અને શ્વેતામ્બર મત ભેદ થવા જોઇતા ન્હોતા.
""
થવા શું જોઇતા ન્હોતા, તે વખતે શ્વેતાંમ્બર દિગમ્બર એવા બે ભેદ, થયાજ ન્હોતા. અને જેઓને હમે દેશાન્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
(682)
ગએલા નગ્ન સાધુ ગણા છે, તેઓ નગ્ન હતા નહિ. બેશક, હમે શ્વેતામ્બરાની હે ઉત્પત્તિ આપી છે, તે ઉપરથી એમ કહી શકો છે, પરન્તુ તે હમારી બતાવેલી ઉત્પત્તિજ કપાલ કલ્પિત છે, એ વાતની સિદ્ધિ પહેલાં કરી બતાવી છે, તેા પછી વિશેષ લખવું શા કામનું ?
મિ. પાંગલે મહાશયે એક સ્થળે ડા. જેકેાખી મહાશયના એક કરી આપી એમ સિદ્ધ કરવા કેશિશ કરી છે કે વેતામ્બરાના ગ્રન્થાની રચના ગણધરાદિથી નથી થએલી, પરન્તુ દુષ્કાલના વખતમાં જેઓએ શ્વેતામ્બર મતની ઉત્પત્તિ કરી, તેથી થએલી છે, અને તે પણ ભદ્રબાહુની મદદ વગર. ”
""
પાંગલે આ પ્રમાણે અ કાઢવામાં મ્હોટી ભૂલ કરે છે કેમકે ડા૰ જેકાખીને કરી તો સાફ સાફ કહે છે કેઃ
તે સમયમાં ગ્રન્થા એકઠા કર્યા,’ ઝ્હારે હેને પાંગલે મહાશય ગ્રન્થા રચાયા એમ કહે છે, આ તેની અજ્ઞાનતા નહિં, તેા ખીજુ શું કહી શકાય ? બેશક, જેકેાખી મહાશયતું આ કહેવું ખરૂં છે કે—અગીઆર અંગો ( Collected) ગોઠવવામાં—સંગ્રહ કરવામાં ભદ્રખાહું શામીલ ન્હાતા,' (તે સમયે તેઓ નેપાળમાં હતા ), પરન્તુ તેથી એમ તે કદાપિ સિદ્ધ થઈ શકતું નથી કે અગિઆર અગાના સંગ્રહ કરવામાં તે વિરૂદ્ધ હતા. જો તેઓ વિરૂદ્ધજ હાય તે, શ્રી સ*ઘની આજ્ઞાથી સ્થૂલિભદ્રાદિ તીક્ષ્ણ બુદ્ધિવાળા પાંચસે સાધુએ ભદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
બાહ પાસે ચાદ પૂર્વ શિખવા માટે શામાટે જતે ? શામાટે તેઓ ભણાવતે? અને સ્થૂલભદ્ર રવામિને બે વસ્તુ ન્યૂન દશપૂર્વ પાઠાર્થ શામાટે શિખવાડતે?
વળી આ ફકરાની અંદર એ પણ બતાવવામાં આવ્યું છે કે–“ ભદ્રબાહુને દિગમ્બરે પિતાના હેડ તરીકે માને છે, અને હેવી જ રીતે શ્વેતામ્બરે પણ માને છે, તે પણ સ્થવિરની પરિપાટીમાં સંભૂતિવિજયને પ્રથમ માને છે.”
જેકેબી મહાશય, સંભૂતિવિજયને પ્રથમ માનવાનું કારણ, અવશ્ય સમજ્યા હશે, તે પણ હારે કહેવું જોઈએ કે સંભૂતિવિજય અને ભદ્રબાહુ બને એક પાટ ઉપર થએલા છે. હેમાં હેટા સંભૂતિવિજયને પટ્ટધર ગણવામાં આવતા,
હારે ભદ્રબાહુ ગચ્છની સાર સંભાળ રાખતા હતા. હારે આમજ હતું તે પછી સંભૂતિવિજયને પ્રધાન માનવામાં આવે, હેમાં વધે છે છે ?
મિ. પાંગલે મહાશય, ડે. જે કેબી મહાશયના ફકરા ઉપરથી સારાંશ કાઢે છે કે “ ગણધરેએ શ્વેતામ્બરમતના ગ્રંથની રચના કરી, તે વિદ્યાવિયજીનું કહેવું છેટું છે, તેમજ પાટલીપુત્રમાં એકઠા થએલા જૈનસંઘે શ્વેતામ્બર મતના સિદ્ધાન્ત તૈયાર કરેલા, તે આખા જૈન ધર્મના સિદ્ધાન્ત નથી.'
શું આ સારાંશ તેઓએ સાચે કાઢયે છે ? “ પટણામાં એકઠા થએલા સંઘે અંગેને સંગ્રહ કર્યો તે તેથી ગણધરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
(૮૧)
બનાવટમાં શે વિરોધ આવે ? વળી “ આખા જૈન ધર્મના સિદ્ધાન્ત નથી” એ તે ઠીક જ છે. કેમકે હારથી અભિમાની, અવિનીત શિવભૂતિથી એક અલગજ નાગા મતે પિતાની અઢી ચાવલની ખીચડી પકાવવી શરૂ કરી, હારથી તે ગણધરાદ રચિત ગ્રન્થ તેઓ માન્ય નથી રાખતા, પરંતુ તેથી પહેલાં તે તે સિદ્ધાન્ત સમસ્ત જૈનેને માન્યજ હતા, એમાં કંઈ શકજ નથી.
ભદ્રબાહુના સંબંધમાં દિગમ્બરે ઘણી વખત ભૂલથાપ ખાઈ જાય છે-કંઈના બદલે કંઈ ભરડ મારે છે, હેમાં એક કારણ છે. જહેમ પ્રસિદ્ધ ગૌતમ ત્રણ થયા છે. એક ગૌતમ બુદ્ધ (જહેનો બાદ્ધ ધર્મ ચાલે છે), બીજા ગતમસ્વામી (મહાવીર દેવના પ્રધાન શિષ્ય ) અને ત્રીજા મૈતમ રષિ ( હેમણે ન્યાયશાસ્ત્રની રચના કરી ). આ ત્રણ ગોતમ પ્રસિદ્ધ હેવાથી, વિશેષ અનુભવથી દૂર રહેલા લોકે, એકના બદલે બીજાને ગણી નાખે છે, હેવી જ રીતે ભદ્રબાહુના સંબન્ધમાં પણ અજ્ઞાન દિગમ્બરીએ ભૂલથાપ ખાય છે.
મ્હારે આ પ્રસંગે એ વાતને સ્ફટ કરી બતાવવી જોઈએ કે “દિગમ્બરો, વેતાબોની ઉત્પત્તિ કપિત ઉભી કરવા જતાં, પોતે જ પોતાનું પિકળ પ્રકાશ કરી ગયા છે. આ “ને વર્ષ પૂત, તે મારું સ્વરમ ' જહેવું દિગમ્બરેને થયું છે, તે વાતનું હમણાંજ હું સ્પષ્ટિકરણ કરી બતાવું છું.
પ્રથમ તે દિગમ્બરે, હે બીજા ભદ્રબાહુને માને છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
(૮૨ ) હેમના સમયને જ તે લેકે હજુ નિશ્ચય કરી શકયા નથી. જુઓ -
(૧) વામદેવ, પિતાની “ભાવસંગ્રહની ટીકા'માં લખે છે કે-વિ. સં. ૧૩૬ માં જીનચંદ્ર દ્વારા શ્વેતામ્બરની ઉત્પત્તિ થઈ, આ વખતે ભદ્રબાહુ હતા. (આ સંવતને વીર સં. ૬૦૬ ગણવામાં આવે છે.)
(૨) મૂલસંઘની બલાત્કારગણુની પટ્ટાવલીમાં લખ્યું છે કે-વીર નિર્વાણથી ૪૯૮ વર્ષમાં ભદ્રબાહુ પટ્ટસ્થ થયા.
(૩) “સર્વાર્થસિદ્ધિની ભાષા ટીકામાં, વીરનિર્વાણથી ૬૪૩ વર્ષમાં ભદ્રબાહ થયા, એમ લખ્યું છે.
(૪) સરસ્વતીચ્છની પટ્ટાવલીમાં વીરનિર્વાણથી પ૧૫ વર્ષે દેવલેક પામ્યા, એમ લખ્યું છે. ( ૪૨ માં પાટપર બેઠયા .)
હવે આ ચારે અભિપ્રાલેખ, વાંચકે ધ્યાન પૂર્વક વાંચશે તે માલૂમ પડશે કે, એક બીજાથી ભિન્ન ભિન્ન સંવત બતાવી રહ્યા છે. આ ઉપરથી આપણે જોઈ શક્યા કે-દિગ
મ્બરેનું, “ બીજા ભદ્રબાહુના વખતમાં વેતામ્બરની ઉત્પત્તિનું માનવું કપોલ કલ્પિત અને પાયા વિનાના પુલ જેવું છે.
હેવી જ રીતે તેઓ પ્રથમ ભદ્રબાહુના વખતમાં શ્વેતાબરોની ઉત્પતિ થઈ, એમ પણ કહેવાને સમર્થ થઈ શકે તેમ નથી. કેમકે
પહેલા ભદ્રબાહ વીર નિર્વાણથી ૧દર વર્ષે સ્વર્ગવાસી થયા, એવું તેઓના “વિકમ પ્રબન્ધ” આદિમાં લખ્યું છે, જે હારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
(૮૩) વિ. સં. ૧૩૬માં શ્વેતામ્બરની ઉત્પત્તિ થઈ ” આ પ્રમાણે તે દિગમ્બરે ઠેકાણે ઠેકાણે લખતા આવ્યા છે, તે પછી આ “ મિયાં મહાદેવનું જોડું ” કેવી રીતે મેળવી શકવાના હતા ? અત એવ આ પરામર્શ ઉપરથી એમ ચોક્કસ થઈ આવે છે કે કવેતામ્બરોની ઉત્પત્તિના સંબંધમાં અતિહાસિક દષ્ટિથી દિગઅરે કઈપણ રીતે સાચા ઠરતા નથી.
હવે “ભદ્રબાહુ ચરિત્ર ” વિગેરે ઉપરથી માલૂમ પડે છે કે-દિગમ્બરે એ પહેલા ભદ્રબાહુ ( જેઓ શ્રુતકેવલી હતા ) ની ચન્દ્રગુપ્ત સંબન્ધી કથા, તથા બીજી કેટલીક બાબતે. બીજા ભદ્રબાહુમાં ઘુસાડી દીધી છે. આવું ગડબડાધ્યયન થવામાં કેટલાંક કારણે છે.
(૧) શ્વેતામ્બરેએ માનેલી દિગમ્બરની ઉત્પત્તિ સમય, અને દિગમ્બરેએ માનેલી શ્વેતામ્બરેની ઉત્પત્તિને સમય એકજ મળતે આવે છે. એટલે કે –
બીજા ભદ્રબાહ, વજૂસેનસૂરિના વખતમાં થયા છે, એમ સર્વાર્થસિદ્ધિ ” ની ભાષા ટીકાને અનુસારે પણ સિદ્ધ થાય છે. કેમકે વજૂસેનસૂરિને જહે સમય છે, તેજ સમયની લગભગમાં ભદ્રબાહુ થયાનું લખ્યું છે. હવે આ સમયની દરમિયાન, શ્વેતામ્બર શિવભૂતિથી દિગમ્બરની ઉત્પત્તિ માને છે.
જ આ વાતને પુષ્ટ કરનાર “વૈદિલૈવા' ના ૯મા અંકનું ૫૩૩–૫૩૪ પૃષ્ઠ જુઓ. હેની અંદર લખ્યું છે કે --
" दूसरे भद्रबाहु आचारांगके ज्ञाता थे। शायद अष्टाङ्ग Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
(૨) આ વખતમાં પણ બાર વર્ષને દુકાળ પડ્યા હતા,
(૩) પહેલા ભદ્રબાહુ બ્રાહ્મણ હતા, હેવી જ રીતે આ બીજા ભદ્રબાહુ પણ બ્રાહ્મણ હતા
(૪) પહેલા ભદ્રબાહુ દુકાળના સમયમાં મગધ દેશમાંથી નેપાળમાં ગયા હતા, હારે બીજા ભદ્રબાહ ઉજજેનથી કર્ણટકમાં ગયા હતા.
(૫) પહેલા ભદ્રબાહુની ઉમ્મર ૭૬ વર્ષની હતી, હારે બીજા ભદ્રબાહુની પણ તેટલી જ દિગમ્બરે માને છે. બસ! આવાં કેટલાંક કારણોથી એકની કથા બીજામાં ઘુસાડી દીધી છે. આજ અભિપ્રાયને ડે. મેરિનેટ પણ પુષ્ટ કરે છે કે—બીજા ભદ્રબાહુ ઉર્જાથી કર્ણાટકમાં ગયા હતા, નહિં કે પહેલા. - ડે. ગેનિટને અંગ્રેજી ફકરે હું અહિં રજુ કરૂં તે પહેલાં હારે કહેવું જોઈએ કે–જે કે હું પહેલાંજ બતાવી ગયે છું કે, કવેતામ્બરની ઉત્પત્તિ હજુ દિગમ્બરે જ નિર્ણય કરી શક્યા નથી અને તે વાતને પુષ્ટ કરનાર વાત, શ્રીનવિદ્ધાન્તમાર' ની બીજી-ત્રીજી કીરણ વાંચતાં મળી આવી છે. ઉક્ત કિરણના निमिल्ज्ञ भी यही कहलाते थे। आचाराङ्गके ज्ञाता चार प्राचार्यों में ये ती तरे थे । वीर भगवान के ६८३ वर्ष पीछे तक अंगज्ञानकी प्रवृत्ति रही है । और ये चारों आचार्य ११८ वर्ष के भीतर हुए हैं । इस लिए वीर नि० संवत ६५० के लगभग
दूसरे भद्रबाहुका समय निश्चित होता है।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
(૮૫) ૧૪૪મા પૃષ્ઠમાં, “ વિજ્ઞાનમાત્રા” ની સમાલોચના કરતાં સમ્પાદક મહાશય લખે છે કે –
" एक जगह और आपने लिखा है कि-विक्रमके १३६ वर्ष पीछे श्वेताम्बर सम्प्रदाय अलग हुआ है । किन्तु यह बात एकदम निर्मूल मालूम होती है। क्योंकि यह बात सर्व मान्य तथा सर्व प्रसिद्ध है कि भद्रबाहस्वामी के समय में दिगम्बर सम्प्रदायसे श्वेताम्बर सम्प्रदाय अलग हुआ है " |
પ્રિય પાઠક ! હમે જોઈ શક્યા હશે કે, હજુ દિગમ્બર ભાઈએ પિતેજ નિશ્ચય રૂપેણ કંઈ નથી કહી શકતા કે-- તામ્બરાની ઉત્પત્તિ કહારે થઈ ? હું હારા મનમાં એમ સમજતું હતું કે વિકમ સંવત ૧૩૬ની સાલને તે બધા સ્વીકાર કરતા હશે, પરંતુ નહિ, તેમાં પણ મોટે વિવાદ છે, એમ દિગમ્બર સમ્પ્રદાયમાં અટવલ નંબરે નિકળતા ત્રિમાસિક ઉપરથી માલુમ પડ્યું. ઉપર્યુક્ત ફકરે લખનાર મહાશયનું એમ કહેવું છે કે વિ. સં.-૧૩૬માં નહિ, પરંતુ પહેલા ભદ્રબાહુના વખતથી વેતામ્બર સમ્પ્રદાય નિકળેલ છે, પરન્ત હેવી રીતે બીજા ભદ્રબાહુની કલ્પના તેઓની ખોટી ઠરાવી બતાવી, હેવી રીતે પ્રથમ બદ્રબાહુના વખતની પણ તેઓથી કલ્પના થઈ શકે તેમ નથી, એ વાત પણ હું બતાવી ચૂક્યો છું. હેવીજ રીતે દિગમ્બરે, કયા ભદ્રબાહુના વખતમાં શ્વેતામ્બરેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
(૮૬) ઉત્પત્તિ થઈ તે પણ હજુ નિશ્ચય કરી શકયા નથી.
હવે ઉપર હું ડે. મેરિનોટને અંગ્રેજી ફકરે આપવાની પ્રતિજ્ઞા કરી ગયે છું, તે અનુસાર ડો. ગેરિનટ, કે જેઓ ડે. જેકેબી મહાશયના જુના શિષ્ય થાય છે, તેઓના એક લેખને ફરે આપું છું, તે ઉપરથી વાંચકોને ખાતરી થશે કેભદ્રબાહુના સંબંધમાં દિગમ્બરે કેટલી હેટી ભૂલ કરતા આવ્યા છે –
A Sketch of the jaina Literature in tamil language by Dr. A. Guerinot. Paris, માં લખે છે કે –
This migration is a historical fact. The Pontiff Bhadrabahu, who foresaid the Twelve years
$ આ વાતની સાક્ષીમાં જુઓ દિગમ્બરનાં પ્રધાન માસિકપત્ર
હતી” ના નવમા ભાગને નવમે અંક. તેની અંદર પૃષ્ટ પ૨૮ માં ખુદ સંપાદક મહાશય લખે છે કે –
" इसविषयमें मेरा वक्तव्य केवल इतनाही है कि पहले आप भद्रबाहुका समय निश्चय कर लीजीये, तब देवसेनमरि के समयको निर्मूल बतलाईए। आपके भद्रबाहुओंका तो कुछ ठिकाना ही नहीं है । कभी आप चन्द्रगुप्त के समकालीन भद्रबाहुको श्रुतकेवली बतलाते हैं । कहीं अष्टाङ निमितज्ञ તજાતે ઔર જો જી ચૌદ દી...વિરે રે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૮૭ ). famine at Ujjayini and led the jains to Southern India was not the Shrutakeyalin of that name but Bhadrababu II, the Minor Angin who became Pontiff in B. C. 53 or 61 according to the “ Digain bara Pattavalis"
અર્થાતઃ–આ વાત ઐતિહાસિક છે કે, આચાર્ય ભદ્રબાહુએ, એ પ્રમાણે ભવિષ્ય વર્ણન કર્યું હતું કે “ઉજજેનીમાં બાર વર્ષને દુકાળ પડશે.” અને તેટલા માટે હેમણે જૈનીઓને પિતાની સાથે દક્ષિણ હિન્દુસ્થાનમાં દેશાટણ કરાવ્યું. આ આ ચાર્ય શ્રુતકેવલી હેતા, પરંતુ બીજા ભદ્રબાહુ હતા; કે જેઓ છેડા અંગોને જાણવાવાળા હતા અને દિગમ્બર પટ્ટાવલીઓના આધારે ઈસપૂર્વે પ૩ યા ૬૧ માં આચાર્યપદે આવ્યા હતા.
આ બધી વાતે ઉપરથી વાંચકે સારી પેઠે સમજી શક્યા હશે કે- મહાવીરદેવની પ્રાચીન પરંપરા ધારણ કરી ચાલનારા
વેતામ્બરે છે, મ્હારે નવીન–અર્વાચીન કલિપત પંથ પ્રમાણે ચાલનારા દિગમ્બરભાઈઓ છે.
હવે હે મહા પૂર્વના લેખમાં, ડૅ. ભાંડારકરના “ समझ दिगम्बर सम्प्रदाय मूलका और श्वेताम्बर पंथ पीछेका है" આ વાક્યનું ખંડન કર્યું છે, હેને મિ. પાંગલે મહાશય
જૈનમુનિને અયોગ્ય એવું મેણું' કહી બતાવે છે. કહે, આ તેઓને કે અંધ પક્ષપાત કહેવાય ? પરંતુ ઠીક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
(૮૮ ) તેઓના સ્વાર્થમાં લગાર ધકે પહોંચતે હેવાથી તેઓને તેમ પ્રતિભાસ થયું લાગે છે, અસ્તુ ! હેને માટે આપણે શું ઉપાય કરી શકીશું ?
ડ, ભાંડારકરના વિચારના ખંડનમાં મહે મથુરાના શિલા લેખેને ઉલ્લેખ કરી બતાવ્યું છે અને તેજ વાતને માન્ય રાખી મિ. પાંગલે જી કહે છે કે –“તે શિલાલેખોમાં, જેનના પ્રથમ તીર્થંકરનું રૂષભનાથ નામ છે ” તે વાતને કણ ના મંજૂર કરે છે ? શું શ્વેતામ્બરે રાષભનાથ કે રાષભદેવ એ નામ નામંજૂર કરે છે? હારે તેઓ મંજૂર કરે છે, તે પછી આ વાત બતાવવાનું શું પ્રજન?
પિષ્ટપેષણ કરવું, એ તે મિ. પાંગલે મહાશય પિતાને પરમ ધર્મજ સમજી બેઠા છે. તેઓના નાનકડા ટ્રેકટમાં એવી ઘણી વાતે આપણે દેખી શકીએ છીએ કે, જહેનાં એક બે વાર તે શું? અનેકવાર દર્શન થયા વિના રહેતાં નથી. પરંતુ ઠીક છે, મિ. પાંગલેને હારે બીજું કઈ પ્રબળ પ્રમાણ મળે
હારે તેઓ પોતાની પકડેલી વાતનું પૂછડું છેડે ને ? ખેર ગમે તેમ હોય, મહારે તે મહારા ઉદ્દેશ ઉપરજ રહેવું જોઈએ.
શ્રીમાન લખે છે કે –“ વાષભનાથ નગ્ન દિગમ્બર હતા, એ વાત ભાગવતમાં પ્રખ્યાત છે, તેમજ મહાવીર પણ નગ્ન હતા, એ વાત સ્વેતામ્બરેના કલ્પસૂત્રમાં પણ છાની રાખી નથી. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૮૯ ) આજ તેઓની અજ્ઞાનતાને જવાબ હું હારા પહેલાંના લેખમાં અને આ લેખમાં પણ આપી ગયો છું કે –“ દરેક તીર્થકરે એક દેવદુષ્ય વસ્ત્ર સાથે ચારિત્ર અંગીકાર કરે છે અને કલ્પસૂત્રમાં વણિત મહાવીરદેવે એક વર્ષ ઉપરાન્ત દેવદુષ્યવસ્ત્ર રાખ્યું હતું. અને હાર બાદની સ્થિતિ લેવા જતા હે તે, તે અનુચિત છે, કેમકે તીર્થંકરે તે કલ્પાતીત છે, તેઓનું ઉદાહરણ આપણાથી લઈ શકાય નહિં. એવું કેણ નથી જાણતું કે - હાવીર દેવને અતિશયજ એ હતું કે તેઓને નગ્નાવસ્થામાં કઈ દેખી જ શકતું નહોતું? દિગમ્બર ભાઈઓ નગ્ન રહેવામાં મહાવીર દેવનું અનુકરણ કરે છે, તે પછી તેના બીજા આચાર-વિચારમાં શામાટે અનુકરણ કરતા નથી ? હું દાવા સાથે એ વાત જાહેર કરું છું કે–ચદિ પાંગલે મહાશય દીક્ષા લે, દેવદુષ્ય વસ તેઓને દેવતા અર્પણ કરે, હાર બાદ તેઓ વસ્ત્રને ત્યાગ કરીને વિચરે અને લેકે જે તેઓને માના પેટમાંથી નિકળ્યા, તેવા ન દેખે તે વિદ્યાવિજય અહારે દિગમ્બર મત સ્વીકાર કરવાને તૈયાર છે. શું માંગલે મહાશય, હજુ સુધી પણ એ વાતથી અજ્ઞાત છે કે- જીની હદ-હદમાં અથવા બીજા શબ્દોમાં કહું તે પુણ્ય પ્રકૃતિમાં એક બીજાથી ઘણુંજ અંતર રહેલું હોય છે ? ” યદિ તેઓ આ વાતથી અજ્ઞાતજ હેય, તે ખરેખર સખેદ આશ્ચર્યની વાત છે.
એક સ્થળે મિ. પાંગલે કહે છે –“ દુષ્કાળના વખતમાં જેઓ નગ્ન ન રહી શક્યા, તેઓએ વસ્ત્ર પહેરવાં શરૂ કર્યો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૯ )
ભલા ! હે નાગા મુનિએ હેવા દુષ્કાળના વખતમાં નગ્નપણે વિચરવાને સમથ થયા હતા, તેા આવા સુકાળના વખતમાં શામાટે દિગમ્બર સાધુએ નગ્ન પણે વિચારતા નથી ? શું લાકે ધોકા મારે છે ? પરન્તુ નહિ, પાંગલેતું આ માનવુંજ ભયંકર ભૂલ ભરેલું છે કે દુષ્કાળના વખતમાં પતિત થઈ વસ્ત્રાદિ ગ્રહણ કરવા લાગ્યા.
ભાગવતના જે પાકાર મિ. માંગલે મહાશયે ઉઠાન્યા છે, હેને પણ જવાખ હું બખૂબી રીતે પ્રથમજ આપી ગયા છું. મેરી સમક્રમ નિમ્બર નૈન ૯પ્રવાય મૂઢા આ પ્રમાણેના ડા. ભાંડારકરના ક્ચન ઉપર મ્હને ગુસ્સા નથી થયા, પરન્તુ વાસ્તવિક રીતે તેના મન્તવ્યનો તફાવત સપ્રમાણ સમજાવ્યે છે. તે છતાં વ્હેને ગુસ્સા’ વિગેરે લખી અવળા રસ્તે ચીતરી મારે છે, હેને માટે શ્રીમાનના ઉપર · ભાવયા ' લાવવા સિવાય બીજો હુ. શે વિચાર કરી શકું ?
'
(
,
,
હું આ ટ્રેકટના પ્રારંભમાંજ એ વાત ખતાવી ચૂક્યો છું કે કોઇ પણ મતની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે ઐતિહાસિક વિષયા–પ્રાચીન શિલાલેખા કે હેવાજ પ્રાચીન પુરાવાઓ વધારે પ્રમાણભૂત લેખી શકાય છે. તે અનુસાર મ્હે. મ્હારા પ્રથમના લેખમાં કેટલાક ઐતિહાસિક પુરાવા સાથે એક એ પણ જબર દસ્ત પ્રમાણુ આપ્યું હતું કેઃ—
શ્વેતામ્બરાના માનવા પ્રમાણે હરિણગમેષી દેવે મહાવીર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૧ )
દેવના ગર્ભાપહાર કરેલા છે અને હેના યથાસ્થિત સ્વરૂપને તાવનાર પ્રાચીન શિલાલેખામાં એક સુંદર ચિત્ર મળી આવે છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ, આ ચિત્ર ઉપર કાતરેલા વર્ણ ઉપરથી એમ સિદ્ધ કર્યું છે કે-ઇ॰ સ૦ ની શરૂઆતના અથવા તે તેથી પણ વધારે પ્રાચીન સમયના તે લેખ છે જીએઃ- The jain stupa by. V, A, Smeth પાને ૨૫ મે cha. pter 6th Plate XVIII. ની અંદર. ’
આવા એક જબરદસ્ત પ્રમાણને પણ તેઓ કલ્પના રૂપેજ બતાવે છે. જ્હારે હેમનાથી એમ કહી શકાય તેમ ન રહ્યું કે—જે આ શિલાલેખજ ખાટા છે, ' હારે હેમણે હૈં।, જેકામીના શબ્દમાં એ બચાવ કર્યો કે: આ ગભહરણની કથા, જન્મતાંજ કૃષ્ણને દેવકી પાસેથી ઉંચકી ગુપ્તપણે રાહીણિ પાસે લાવી મુયા, આ કથા ઉપરથી જૂનાએ લીધી છે. ''
6
હવે યદિ તત્ત્વ દૃષ્ટિથી વિચાર કરીએ તે ડા. જેકોબી મહાશયે આ વાતમાં તે લોકોને અવળે રસ્તે દોર્યા છે એમ કહેવામાં લગાર પણ અતિશયેક્તિ નથી. જેકેાખી મહાશયનું આ પ્રમાણે નિશ્ચય રૂપેણ શું ? અનુમાનન્દ્વારા પણ કહેવું બિલકુલ અસત્ય પ્રતિપાદિતજ લેખી શકાય. ધારો કે આજથી સેકડા વર્ષોં ઉપર, કોઈ માણસ કઈ કાર્ય કરી ગયે હોય, અને હેવાજ કાને કોઈ અંશ, આજકાલ કરતા કોઇ મનુષ્યના કાને મળતા આવતા હાય, તે તેથી આ માણસે ત્યેનું અનુકરણ કર્યું છે, એમ કહેવું શું સત્ય વાતનું ખૂન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
નથી કરતું? એક ધર્મનાં મન્ત બીજા કેઈ ધર્મનાં મન્ત.
એની સાથે કોઈ અંશમાં મળતાં હોય, તે તેથી શું એમ કહી શકાય કે-આ ધર્મ તે અમુક ધર્મની શાખા છે? અથવા આ ધર્મે અમુક ધર્મનું અનુકરણ કરેલું છે ? કદાપિ નહિં. યદિ આ સિદ્ધાન્ત સર્વમાન્ય હોય તે મહને કહેવા દે કે
કેટલાક વેદના અનુયાયિઓ એમ માને છે કે વેદ અખૈરૂ. પેય છે, અને હેવીજ રીતે દિગમ્બરે પણ માને છે કે તીર્થકરેની નણું નિરક્ષરી છે” વ્હારે આ ઉપરથી હું એમ કેમ ન કહી શકું કે દિગમ્બરેએ આ પિતાને સિદ્ધાન્ત, તે વેદાનુયાયીઓ ઉપરથી ઉભે કર્યો છે? મને આશા છે કે ડો. જેકેબી મહાશય આ હારા કથનને અક્ષરશઃ મળતા થશે.
પરતુ નહિં, એ કઈ વાત નથી. અમુક વાત બીજાની સાથે કોઈ અંશે મળતી આવી, તેથી હેણે તેના ઉપરથી જોડી કાઢી છે, એ સિદ્ધાન્ત ઠીકજ હોય તે દુનિયાને વ્યવહારજ બિલકુલ હવા વિનાની ધમણ જે સંકુચિત થઈ જાય. એવું સેંકડો વખત આપણે અનુભવીએ છીએ કે એક માણસની પાસે જહે વિચારે સાંભળ્યા હોય છે, તે જ વિચારે કાળાન્તરે કે તત્કાળ બીજાની પાસે પણ સાંભળીએ છીએ તે તેથી તે બન્નેએ એક બીજાનું અનુકરણ કર્યું છે, એમ કહી શકાયજ નહિં.
ડે. ભાંડારકર મહાશયે, મિ. પાંગલે મહાશયને આપેલા મૂતિઓ સંબંધીના જવાબમાં મહે એમ લખ્યું કે-“વર્તમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૭૩ )
સમયમાં જૈન મૂર્તિ નગ્ન હોય છે” આવા હે પવન ફૂં કાયેલા છે, તે અનુસાર ડા. સાહેબે તેમ કહી દીધુ હોય તે ના નહિ, ” તે હૅમાં ઉતારી પાડવાનુ શું કહી શકાય ? ડા. ભાંડારકરની આટલી ચાગ્યતા શું ? તેથી પણ અધિક ચેાગ્યતા હાય અને કદાચ આ વિષયમાં તેઓએ અધિક તપાસ ન કરી હાય, તેા તેઓ કાઇ સમયે ભૂલથાપ ખાઈ જાય, હેમાં શું આશ્ચર્ય ? શું સંસ્કૃતના પ્રેસર થયા કે અંગ્રેજીમાં એમ. એ. થયા, એટલે દુનિયાભરની વાતા તેઓના જાણવામાં આવી ગઈ? નહિ, હેના હે વિષય હાય, તે હેમાંજ સમ્પૂર્ણતયા કામ મજાવી શકે. અસ્તુ ! હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ.
આગળ ચાલતાં મિ. પાંગલે લખે છે કેઃ—“ કર્ણાટક તરફ દુકાળના વખતમાં જૈન સાધુ ઇ. સ. પૂર્વે ૪ સૈકામાં ગયા આના જવાબ તે પ્રથમજ અપાઈ ગયા છે.
ܕܐ
“ ાં ગયા પછી તેમણે ત્યાં જૈન મંદિશ સ્થાપ્યાં, શ્રવણબેલગુલ, હાટ્ટીમીડ, મુડખીડી વિગેરેની લંગોટ વગરની પ્રાચીન જૈન મૂતિ ડા. ભાંડારકરના વચનની સત્યતા સાબીત કરે છે. ઋ
આ તેનુ કથન, કથનમાત્રજ છે. એમ કહેવાથી કાઈ માની શકે નહિં. હેવી રીતે મ્હે મ્હારા પ્રથમના લેખમ પ્રાચીન શિલાલેખા વિગેરેનાં પ્રમાણા આપ્યાં છે, હેવીજ રીતે યદિ દિગમ્બર ( લગેટ વિનાની) મૂતિએ પ્રાચીન દેખવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
( ૪ )
આવતી હોય, તે શામાટે હેના સવત સાથેના લેખે વિગેરે પ્રસિદ્ધ કરવામાં હમે પછાત છે ? અને કદાચિત મિ. પાંગલે મહાશય પૂજા-પ્રક્ષાલ નહિ થવાથી, હેના ઉપરની કાલિમા ઉપરથી, હેને પ્રાચીન ગણતા હોય, તેા પછી હેવી પ્રાચીનતા સિદ્ધ કરવામાં હેમને કઈ તકલીફ ઉઠાવવી પડે તેમ છેજ નહિ. પરન્તુ, એટલું જરૂર છે કે હેવી પ્રાચીનતા જનસમાજ તે માની શકશે નહિં. જનસમાજ તે હારેજ માનવાનું સાહસ કરે કે જહારે પ્રાચીન મૂર્તિઓ ઉપરના સાલ– સંવત્ વાળા શિલાલેખા અથવા હેવાં બીજાં પ્રમાણા રજી કરવામાં આવે.
મિ. પાંગલેએ એલગુલ, હાલ્લીષીડ, મુડખીદ્રી વિગેરે સ્થળે એ લગાટ વિનાની મૂર્તિઓ હાવાનુ' જાહેર કરે છે, પરન્તુ હેમાં આશ્ચય શું છે? કેમકે દિગમ્બરાની ઉત્પત્તિ બાદ તે સપ્રદા યમાં થએલ ભદ્રબાહુ ( શ્રુતકેવલી ભદ્રબાહુ નહિ ) કર્ણાટકમાં ગયા, તેઓના વખતની તે મૂતિઓ હાય, તે વાત સંભવી શકે છે. પરન્તુ તેથી તે પ્રાચીન તા કહી શકાયજ નહિ
'
મિ. પાંગલેએ પૃષ્ઠ ૨૯ માં ‘અંતરીક્ષજી પાર્શ્વનાથ’ની સ્મૃતિ સંબંધી કેવલ હઠવાઇજ જાહેર કર્યા છે. તે મૂર્તિ શ્વેતામ્બરાની છે, એમાં લગાર પણ મીન-મેખ જેવું નથી. હૅને માટે શ્વેતામ્બરાના તીર્થકલ્પ ' આદિમાં ખાસ ઉલ્લેખ કરેલો છે, હેવીજ રીતે તે મૂર્તિના સંબંધમાં શા માટે દિગમ્બર ભાઇએ ત્હવા લેખિત કે ખીજા પુરાવા રજુ કરતા નથી? કેવલ ઝઘડા કરવાથી કે લાખાનુ પાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૫ ) કરવા-કરાવાથી શું તે મૂર્તિ પિતાની સિદ્ધ થઈ શકવાની છે? પરન્તુ ઠીક છે, દિગમ્બર ભાઈઓની આ ચાલ કંઈ આજની નથી. આ રૂઢી તે હેમની વંશપરંપરાથી જ ચાલી આવે છે. આવા એકજ તીર્થને માટે તેઓ ઝઘડે ઉભું કરે છે, એમ નથી. વેતામ્બરેનાં પ્રાયઃ તમામ પ્રાચીન તીર્થોમાં ઝઘડાદેવની ઉપાસના કરવા લાગી જાય છે. જુઓ સમેતશિખરજી, પાવાપુરી, રાજગૃહી આદિ તીર્થોને માટે કેટલી પિતની ટાંગ પસારી? જે કે જહાં હાં તેઓ અનીતિપૂર્વક ઝઘડા ઉઠાવે છે, હાં
હાં તેઓને “લાખોની બરબાદી” અને લેક-સમાજમાં ફિટકાર” આ બે ફળ સિવાય ખરી રીતે બીજું કંઈ મળતું નથી, તે પણ તેઓ પોતાના કુળમાં ચાલી આવતી રૂઢીને બરાબર સંભાળી રાખે છે. અંતરીક્ષ કે હેવાં જહે હે વેતામ્બરેનાં તીર્થોમાં છેડે પણ દિગમ્બરભાઈને પગ પસાર થયે છે, તે અમારા વેતામ્બરભાઈઓની ઉદારતા અથવા કહે કે ભદ્રિકતાનું જ પરિણામ છે. “આંગળી દેખાડવાથી દુર્જને પાંચે પકડી લે છે, આ લોકક્તિને તેઓ (શ્વેતામ્બરે) યથાર્થ સમજ્યા જ નથી, એમ હારે કહેવું જોઈએ. એક નીતિકાર કહે છે કે, “દુર્જનના ઉપર દયા કરવી, તે હેની દુજનતાને ઉત્તેજન આપવા બરાબર છે.' હું મિ. પાંગલે મહાશયને આ સ્થળે એટલી સૂચના કર્યા વિના ન રહી શકું કે કંઈપણ રીતે શિરપુરની પ્રતિમા દિગમ્બરેની કરવાની નથી. માટે દિગમ્બરે
વ્યર્થ ઝગડાને ન વધારે, તે માટે તેઓને ભલામ કરે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
(૯૬ ) અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિ શ્વેતા બની છે, એજ પ્રાચીન ચાલી આવતી વાતને કાયમ રાખે. નાહકનાં ડફાણ વધારવામાં કંઈ લાભ કાઢી શકે, તે હું દેખી શકતા નથી. જહે પ્રમાણે હમેશાંથી સત્યતા ચાલી આવી છે, તેમજ ચાલવા દે. બસ! જુઓ હમણાંજ ઝઘડાને અંત આવશે. લાખોનું પાણી થતું અટકી જશે અને શાન્તિને વરસાદ વરસશે. જો કે આથી વેતાબર સંપ્રદાય કરતાં દિગમ્બર સંપ્રદાય અર્વાચીન છે.” આ સત્ય હકીકત જહેવી ને હેવી કાયમ રહેશે, પરન્તુ તે તકરારેને દિગમ્બરભાઈએ શાન્તિ પકડી નિકાલ લાવશે, તે નામ હોટું થશે, એમાં જરા પણ સંશય નથી.
હવે ‘જનગ્રંથ રચના અને લેખનકાળ” ના વિષયમાં મહારે કહેવું જોઈએ કે–જેકે તે સંબંધી વાતને હું પ્રથમ ટ્રેકટમાં અને આ લેખમાં ઘણી જ ફૂટ રીતે ઉલ્લેખી ગયે છું, તે છતાં શ્રીમાનના ટ્રેકટના ૩૦ મા પૃષ્ઠમાં લખ્યું છે કે –
દિગમ્બર સમ્પ્રદાયનું એજ માનવું છે કે–“મહાવીર તીર્થ. કરે મૈતમ ગણધરને કહેલું, જૈનધર્મ જ્ઞાન પરંપરાથી શિષ્યને શિખવવામાં આવતું, અને છેવટે ધરસેન મુનિના શિષ્ય પુષ્પદંત અને ભૂતબલીએ તે ગ્રંથરૂપે લખી રાખ્યું.”
કતાનું પણ તે માનવું છે કે –મહાવીર તીર્થકરે ગતમાદિગણઘરને કહેલું જૈનધર્મનું જ્ઞાન પરંપરાથી શિષ્યને શિખવવામાં આવતું, પરંતુ આ તેઓનું કહેવું સત્ય વિરૂદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
(૯૭ ) છે કે-“ધરસેનમુનિના શિષ્ય પુષ્પદંત અને ભૂતબલીએ તે ગ્રંથ રૂપે લખ્યું ” તેઓએ પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન લખ્યું છે, હેમાં શું પ્રમાણ? કેમકે હેમણે પિતાના ગ્રન્થમાં એવા કંઈ જૂના ફકરા આપ્યા નથી કે જહેથી આપણે તેમ માનવાનું સાહસ કરી શકીએ,
આગળ ચાલતાં, પાછે તેજ પિતાને ચરખે મિ. પાંગલે મહાશયે શરૂ કર્યો છે. તેઓ લખે છે કે –
“ દિગમ્બરેએ વેતામ્બર પ્રમાણે દુષ્કાળમાં સભા ભરી શાસ્ત્ર બનાવ્યાં નથી અથવા હેમાં કંઈ વધારે ઘટાડે કર્યો નથી. પુષ્પદંત અને ભૂતબલીએ લખેલા દિગમ્બર આસ્નાયના જૈન ગ્રન્થને લેખન કાળ ઈ. સ. ૧૩૯ અને વિ. સ૧૯૫ છે.
તમ ગણધર પછી કઈ પણ કેવલી શ્રુતકેવલીએ નવીન શાસ્ત્ર રચ્યાં નથી. મહાવીરના વખતથી જે જ્ઞાન પરંપરાથી લુપ્ત પ્રાયઃ થતું આવતું, તેજ મેઢે કરવામાં આવતું અને આખરે પુષ્પદંતાચાર્ય અને ભૂતબલી આચાર્યે ઈ. સ૧૩૯ માં ગ્રન્થરૂપે દિગમ્બર સંપ્રદાયનું જ્ઞાન લખી રાખ્યું. આજ દિગમ્બરની ગ્રંથ રચનાને સમય છે.”
મિ. પાંગલેનું આ કથન પાયા વિનાના પુલ જેવું છે. શ્વેતામ્બરેએ દુષ્કાળના વખતમાં સભા ભરીને શાસ્ત્રો બનાવ્યાં નથી, પરંતુ પરંપરાથી જહે જ્ઞાન ચાલ્યું આવતું, હેને સંગ્રહ કર્યો છે, અને તે વાત અનેક વખત આ લેખમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૯૮) બતાવી ચો છું. એટલે વિશેષ લખવાની જરૂર નથી. બેશક, એ વાત અમે માનીએ છીએ કે પુષ્પદંત અને ભૂતબલીએ ઈ. સ. ૧૩૯ માં ગ્રન્થ લાગ્યા, પરંતુ તે ગ્રન્થ નવીન રચનારૂપે લખ્યા છે. ગતમ ગણધરની પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન લખ્યું છે, તે તદ્દન ખોટું જ છે. યદિ પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન લખ્યું હતું, તે તેની પ્રતીતિ થવા માટે કંઈપણ પ્રમાણ હેવું જોઈતું હતું, અને હેવું છે તે નહિં, તેથી એ સિદ્ધ વાત છે કે પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય મન કપિત ઘેડા દેડાવ્યા છે. અર્થાત “મન પૂર્ત સમાજૂનું અનુકરણ કર્યું છે.
આગળ ચાલતાં ૩૧ મા પૃષ્ઠમાં મિ. પાંગલે, ડે. જેકેબી મહાશયને ફકરે લખી લખે છે કે –
“ ઈસ. પૂર્વે ૪ થા સૈકામાં સર્વ (શ્વેતામ્બર) જૈન સિદ્ધાન્ત રચાયા. શ્વેતા બર જૈન સિદ્ધાન્તને સંગ્રહકાળ અથવા ખરૂં કહીએ તે રચનાકાળ ઈ. સ. પૂર્વે ૪થા શતકના તમાં અથવા ત્રીજા સિકાની શરૂઆતમાં ઠરે છે.”
ભુલવું ન જોઈએ કે આ સમય તેજ છે કે જહેને દુકાલનો સમય ગણવામાં આવે છે. પરન્તુ તે સમયમાં - તામ્બર ગ્રન્થને રચનાકાળ સમજ, ભયંકર ભૂલ છે. તે વખતમાં પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન, જહેને જહેને જેટલું
મરણપથમાં રહ્યું હતું, તે બધાને સંગ્રહ કરવામાં આવ્યું, અને તે વાતને જે કેબી મહાશય પણ સ્વીકારે છે. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
(૯૯) તેની સાથે સંગ્રહકાળને અર્થ અથવા રૂપાતરમાં રચનાકાળ કહે છે, એજ મહેટી ભૂલ કરે છે.
લેખનકાળના વિષયમાં ડો. જેકેબી મહાશયના શબ્દોમાં મિ. પાંગલેનું આ કથન ખોટું તે નથી જ. “દેવાધગણિના પ્રમુખપદ નીચે વલભી નગરમાં જૈન સિદ્ધા
ન્ત વીર સં. ૯૮૦ (અથવા ૯૯૩ અને ઈ. સ. ૪૫૪ (અથવા ક૬૩) માં લખાયાં ” પરંતુ તે લેખનકાળ ઉપરથી શ્વેતામ્બરેની અર્વાચીનતા સિદ્ધ થતી નથી. જેકેબી મહાશયના ઉપર્યુક્ત વચને ઉપરથી શ્રીમાન એ પ્રમાણે મતલબ કાઢે છે કે –
દિગમ્બરની અંગપૂર્વ (શાસ્ત્ર) રચના ગણધરોએ કરેલી, અને શ્વેતામ્બરોની અંગપૂર્વ રચના, ઇ. સ0 પૂર્વે ૪-૩ શતકમાં દુકાળ વખતે પાટલીપુત્ર (પટના) માં શ્વેત વસ્ત્ર ધારણ કરેલા દિગમ્બર મતમાંથી ભ્રષ્ટ થએલા સાધુએ કરેલી.”
દૂધમાંથી પોરા કાઢવાની આ હેમની ચાલબાજીને કેણ બુદ્ધિમાન સમજ્યા વિના રહેશે વારૂ? દિગમ્બરેનાં શાસ્ત્રાને ગણધરાદિ રચિત અંગપૂર્વ (શાસ્ત્ર) કહેવાં, “વધ્યાને પુત્ર રમે છે” એમ કહેવા બરાબર છે. તેઓનાં શાસ્ત્રાજ નવીન રચેલાં છે, તે પછી હેને ગણધરરચિત અંગપૂર્વ કહેવાનું સાહસ કેમ કરી શકાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્વેતામ્બરેનાં અંગ-પૂર્વની રચના, પાંગલેના કહેવા પ્રમાણે નથી થએલી, પરન્તુ ગણધરેથી થએલી છે. અને હેના પ્રમાણભૂત વેતામ્બરેમાં અંગાદિ અત્યારે મેજૂદ છે. દિગમ્બરની માફક વેતામ્બરે અસત્ય પ્રતિપાદન કરવામાં પુણ્ય નથી માનતા, પરંતુ મહા પાપ સમજે છે. કતાઓરેને ગણધરરચિત હેટલે ભાગ ઉપલબ્ધ થયે, એટલે જ જાહેર કરે છે. જુઓ આચારાંગનું મહાપ્રજ્ઞાઅધ્યયન ન મળ્યું, તે કઈ કારણથી પણ તે લખ્યું નહિ. બસ! આજ તેઓની પ્રામાણિકતા બતાવી આપે છે. શું દિગમ્બર આચાચૅની માફક દેવધિગણિક્ષમાશ્રમણાદિક કુશાગ્ર બુદ્ધિવાળા આચાર્યો હૅની પૂર્તિ કરી શકે હેમ નહોતા? પરતુ નહિં, તેઓ સત્ય વાતને જ જાહેર કરનારા હતા. તેઓ કલ્પિત વાત બનાવવામાં મહા પાપ સમજતા હતા. કવેતામ્બરની પ્રામાણિકતાને માટે આથી અધિક પ્રમાણ બીજું શું જોઈએ ?
વળી તેઓ ૩ર મા પૃષ્ઠમાં લખે છે કે –“દિગમ્બરને પ્રથમ ગ્રન્થ ઈ. સ. ૧૩૯ અને વિ. સં. ૧૯૫ માં લખાયે અને કવેતામ્બરને પ્રથમ ગ્રન્થ ઈ. સ. ૪૫૪માં લખાયે. દિગમ્બર શ્વેતામ્બરના રચના અને લેખન સમયમાં આટલે જમીન આસમાનને ફરક છે, તે પછી શ્વેતામ્બરના ગ્રન્થ દિગમ્બર કરતાં પ્રાચીન કેવી રીતે હોઈ શકે ?”
પ્રિયવાચક! એ વાતને ભૂલશે નહિં કે- “પુષ્પદંત અને ભૂતબલીએ દિગમ્બર ગ્રન્થની રચના કરી. ' હવે લેખનકાળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) વેતામ્બર દિગમ્બરેના હે બતાવ્યા છે, તે ઠીક છે, પરંતુ તેથી એમ કેણ બુદ્ધિમાન પુરૂષ કહી શકે કે “ દિગમ્બર ગ્રન્થના રચનાકાળ કરતાં વેતામ્બર ગ્રન્થને રચનાકાળ પછીને છે? લેખનકાળને અને રચનાકાળને કંઈ પણ નાતેદારી નથી. ધારો કે એક ગ્લાસની અંદર એક વિદ્યાર્થી ઘણા વખતથી અભ્યાસ કરી રહ્યા છે, હેવામાં એક બીજે વિદ્યાર્થી તેજ કલાસમાં દાખલ થયે, હવે જહે પહેલાને વિદ્યાર્થી છે, તે તીફણ બુદ્ધિવાળો હોવાથી અમુક વાતને ઘણુ વખત સુધી સ્મરણપથમાં રાખી શકે, હારે ન દાખલ થએલે વિ. ઘાર્થી સ્થૂલ બુદ્ધિવાળે હેવાથી, અમુક વાત શરૂઆતથી જ લખી રાખવા લાગ્યું. તે તેથી એમ તે નજ કહેવાય કે પેલા બીજા વિદ્યાર્થીએ અમુક વાત પહેલાં લખી રાખી, માટે તે પ્રાચીન છે. ગણધર રચિત શાસ્ત્રોને સ્મરણમાં રાખી આવતા
શ્વેતામ્બર આચાર્યો ૪૫૪ સુધી સ્મરણમાં રાખી શક્યા, અને દિગમ્બર આચાર્યોએ, પંથની શરૂઆત કરતાં જ નવીન બનાવેલાં શાસ્ત્રો લખ્યાં, તે તેથી શ્વેતામ્બરેને ગ્રંથ રચનાકાળ પાછળને છે, એમ સિદ્ધ થઈ શકતું નથી. હારે આમ છે તે પછી “ડા ભાંડારકરે ભૂલથાપ ખાધી છે,” એમ મ્હારૂં કહેવું શું છેટું હતું ?
હવે “નિર્ચથ” શબ્દના અર્થ ઉપર આવીએ. દિગમ્બર ભાઈએ “ નિગ્રંથ” શબ્દનો અર્થ “નન' કરે છે, મ્હારે એક પટ્ટાવલીમાંથી મળેલા પ્રમાણ ઉપરથી મહે એ સિદ્ધ કર્યું હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
(૧૨) કે “નિગ્રન્થ”—સાધુ-અનુગાર એ પર્યાય=વાચક શબ્દ છે. તે પટ્ટાવલીનું વચન આ છે. ___" श्रीसुधर्मस्वामिनोऽष्टौ मरीन् यावद् निर्ग्रन्थाः साध"वोऽनगारा इत्यादिसामान्यार्थाभिधायिन्याख्याऽऽसीत् "
અર્થાત્ “નિગ્રન્થ” શબ્દથી સાધુ–અનગાર કહેલ છે, નિર્ચને અર્થ “નગ્ન કરવામાં આવ્યું નથી.
આ શબ્દ ઉપર વિપાવર માથ, કે જહે “જનભદ્રગણિ ક્ષમાશ્રમણ”નું બનાવેલું છે, અને હેના ઉપર માલધારી શ્રી હેમચંદ્રસૂરિની બનાવેલી “શિષ્યહિતા નામની ટીકા છે, તેની અંદર રપ૬૧ મી ગાથાથી રપ૭૯ ગાથા સુધી શાસ્ત્રાર્થ આપેલ છે. આ બધે “નિર્ચન્થ” શબ્દ ઉપર આપેલે શાસ્ત્રાર્થ ખાસ મનન કરવા લાયક છે. તે બધે શાસ્ત્રાર્થ અહિં આપે તે વિષય ઘણો જ વધી જવાને ભય હવાથી હેની અંદર છેવટે કાઢેલા નિષ્કર્ષનેજ અહિં બતાવી આગળ વધવા પ્રયત્ન કરું છું. યદિ સમય મળે તે તે આખે શાસ્ત્રાર્થ, “શાલન” દ્વારા પ્રકટ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીશ.
ઉપર્યુક્ત વિશેષાવવામાખ્ય' ના પૃષ્ઠ ૧૦૨૮ માં ર૫૭૪ મી ગાથાની ટીકામાં ખાસ લખ્યું છે કે –“તત પુરઝા રિगहो वुत्तो इइ वुत्तं महेसिणा' इतिवचनाद् यत्र वसु-देहाऽऽहारकनकादौ मूर्छा सम्पद्यते तद् निश्चयतः परमार्थतो
ग्रन्थः । यत्र तु सा नोपजायते तदग्रन्थः" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) અર્થાત્ “મૂચ્છ પરિગ્રહ’ એ પ્રમાણે મહષિઓએ કહેલું છે, એ વચનથી દ્રવ્ય-શરીર–આહાર અને કનકાદિને વિષે, જે મૂચ્છ ઉત્પન્ન થાય, તે તે “ગ્રન્થ કહેવાય, અને યદિ હેને વિષે મૂછ ઉત્પન્ન ન થાય તે તે “અગ્રન્થજ છે.
આ ઉપરથી વાંચકે જોઈ શક્યા હશે કે– નિગ્રન્થને અર્થ “ના” નથી, પરંતુ “મૂરછ રહિતપણું છે.
મિ. પાંગલેનું આ કહેવું તદ્દન ભૂલ ભરેલું છે કે “સુધર્મા વિગેરે શ્રુત કેવલી નગ્નજ હતા.” શું તેઓને કેવળજ્ઞાન થયું છે કે હે દ્વારા તેઓ એમ કહી શકયા ? હાં, કવળજ્ઞાન તે થયું છે, એમાં તે કંઈ શક નથી. આતે જહેવાં અનેક ગપાછકો હાંકતા આવ્યા છે, હેવું એક ગાષ્ટક આ પણ હાંકયું, પરતુ હેમાં પ્રમાણ શું? મિ. પાંગલે આપે આપ કહી નાખે છે કે- “સુધર્માસ્વામી નગ્ન હતા, આ વાત બંનેને નિવિવાદપણે કબૂલ છે” આ પણ એક જબરદસ્તજ કહેવાયને ! શું તામ્બરે તરફથી પણ એ પ્રમાણે કહી દેવાને હેમણે ઠેકે રાખે છે ? શ્વેતામ્બરે એ વાતને કબૂલ કરતાજ નથી કે “સુધર્માસ્વામી વિગેરે નગ્ન હતા. તેઓ “નગ્ન હેતા, પરંતુ નિર્ચન્થ હતા, એટલે કે “મૂર્છારહિત હતા.
હવે મિ. પાંગલેની એક ઔર કરતૂત જુઓ. વાંચકેએ હારા પ્રથમ ટ્રેકટમાં એ વાત વાંચી હશે કે –
હે “ખલી ગોશાલીનું નામ, શ્વેતામ્બરેના માનેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
(૧૦૪ ) ભગવતી આદિ અનેક સૂત્રોમાં ઠેકાણે ઠેકાણે આવે છે, તે જ મંખલી ગોશાલનું વર્ણન બદ્ધાના પિટક ગ્રન્થમાં પણ આવે છે, હારે દિગમ્બરના એક પણ ગ્રન્થમાં મંખલી ગોશાલનું નામ દષ્ટિગોચર થતું નથી, તેથી એ સિદ્ધ થાય છે કે-દિગમ્બરના ગ્રન્થ, શ્વેતામ્બર ગ્રન્થ કરતાં અર્વાચીન જ છે.”
આવા એક જબરદસ્ત પ્રમાણને પણ શ્રીમાન્ કેવી યુક્તિથી હઠાવે છે? તે જુઓ–તેઓ લખે છે કે –
“કારણ કે શ્વેતામ્બર સાધુઓએ અંગરચના શ્વેતવસ્ત્રો ધારણ કર્યાથી કરી, તેમજ હેમનાં શાસ્ત્ર પણ ઈ. સ. ૪ થાના સિકામાં લખાયા પછી તેમણે તે વેળા બઢના પિટક ગ્રન્થને અનુસરી એક બે વ્યક્તિ પોતાના શાસ્ત્રમાં કેમ નહિ ઘુસાડ હેય ?
પાંગલે મહાશયના આ જવાબથી હેમની બુદ્ધિની પૂજીને પતે ઠીક ઠીક મળી આવે છે. પહેલાં તે અંગરચના કતામ્બર વસ્ત્ર ધારણ કર્યાથી કરી” આજ હેમની ભયંકર ભૂલ કોઈ મહત્ત્વને સ્થાપિત કરતી નથી. કેમકે શ્વેતવસ્ત્રો પહેલેથી જ હતાં, નવાં કર્યા નથી, અને અંગરચના કરી નથી, પરંતુ અંગેને એકઠાં કર્યો છે--અગેને સંગ્રહ કર્યો છે. આ વાતને તે ડે. જે કેબી મહાશય પણ સ્વીકારે છે. એ વાત હું પ્રથમજ બતાવી ગયું છું. હવે “શાસ્ત્રો લખાયાં તે વખતે એક બે વ્યક્તિ ઘુસાડી દીધી હોય” તે પણ બિન પાયાદાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
(૧૦૫)
=
રજ છે. સૂત્રેાની ભાષા ઉપરથીજ વાંચકા જોઇ શકશે કે-આ ઘણીજ પ્રાચીન ભાષા છે; અને તે વાતને પાશ્ચાત્ય વિદ્વાને પણુ જોર શારથી કહે છે કે સૂત્રેાની ભાષા ઘણીજ પ્રાચીન છે.? ડા. જેકેાખી મહાશયનાજ ફકરા મ્હે મ્હારા પ્રથમના લેખમાં આપ્યા છે, ત્યેની અદર હે ખાસ જણાવે છે કેઃ“ આગમાના ઉદ્ધાર પ્રાચીન કાળમાં થયા હતા, (ગુરૂ પરપરા હેને ભદ્રબાહુના વખતમાં મકે છે) ” કહેવાની આવશ્યક્તા છેજ નહિ કે, હે વસ્તુ પડેલાં હોય છે, હેનાજ ઉદ્ધાર કરવામાં આવે છે. અને તે અનુસાર આગમે વ્હેલાં હતાં, તાજ તેના ઉદ્ધાર થયા, એમ જેકેાખી મહાશયને કહેવાની જરૂર પડી. યદિ આગમેની અંદર, ઐાદ્ધના
""
પિટક ગ્રન્થામાં આવેલી કઇ કઇ વાત દેખવામાં આવવાથી, તે વાર્તાને વેતામ્બર આચાર્યાએ ઘુસાડી દીધી છે. એમ કહેવામાં આવતું હેાય તે મ્હને કહેવા દ્યા કે, અવલતા જેની ભાષામાંજ ફરક પડવા જોઈતા હતા. તેમજ જો એ સિદ્ધાન્ત સમાન્ય હોય, તે દિગમ્બરના પણ રેડાએક સિદ્ધાન્તા એવા છે કે હે ઐાદ્ધના સિદ્ધાન્તાને મળતા છે, તે અમે એમ કેમ ન કહી શકીએ કે તે સિદ્ધાન્તા ઔદ્ધ ગ્રન્થા ઉપરથી ઘુસાડી દીધા છે ? અને ડેવી રીતે તે અમારી વાત પણ સાચીજ ઠરવાની કે–દિગમ્બરા તીર્થંકરની વાણીને નિરક્ષરી માને છે, છે, આ વાત, વેદાનુયાયી કે જેઓ વેદ, અપૌરૂષય માનીને શબ્દાત્મક માને છે, હેના સિદ્ધાન્તને મળતી છે, માટે દિગઅરાએ તે વાત, તે વેદાનુયાયીઓથી લીધી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
(૧૬) દિગમ્બરભાઈઓએ યાદ રાખવું જોઈએ કે–વેતામ્બર આચાર્યો, બીજાની વાતને પિતામાં ઘુસાડી દેવાનું શિખ્યાજ નથી. જે હમારી માફક ઘુસાડી દેવાનું શિખ્યા હતે, તે તેઓ શું સ્વતંત્ર શાસ્ત્ર નહિં રચતે કે? અસ્તુ! મિ. પાંગલે, મંખલી ગોશાલને માટે આ જવાબ આપવા સમર્થ થયા તે હેની સાથેજ લખેલે આ ફકરે શામાટે ઉડાવી દીધો ? જુઓ તે ફક આ છે –
શ્વેતામ્બરમાં માનેલા ઉત્તરાધ્યયનાદિ સૂત્રોમાં કહેલું છે કે –અજીતનાથથી લેઈ પાર્શ્વનાથ સુધી બાવીસ તીર્થકરે, તેમ હૈમના સાધુઓ ચાર મહાવ્રતને માનતા હતા. અને ર્થાત્ ચેથા “ બ્રહ્મ ની ગણતરી અપરિગ્રહમાંજ કરી લેતા હતા, જહારે મહાવીર દેવ અને હેમના સાધુઓ શ્રીષભદેવના સાધુઓની માફક પાંચ મહાવ્રતને માને છે, આજ વાતેને બાદ્ધને પિટક ગ્રન્થ હે કે “દિનિકાયના સામાન્ય ફલ સૂત્રની સુમંગલા વિલાસિની ” નામની ટીકામાં બુદ્ધશે જે લખ્યું છે ” ( આ ઉપર ડા, જેકેબીની લખેલી ૧૮૯૪ની પ્રસ્તાવનાને ફરે પણ આપે છે. )
આ ખાસ વાતને જવાબ આપવામાં તે મિ. પાંગલે મહાશયે સૂરિપણું (મૈન)જ બતાવ્યું છે. પરંતુ ઠીક છે, આ વિષયમાં તેઓથી એમ તે કહી શકાય તેમ હતુંજ નહિ કે - દ્ધના પિટક ગ્રન્થ ઉપરથી આ વાત ઘુસાડી દીધી છે ' બસ ! જહારે કોઈ પણ રીતે હેમાં ચંચુ પ્રવેશ ન થઈ શક્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
(૧૦૭). હારે તે વાતના જવાબને હજમજ કરી ગયા. આ ઉપરથી એ છેકસ થાય છે કે–મિ. પાંગલે મહાશયે હે જવાબ આપે છે, તે બિલકુલ નિર્માલ્ય અને ઢંગધડા વિનાને છે.
આ સિવાય હરિભેગમેષીદેવે કરેલે, મહાવીર દેવના ગર્ભાપહરણને ઉલ્લેખ કરી કહે છે કે –“કૃષ્ણના જન્મકાળના અદલાબદલીનું અનુકરણ કર્યું છે પરંતુ હેને જવાબ આજ લેખની અંદર વિસ્તારથી પ્રથમ આપવામાં આવ્યું છે.
હવે વિસં. ૯૦ માં થએલા દિગમ્બર મતાનુયાયી દેવસેને કવેતામ્બરની ઉત્પત્તિ બદલને ઉલલેખ કરતાં દર્શનસારમાં લખ્યું છે કે –
શ્વેતામ્બર મત સ્થાપી, મિથ્યા શાસ્ત્ર રચી જીનચંદ્ર પિતેજ પિતાને નરકમાં પ્રથમ સ્થાપન કર્યો ” આ વાત શું હળાહળ દ્વેષથી ભરેલી નથી? પરતુ હેને પણ બચાવ કરવા પાંગલે મહાશયે પિતાની કલમ ઉઠાવી છે.
મહે હારા લેખમાં લખ્યું હતું કે –“ શું દેવસેનને અવધિજ્ઞાન થયું હતું કે હે દ્વારા “જીનચંદ્ર નરકમાં ગયા ” એમ કહેવા ભાગ્યશાળી થયા ?”
આને જવાબ પાંગલે મહારાય આપે છે કે દેવસેને પરંપરાથી કહેવામાં આવતે ઇતિહાસ લખ્યું હોય તે હેને અવધિજ્ઞાનજ ક્યાંથી હોય ?
ઠીક છે, આ મને જવાબ શું છે ? પિતાની આખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
(૧૦૮)
પર’પરા આવાં દ્વેષ પ્રયુક્ત લખાણા કરતી આવી છે, એ વાતને સિદ્ધ કરી આપનાર મુદ્રાલેખ છે. પાંગલેના લખવાથી એ વાત સ્પષ્ટ જણાઇ આવે છે. કે-દેવસેનજ નહિ, હેમની પહેલાંના આચાર્યે પણ તે પ્રમાણે અસત્ય, દ્વેષ ભરપૂર, ગપાડા હાંકતા આવ્યા છે. ખરેખર, આ બદલતા હું મિ. પાંગલેને પ્રેમ પૂર્વક ધન્યવાદજ આપીશ. પરન્તુ સાથસાથ તેમને એટલું કહ્યા વિના તેા નહિ...જ રહી શકું કે- પહેલાં હમે એ બતાવી આપે કે દેવસેનની પહેલાં કયા આચાર્યે એ પ્રમાણે લખ્યુ છે ? અને જમ્હાં સુધી આ વાતને ઇતિહાસથી સપ્રમાણ સાબિત ન કરો, šાં સુધી હું કેમ ન કહી શકું કે–દેવસેને પેાતે પેાતાની મેળેજ આ વાતને ઘડી કાઢી છે ?
હુને સ્મરણમાં છે કે—મ્હારે બનારસ પાઠશાળામાં મિ. પાંગલે મહાશય પધાર્યા અને પૂજયશ્રી ઇન્દ્રવિજયજી મહારાજ સાહેબે દનસારના સંબંધમાં પ્રશ્નો કર્યા, હારે તેઓ કોઇ પણ રીતે પ્રબલ પ્રમાણેા આપી સિદ્ધ કરી શકયા ન્હાતા અને હેવી રીતે આ ટ્રેકટની અંદર હેમણે ઉટપટાંગ અને અસ ́બદ્ધ વિચારે જણાવ્યા છે, તેજ ચાલ હેમની તે વખતે પણ હતી.
(
મહાશય ! · ઉલટા ચેાર કોટવાલને ૐ' આ ન્યાય તા ખરેખર હમારે માટેજ લાગુ પડે છે. હે શ્વેતામ્બરા સુખ સમાધી પૂર્વક પેાતાનાં કાર્યોને બજાવે જાયછે, હે શ્વેતા અરા પોતાની વસ્તુનેજ પાતાની માનતા આવે છે, હૅની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
(૧૦૯ )
અંદર હમારા હેવા વિઘ્ન સતાષી, નાંહે પોતાની વસ્તુને પોતાની માનવા લાગી જાય છે, અનેક પ્રકારનાં દ્વેષ પ્રયુક્ત. લખાણેા કરે છે, રાત દિવસ ઝઘડા કરી, લાખ્ખ રૂપિયાનુ પાણી કરી કરાવી આનદ માને છે, તેમજ ખોટા ખોટા રાપાટા ( સભાના ) બહાર પાડે છે. આટલું આટલું કરવા હતાં તેજ આપ વેમ્બરા ઉપર મૃકે, તે પછી કહા ઉલટા ચાર કેટવાલને જે ' આ નિયમ કાના લાગુ પડે છે?
દિગમ્બર ફ્રિકાના કેટલાક પત્રકારો સભાઓના રીપોર્ટ કેવા ખાટા ખાટા બહાર પાડે છે. હેનો એક નમૂના મ્હારે અહિ રજુ કરવા જોઇએ.
વાંચકાને સ્મરણમાં હશે કે–સ. ૧૯૧૨ ના જૂન મહીના ની શરૂઆતમાં કલકત્તાની અંદર એક પબ્લિક સભા થઇ હતી, ત્યેની અંદર ઘણા દિગમ્બર વિદ્વાનોએ હાજરી આપી હતી. અને હેતુ. પ્રમુખસ્થાન મહામહેાપાધ્યાય ૫” સતીશચંદ્ર વિદ્યાભૂષણ, એમ. એ. પી. એચ. ડી. ને આપવામાં આવ્યું હતું. આ સભાના રીપોર્ટ આપતાં નૈતિી'ના સમ્પાદકપ્રવરે, સભાપતિના ભાષણને, કેવું અસત્ય જોડી કાઢ્યું છે? તે તપાસે, તેઓ લખે છે કે મહા મહાપાધ્યાયે પોતાના ભાષણમાં કહ્યું હતું કેઃ—
'
" जैन सम्प्रदाय में दो पंथ हैं। एक श्वेताम्बर दूसरा दिગન્દર ।। ન ટ્રોનોમેં પરસ્પર વડા વિશેષ હૈ । મુન્ને ના બા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
(११७) श्चर्य हुआ, जबके काशी गया और वहां एफ श्वेताम्बर सा. धुसे श्वेताम्बर सम्प्रदायके विषय सुने, परन्तु दिगम्बर सम्प्रदायकी बातें पूछने पर उत्तर मिला कि-हम कुछ नहीं जानते । जो विद्वान् छहाँ दर्शनाका ज्ञान रखता है और उनका खंडन मंडन कर सकता है वही अपने साथी सम्पदायका कुछ भी ज्ञान नही रखता है। हमने यहा तक सुना है कि दोनों सम्प्रदाय एक दुसरेके ग्रंथ भी अपने यहाँ नहीं रखते है । मैंने दोनों सम्प्रदायके ग्रन्थाका अवलोकन किया है । मेरी समझमें श्वेताम्बर सम्प्रदायसे दिगम्बर सम्प्रदाय प्राचीन है।"
પરંતુ આ વાત સરાસર અસત્યજ છે. કારણ કે મહામહેપાધ્યાયજીએ ખાસ એક પત્ર, તેજ સ. ૧૯૧૨ના ઑગસ્ટ માસમાં પૂજ્યપાદ શ્રીઈન્દ્રવિજયજી મહારાજ ઉપર લખેલે છે, હેના ઉપરથી જણાય છે કે હેમણે તે સભામાં હેવું કંઈ પણ કહ્યું નથી, પ્રત્યુત હેમાં તે વેતામ્બરાની જ પ્રાચીનતા બતાવી છે. જુઓ તે પત્રની અંદર મહામહેપાથાય ખુદ જણાવે છે કે --
I fully remember that a meeting, was held in June in Calcutta in which â Digambar Scholar delivered lecture on the Digambar philosophy Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
(112)
refuting the Brahmanic doctrine of the creator &c. Insuwming up the lectures, and in making Presidential remarks I addressed the members of both the Digambar and Setanibar Schools to make up their differences towards the advancement of both. I said that in Calcutta we had the honour of listening to the learned and eloquent lectures of the distinguished Setambar Sadhoo Shastra Vi. sharad Jainacharya Vijaya Dharma Suri, but we had no opportunity of coming in contact with a Digambar Scholar here,
While in Benares, I studied some of the Setambar Jain books under the Setambar Sadhoo aforementioned, but on enquiry I learnt there were not many learned Digambar Scholars in Benares. Through the Kidness of Muni Indravijay, I got the opportunity of meeting with one Digambar Pandit who gave me some information about his School. but I wanted to learn more. It is no doubt a great fortune that we have got in Calcutta a Digambar Pandit who is a learned Scholar. Benyal is now much advanced. The most orthodox of the Bengali Paudits are now eager to learn something of the doctrine of both the Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
(૧૧) Setambar and Digambar Schools. Modern Scholarship is not one sidel.
Thu Setan's and Diganıbars both contend is beautips of their doct' e It : 110W generally do'st w dg hat Se :mlar doctrine is the oldest. In ih b gining there was no distinc. tion between the two schools. The distinction aroso later. I can only say tha Digambar docirine is not risalt. There is no god in desputing over the matter.
Yours Sincerely Satish Chandra Vidyabhusana Principle Sanscrit College
and Secretary Board of Sanscrit
Examination. ભાવાર્થ –હને સંપૂર્ણ રીતે યાદ છે કે-જુન માસમાં કલકત્તાની અંદર એક દિગમ્બર વિદ્વાને દિગમ્બર ફિલોસોફી ઉપર ભાષણ આપ્યું હતું. જહેમાં “જગકર્તા વિગેરે બ્રાહ્મણ સિદ્ધાન્તનું ખંડન કર્યું હતું.
ભાષણને ઉપસંહાર કરતાં પ્રમુખ તરીકેના મહારા ભાષશુમાં દિગમ્બર તથા વેતામ્બર સમ્પ્રદાયના સભ્યને મહે
જણાવ્યું કે-આગળ વધવાને માટે બન્નેએ આપસના વિરેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૧૩ )
ધાને સમાવી દેવા જોઇએ. મ્હે" કહ્યું કે કલકત્તામાં સુપ્રસિદ્ધ શ્વેતામ્બર સાધુ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિના વિદ્વત્તામય અને વક્તૃત્વ શક્તિવાળાં ભાષણા સાંભળવાના આપણને સુઅવસર પ્રાપ્ત થયેા હતા, પણ અહિં'આ આપણને કાઇ પણ દિગમ્બર વિદ્વાની સાથે સ`ખધમાં આવવાની તક મળી ન્હાતી હારે બનારસમાં સ્હે પૂર્વોક્ત સાધુની દેખરેખ નીચે કેટલાંક શ્વેતામ્બર જૈન પુસ્તકાના અભ્યાસ કર્યો અને તપાસ કરતાં મ્હને માલૂમ પડ્યુ કે બનારસમાં ઘણુ! દિગંબર પડતા હતા નહિ. મુનિ ઇન્દ્રવિજયજીની કૃપાથી એક દિગમ્બર પૉંડિતની સાથે મળવાની હુને તક મળી, હેણે પેાતાના સમ્પ્રદાય વિષે કેટલીક માહીતી હુને આપી, પણ મ્હે. વધારે જાણવાને ઇચ્છયું. એશક, તે એક મહાન સાભાગ્ય છે કે, આપણે કલકત્તામાં એક દિગમ્બર પડિત છે કે હે એક સારા વિદ્વાન છે. મંગાળા હવે ઘણું આગળ વધે છે. ખૂબ ધર્મચુસ્ત બગાળી પડતા હવે શ્વેતામ્બર અને દિગમ્બર એ બેઉ સમ્પ્રદાયના સિદ્ધાન્તામાં કંઇક શીખવાને આતુર છે. હાલની વિદ્વત્તા એક તરી નથી.
શ્વેતામ્બર અને દ્વિગમ્બર બેઉ પેાતાના મતની પ્રાચીનતાને માટે તકરાર કરે છે, હવે તે સામાન્ય રીતે સ્ત્રીકારવામાં આવ્યુ છે કે શ્વેતામ્બર મત સાથી પ્રાચીન છે. શરૂઆતમાં એ સમ્પ્રદાયા વચ્ચે બિલકુલ ભેદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
(૧૧૪ )
હતા નહિ. ભેદ પાછળથી ઉત્પન્ન થયા. હું માત્ર એટલુંજ કહી શકુ છુ કે દિગમ્બર મત હમણાંના નથી. આ વિષય ઉપર તકરાર ચલાવવામાં કંઇ સાર નથી. ( ‘જૈનશાસન’ બીજા વર્ષના નવમા અંકમાંથી )
પ્રિય વાંચક ! ખુદ ભાષણ આપનાર મહામહોપાધ્યાય તે આ પ્રમાણે લખે છે, જહારે મિ. પ્રેમીજી, પેાતાના • જૈનહિતૈષી માં તે કઇનુ કઇ વેતરે છે. શું આવા ખેાટા રીપાર્ટા છાપવાથી દિગમ્બર ભાઈઓની પ્રાચીનતા સિદ્ધ થઇ જશે કે ?
"
હવે ‘કુલ્પાકપાર્શ્વનાથની મૂર્તિ શ્વેતામ્બરી બનાવી આહેમનું કહેવુ... ખીલકુલ ખાટુ છે. તે તે શ્વેતામ્બરાની હતીજ, અને હૅને માટે અનેક ગ્રન્થામાં હૅનુ તિપાદન કરેલુ છે.
કાશીના એક દિગમ્બર વિદ્યાર્થીએ ભદ્રબાહુ ચિરત્રનું ભાષાન્તર બહાર પાડી અર્થના અનર્થ કરી નાખ્યા, આ વાતને હું" બતાવી, હારે પાંગલે મહાશય કહે છે કે હેના ઉપર દ્વેષ કર્યેા ' પરન્તુ પાંગલે હેવા પક્ષપાતી ન્યાયાધીશને હું પૂછું છું કે-તેજ ભદ્રબાહુ ચરિત્રના ભાષાન્તરકાર વિદ્યાીંએ, પાતે લખેલી પ્રસ્તાવનામાં શ્વેતામ્બરાને કેટલા તુચ્છ અને અસભ્ય શબ્દોમાં ઉલ્લેખ્યા છે, હેને માટે કઇ ન્યાય કર્યા કે ? પરન્તુ ઠીક છે, તે વાત હમારા સ્મરણમાં કેમ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૧પ) આવી શકે ? કેમકે હેમાં તે ન્હમારી ખીચડી પકાય તેમ છે. અ! આ પક્ષપાતી ન્યાય તે હૂમનેજ મુબારક હોઈ શકે. બસ ! હવે અધિક ન લખતાં માત્ર એટલું જ લખીશ કે દાંભિક વૃત્તિની પરાકાષ્ઠાએ પહોંચવામાં દિગમ્બર ભાઈઓને હવે કંઈ પણ બાકી રહ્યું નથી.
આગળ ચાલતાં પત્ર ૩૫ માં શ્રીમાન લખે છે કે –
“વિદ્યાવિજયજી કહે છે કે –“ધર્મોપકરણને પરિગ્રહ માજે નથી પણ આ નિયમ હલકી શ્રેણિના દિગમ્બર મુનિને છે
હને આશ્ચર્ય થાય છે કે–દિગમ્બર મુનિઓમાં હલકી અને ઉંચ્ચ શ્રેણિને ભેદ પાડવા પગલે મહાશયે કમર કસી. હું પૂછું છું કે–શું આ નિયમ શાસ્ત્રીય રીતિથી બતાવ્યું છે કે? શું પાંગલે મહાશયે, ભગવાન શ્રીઉમાસ્વાતિ વાચકે, પિતાના તત્ત્વાર્થ સૂત્રમાં બતાવેલું “મૂર નિઃ ” આ સૂત્રનું કઈ દિવસ પણ સ્મરણ કર્યું છે? હારે શું આ સૂત્ર, ઉમાસ્વાતિ વાચકે હલકી શ્રેણિના સાધુઓ માટે બનાવ્યું છે? મહાનુભાવ!. એમ માનવાની ભૂલ કદિ પણ ખાશે નહિં. તે સૂત્ર સામાન્ય રીત્યા સમસ્ત સાધુઓને માટે છે. આ સિવાય વિશેષાવાય માથ'નું પણ પ્રમાણ હું પ્રથમજ આપી ગયે છું, તે પછી વિશેષ પ્રમાણે આપવાં, વાંચકને સમય વ્યર્થ નષ્ટ કરવા, બરાબર છે. જે હેવીજ રીતે મૂચ્છ પરિગ્રડ માનેલ ન હોય, તે શામાટે દિગમ્બરના માનીતા આચાર્ય શુભચShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૧૬) દ્રાચાર્ય પિતાના જ્ઞાનાર્ણવના સેળમા પ્રકરણમાં એમ લખતે કે – "निसंगोऽपि मुनिन स्यात् संमूर्छन् संगवर्जितः।
તો પૂર તરવરૈઃ સંસ્કૃતિ પ્રીતિતા”| I અર્થા–જહે મુનિ નિઃસંગ હોય, એટલે કે બાહ્ય પરિગ્રહથી રહિત હોય, અને જે મમત્વ કરે, તે તે નિષ્પરિગ્રહી થઈ શકે નહિં. કેમકે તત્ત્વજ્ઞાની વિદ્વાનેએ મૂચ્છ એજ પરિગ્રહની ઉત્પત્તિનું સ્થાન માનેલ છે. ”
હારે આમજ છે તે પછી મિ. પાંગલે, પિતે માનેલા આચાર્યોને વચનેનું ખૂન કરે છે, એમ કહેવામાં શું કઈપણ જાતની અત્યુક્તિ કહી શકાશે? કદાપિ નહિં.
પ્રિયપાઠક ! આ વાતને મહું મહારા પ્રથમના લેખમાં પણ ઉલ્લેખ કર્યો છે, પરંતુ અફસોસની વાત છે કે પાંગલે મહાશયે આ વાતને ઉડાવી જ દીધી છે. અસ્તુ ! પાંગલે મહાશય, ભલે આવાં અકા પ્રમાણેને ઉડાવી દેવા પ્રયત્ન કરે, પરંતુ વાંચક વર્ગ કંઇ આંખ મીંચીને વાંચતું નથી. તત્ત્વને જાણવાની અભિલાષા રાખનારે વર્ગ તે હેને બારીકાઈથીજ તપાસે છે.
શ્રી શુભચંદ્રાચાર્યે આ એક જ સ્થળે ઉલ્લેખ કર્યો છે, એમ નથી, પરન્તુ આગળ ચાલતાં અઢારમા પ્રકરણમાં પાંચ સમિતિનું વર્ણન કરતાં, “આદાનનિક્ષેપણસમિતિ ” નું પાલન કરવાને માટે સાફ સાફ બારમા અને તેરમા લેકમાં બતાવ્યું છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૧૭) હે મુનિ શય્યા, આસન, ઉપધાન, શાસ્ત્ર અને ઉપકરણ દિવસ પહેલાં સારી રીતે જોઈને અર્થાત્ વારંવાર પ્રતિલેખન કરીને યત્ન પૂર્વક ગ્રહણ કરતે, તથા તેજ પ્રમાણે કરી પૃથ્વી ઉપર મૂકે છે, તે અવિકલ ( પૂર્ણ ) આદાન નિક્ષેપણ સમિતિ પાળે છે. ”
આવા પરમ સિદ્ધાન્તને માટે પણ મિ. પાંગલે મહાશય વકીલાત કરી કહે છે કે –“શુભચંદ્રાચાર્યે કરેલું વર્ણન દિગમ્બર સંપ્રદાયના હલકી શ્રેણિના સાધુનું જ છે. ” વાહ ! શાસ્ત્રીય સિદ્ધાન્તને ઉલટ પાલટ કરી નાખવામાં આ વકીલ સાહેબની ખીસ્સા કલમે, એક મોટું અજાયબ જ ઉત્પન્ન કરે છે, જહેઓ પિતાના આચાર્યોના વચનનું ખૂન કરવામાં અથવા તે તે વચનેને જુદા રૂપમાં બતાવવાને માટે જબરદસ્ત બહાદુરી બતાવે છે, તેઓ વેતામ્બરેના કે અન્યના શાસ્ત્રાને ઉલટપાલટ કરી નાખે હેમાં શું આશ્ચર્ય ?
દિગમ્બર મુનિ ઉચ્ચ શ્રેણિના કેવા હોય છે ? તે બતાવતાં મિ. પાંગલે આ લેક આપે છે –
" भूः पर्यको निजभुजलता कंदुकं खं वितानं
दीपश्चन्द्रो विरतिवनितालब्धसङ्गः प्रमोदः । दिकान्ताभिः पवनचमरैर्वीज्यमानः समन्ताद्भिक्षुः शेते नृप इव भुवि त्यक्तसर्वस्पृहोऽपि ॥
( શુભચન્દ્રાચાર્ય)”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
(૧૧૮) અવ્વલ તે આ લેક કહાંથી લીધું છે ? કયા પ્રકરણમાં છે ? કેવા પ્રસંગને છે ? વિગેરે કંઈ પણ બતાવ્યું નથી. તે છતાં પણ આ બ્લેક ઉપરથી એમ તો કદાપિ સિદ્ધ નથી થતું કે સાધુએ વસ્ત્ર ન પહેરવાં,-ઉપકરણ ન રાખવાં. શું વસ્ત્રા રાખનાર-ઉપકરણ રાખનાર સાધુને માટે આ લેક નથી ઘટી શકત ? પરન્ત હૈને વિચાર કેણ કરે છે ? સાધુઓની હલકી અને ઉચ્ચ શ્રેણિને ભેદ બતાવનાર મી. પાંગલેની બુદ્ધિને માટે કોને આશ્ચર્ય થયા વિના રહેશે વાર ? એવું કેઈએ પણ નહિં સાંભળ્યું હોય કે-સાધુઓનાં પાંચ મહાવ્રત અને અષ્ટ પ્રવચન માતા (પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ) માં ભેદ કેઈ શાસ્ત્રમાં બતાવ્યું હોય. સામાન્ય રીતે સાધુ માત્રને પાંચ મહાવ્રત અને અષ્ટ પ્રવચન માતાનું પાલન એક સરખી રીતે કરવાનું છે. હેની અંદર અગર પલ હોય તે પછી તે સાધુ કહેવાયજ કેમ ?
શ્રીમાન શુભચન્દ્રાચાર્ય ઉપયુક્ત હે વર્ણન કર્યું છે, તે સમ્યક ચારિત્રના વર્ણનમાં કર્યું છે, હેની અંદર તેઓ એમ નથી બતાવતા કે આ હું હલકી શ્રેણિના સાધુઓનું વર્ણન કરી રહ્યો છું. બલકે તેઓએ આપેલા વશમાં લેક ઉપરથી એમ એસ જણાઈ આવે છે કે તેઓ હે વર્ણન કરી રહ્યા છે તે નિર્દોષ ચારિત્રનું વર્ણન છે. તે કલેક આ છે –
" इति कतिपयवर्णैश्चात चित्ररूपं
__ चरणमनघच्चैश्चमुतसांशुद्धिधाम । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૧૯) अविदितपरमार्थैर्यन्न साध्यं विपक्षे
स्तदिदमनुसरन्तु ज्ञानिनः शान्तदोषाः || २० ||
અર્થાત્—ઉક્ત પ્રકારથી કેટલાએ અક્ષરોદ્વારા વર્ણન કરેલુ જહે અનેક રૂપ નિર્દોષ ચારિત્ર, તે અતિશય ઉંચા ચિત્તવાળાને તેા શુદ્ધતાનું મદિર છે, અને નથી જાણ્યા પરમાર્થ જહેણું, એવા વિપક્ષીઓને તા અસાધ્ય છે. એવા આ ચારિત્રને (ઉપર્યુક્ત વણિત) શાન્તદોષી જ્ઞાની પુરૂષો ધારણ કરો.
આ ઉપરથી શું એ સ્પષ્ટ નથી થતું કે--આજ પ્રકરણમાં શુભચંદ્રાચાહે વર્ણન કરી ગયા છે, તે સર્વેત્કૃષ્ટ અને સાધુમાત્રને સ્વીકાર કરવા લાયક છે ?
- શુભચન્દ્રાચાર્યાં જ શા માટે ? એવા કેટલાએ દિગમ્બર ગ્રન્થ કર્તાઓએ સાધુને ઉપણ રાખવાનું પ્રકટપણે ખતાળ્યુ જીએ કુ ંદકુંદમુનિકૃત મૂલાચારમાં આ પ્રમાણે
છે.
લખ્યું' છેઃ—
" णाणुवहिं संजमुवर्हि तब्बुववहिमण्णमवि उवहिं वा । पदं गहणिक्खेवो समिट्टी आदाननिक्खेवा || " અર્થાત્—જ્ઞાનાપધિ, પુસ્તક પટ્ટિકા બન્ધનાદિ, સંયમે પધિ (હેના રાખવાથી સયમ પાળી શકાય ) અને તાપધિ તથા અન્ય પ્રકારની પણ ઉપધિ, તે દરેક ઉપધિયાને પ્રયત્નથી ગ્રહણુ-નિક્ષેપ કરવું, હારે સમ્પૂર્ણ આદાન નિક્ષેપ સમિતિ
થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૨૦ )
વળી પણ જુઓઃ-ચેગેન્દ્ર દેવ વિરચિત પરમાત્મપ્રકાશ' ની ટીકામાં પણ સાધુને ઉપકરણ ગ્રહણ કરવાનું લખ્યું છે.
યથાઃ
――――――
.
'
" परमोपेक्षासंयमाभावे तु वीतरागशुद्धात्मानुभूतिभावसंयमरक्षणार्थं विशिष्टसंहननादिशक्त्यभावे सति यद्यपि तपः पर्यायशरीर सहकारीभूतमन्नपानसंयमशै । चज्ञानोपकरण तृणमयमावरणादिकं किमपि गृह्णाति तथापि ममत्वं न करोतीति । "
હેવીજ રીતે રાજવાતિક વિગેરે અનેક દિગમ્બર ગ્રન્થામાં સાધુને ઉપકરણની આવશ્યકતા બતાવી છે. પરન્તુ આશ્ચર્ય છે કે- નાગા ? રહેવામાંજ ધર્મ માનનાર મિ. પાંગલે મહાશય જેવા પેાતાના દુરાગ્રહ છેડતા નથી, એટલું જ નહિ; પરન્તુ શ્વેતામ્બર સાધુઓને, વસ્ત્રાદિ ઉપકરણ ધારણ કરવાથી ભ્રષ્ટાચારીપણે ગણે છે, આ પણ તેઓના દ્વેષભાવના નમૂના નહિ. તે ખીજું શું કહી શકાય ?
હવે લેખની પૂર્ણાહુતિમાં ઉપસંહાર રૂપે એ શબ્દો કહી આ લેખને સમાપ્ત કરીશ.
ઉપસ‘હાર.
જહે વાંચકે મ્હારા પ્રથમના લેખને વાંચીને, મિ. પાંગલે મહાશયના ટ્રેકટને વાંચ્યુ હશે, તેઓને એ વાતના નિશ્ચય થયે હશે કે-મિ. પાંગલે મહાશયે હારા લેખમાં બતાવેલા કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૨૧ )
પાઈન્ટોના જવાબ આપવામાં ખરેખર એક બાજીગરની નકલ કરી છે. કતિષય પાઇન્ટાના જવાબે આપવામાં વાસ્તવિક સફળ નિવડચા નથી, મ્હારે કેટલાક પોઇન્ટોને તે તેએ પોતાના દેશની (દક્ષિણની) ચટણીજ સમજી ગયા. આ વાતનુ સ્પષ્ટીકરણ મ્હારા આ બીજા ટ્રેક્ટથી થઈ જાય છે. તે છતાં યદિ હું, હે પોઇન્ટોના જવાએ તેઓએ આપ્યા નથી, તે ન બતાવી લેખને પૂર્ણ કરૂં, તે જરૂર લેખની પૂર્ણાહુતિમાં ન્યૂનતા રહી લેખી શકાય. અત એવ તે પેઇન્ટોનાં નામ માત્ર ગણાવી લેખને સમાસ ીશ.
(૧) ધરસેન મુનિને સમુદ્ર સમાન બીજા પૂર્વનુ કર્મપ્રામૃત તા કઠાથ રહી ગયું અને એકાદશાંગ, દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનાદિ અલ્પ સંખ્યાવાળા ગ્રન્થા વિચ્છેદ થઈ ગયા, શું આ વાત કોઇ પણ બુદ્ધિમાન માન્ય કરી શકે ખરી ? કદાપિ નહિ. આના જવાખ તેઓએ આપ્યા નથી.
( ૨ ) દિગમ્બર ગ્રન્થા કરતાં, શ્વેતામ્બર ગ્રન્થા પ્રાચીન છે, આ વાતને પુષ્ટ કરનાર The saered Books of the east - Vol. XXII ' (1884 A. D. ) ની પ્રસ્તાવનામાં પાના ૪૨ મે લખેલા ડા. જેકેાખી મહાશયવાળા ફકરાના જવાબ આપ્ચા નથી.
.
(૩) ‘મથુરાના પ્રાચીન શિલાલેખા ઉપર જડે જહે આચાર્યેાનાં નામ, ગણુ તેમજ કુલ વિગેરે બતાવવામાં આવેલ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
(૧૨) તે દરેક કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં વર્ણવેલ આચાર્યોની સાથે મળતાવડાપણું ધરાવે છે. આ પ્રમાણે સિદ્ધ કરનાર ડૉ. બુહલર મહાશયના અંગ્રેજી ફકરાને જવાબ આપે નથી.
(૪) “શ્વેતામ્બર મતમાંથી નિકળેલી એક શાખા પણ ઈ. સ. પૂર્વે ૨૧૩ માં સ્થપાએલી છે. આ વાતને સિદ્ધ કરનાર 3. બુલરના અંગ્રેજી ફકરાને જવાબ આપે નથી.
(૫) “જેનાગ પ્રાચીન છે, હેને ઉદ્ધાર પ્રાચીન કાળમાં થયે હતે.” આ પ્રમાણે સિદ્ધ કરનાર ડો. જેકેબી મહાશયની ઈ. સ. ૧૮૯૪ની પ્રરતાવના ફકરો આપે છે, હેને જવાબ પણ આપે નથી.
( ૬ ) કાશીના દિગમ્બર વિદ્યાર્થીએ, પિતે બહાર પાડેલા ભદ્રબાહુ ચરિત્રમાં ‘વરાહમિહિર ' નું દાન આપ્યું છે, પરંતુ એમ પૂછવામાં આવ્યું કે પહેલાં “વરાહમિહિર ના સમયને નિશ્ચય કર્યો છે. કેમકે “પંચસિદ્ધાતિકા' ની અંદર વરાહમિહિર પિતે લખે છે કે– શાકે ૪ર૭ ના સમયમાં આ ગ્રન્થ એ છે” આથી અમે બતાવેલા દિગમ્બરને સમયને કોઈ પણ રીતે ધક્કે પહોંચતો જ નથી. ” આને પણ જવાબ આપે નથી.
( ૭ ) “ દિગમ્બરના પ્રાચીન ગ્રન્થમાં પણ કતાબરેની નિંદા આવે છે, તેથી પણ સિદ્ધ થાય છે કે વેતામ્બર મત પહેલને હવે જોઈએ.’ આને પણ જવાબ આપે નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૧૨૩) ( ૮) વેતામ્બરએ માનેલા સૂત્રની અંદર એ પ્રમાણે ઠેકાણે ઠેકાણે ઉલ્લેખ આવે છે કે –“અછતનાથથી લઈ પાટ્વનાથ સુધી બાવીસ તીર્થકર અને હેમના સાધુએ ચાર મહાવ્રત માનતા હતા. (“બ્રહ્મની ગણતરી અપરિગ્રહમાં કરતા હતા ) હારે પહેલા અને છેલ્લા તીર્થકર અને હેમના સાધુઓ પાંચ મહાવ્રતને માને છે. આ વાતને બદને પિટક ગ્રન્થ, જહે કે “દિનિકાયના સામાન્ય ફલસૂત્રની સુમંગલા વિલાસિની' નામની ટીકામાં બુદ્ધઘોષે લખ્યું છે” અને તે ઉપર ડટ જેકેબી મહાશયના આપેલા ફકરાને પણ જવાબ આપે નથી.
( ૯ ) “ધમ્મપદ” ઉપર બુદ્ધઘોષની ટીકામાં કહેલું છે કે –“ નિર્ગળે ( સાધુઓ ) નીતિમર્યાદાને માટે એક જાતને કપડે રાખે છે” આ વાત કવેતામ્બરના મન્તને મળતી છે, એમ કહે બતાવવામાં આવ્યું છે, હેને પણ જબાબ નથી.
( ૧૦ ) ભદ્રબાહુ ચરિત્રમાં એક સ્થળે લખ્યું છે કે – ચેતવમઝૂતપૂન જ્ઞાચ કનાન” આ એકજ વાક્ય ઉપરથી માલૂમ પડે છે કે–ભદ્રબાહુ ચરિત્ર કેવળ દ્વેષ બુહિંથી વેતામ્બર મતના ખંડનને માટેજ જૂઠું જોડી કાઢેલ છે.” આને પણ જવાબ આપેલ નથી.
બારીકાઈથી તપાસ કરું, તે શાયદ તેથી પણ વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૧૨૪)
પાઇન્ટો મળી આવે ખરા. તે પણ સ્થૂલ સ્થૂલ આ દશ પેાઈન્ટોના તેા જવાબ શ્રીમાને આપ્યાજ નથી. આથી એ નિશ્ચય થાય છે કે—આ દશ પાઇન્ટાને તે તેઓએસ્વીકાર કરી લીધા. હવે હેમણે આપેલા જવાખના પ્રત્યુત્તર માટે આ ટ્રેકટ ન૦૨ લખવામાં આવ્યું છે. આશા છે કે—આ અકાટચ પોઇન્ટને, બારીકાઇથી અવલોકન કરી—દુરાગ્રહના પડદો દૂર કરી, હૅને સ્વીકાર કરી લેશે.
;
જહેનામાં લગાર પણ સમજવાની શક્તિ છે તે તેા અનાયાસજ સ્વીકાર કરી લેશે કે— નગ્ન રહેવામાં અપરિગ્રહપણુ કે અચેલકપણું સમાએલું નથી. કોઇ પણ વસ્તુ ઉપર મૂર્ચ્છી કરવી, ત્યેનું નામજ પરિગ્રહ છે. શાસ્ત્રકારો પણ મૂર્છાનેજ પરિગ્રહ ફરમાવે છે. દિ નગ્ન રહેવામાંજ અપરિગ્રહપણુ કે અસલી સાધુપણુ* ગણાતું હોય, તે હુને કહેવા છે કે—પેલાં કૂતરાં, બિલાડાં, ઘેાડા, ખેલ વિગેરે પશુઓને શામાટે આપણે સાધુ ન ગણવા જોઇએ ? જુઓ-કૂતરાં ઘેર ઘેર ટુકડા માર્ગીને પેાતાનું ઉદર પાષણ કરે છે, મળ્યું તે સંતેાષ, ન મળ્યું તે પણ સતાષ. દિગમ્બર ભાઇઓને હું પુછ્યું કે તેને સાધુ ગણવા કે નહિ' ? ન ગણવા, તે શામાટે ? શું તેઓ પશુ છે હૅટલા માટે?
તટસ્થપણાને ન છેડું તે હું... એમ પણ કહી શકીશ કે— કપડાં ધારણ કરવામાં કંઈ સાધુપણુ' સમાએલું નથી. જો કપડાં ધારણ કરવાથીજ સાધુપણું કહેવાતું હોય, તેા મનુષ્ય જાતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૫) માત્રને સાધુ કહેવા જોઈએ. પરંતુ નહિં, જહાં સુધી સાધુના ગુણ ન હોય, હાં સુધી સાધુ કહી શકાય નહિં. કપડાં રાખીને યદિ હેના ઉપર મૂરછ રાખવામાં આવી, પુસ્તક રાખીને યદિ તેના ઉપર મૂચ્છ રાખવામાં આવી, તેમજ સાધુનાં બીજાં પણ ઉપકરણ રાખી હેના ઉપર મૂચ્છ રાખવામાં આવી, તે સમજવું કે તે સાધુ પરિગ્રહના દેષને પાત્ર છે. સાધુઓને જહે જહે ઉપકરણ રાખવાનાં શાસ્ત્રકારોએ બતાવ્યાં છે, તે હેના ઉપર મૂચ્છ સવાર થવા માટે નહિં, પરંતુ ચારિત્ર ધર્મની રક્ષા કરવા માટે-સંયમને સારી રીતે પાળવા માટે.
એતે ચોક્કસ વાત છે કે-ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરી સાધુ અવસ્થા એટલાજ માટે આત્માર્થી પુરૂષે રવીકારતા આવ્યા છે કે-સાધુ અવસ્થામાં વિશેષ પ્રકારે જીવ દયા પાળી શકાય. સાધુ. થવાની મતલબ એ નથી કે-બસ, સાધુ થયા એટલે જીવાજીવને ભેદ-વિચાર છોડી દે. સાધુ થયા પછી અધિક જીવરક્ષા વિગેરે કરવાની જરૂર છે. અને તેટલાજ માટે શાસ્ત્રકારે હેને ઉચિત ઉપકરણે રાખવાનું ફરમાવતા આવ્યા છે. વિશે વફા ” વિગેરે અનેક ગ્રંથની અંદર સાધુને ઉપકરણે રાખવાનું સહેતુક બતાવ્યું છે. હું નીચે જહે લેકે આપું છું તે ઉપરથી વાંચકે જોઈ શકશે કે ચારિત્રની રક્ષા માટે અને જીની રક્ષા માટે સાધુને અમુક અમુક ઉપકરણે રાખવાની ખાસ આવશ્યકતા છે. તે કલેકે આ છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
( ૧૨૬ )
" स्थानोपवेशनस्त्रापनिक्षेपग्रहणादिषु । जन्तुप्रमार्जनार्थं हि रजोहरणमिष्यते ।। " सम्पातिमादिसत्त्वानां रक्षायै मुखवस्त्रिका | भक्तपानस्यजन्तूनां परीक्षायै च पात्रकम् ।। " " सम्यक्त्वज्ञानचारित्रतपः साधनहेतवे । चीवराणि च कल्पादीन्ङ्गीकुर्वन्ति साधवः || ” અર્થાત્—સ્થાનને વિષે બેસવું-સૂવું-મૂકવું-ગ્રહણ કરવું વિગેરે ક્રિયાને વિષે જંતુના પ્રમાર્જનને માટે રજોહરણ (આઘા) ની જરૂરીયાત છે.
(
સમ્પાતિમાદ્ધિ જીવોની રક્ષાને માટે મુખવસ્તિકા ( મુહપત્તિ ) ની જરૂર છે, અને આહારપાણીની અંદર કાઈ જીવ ન આવી જાય, એ પરીક્ષાને માટે પાત્ર રાખવાની જરૂર છે. અને વ્હેવીજ રીતે સમ્યક્ જ્ઞાન-ચારિત્ર-તપ વિગેરે સાધનના હેતુ માટે સાધુ લોકો વસ્રાને પણ અગીકાર કરે છે. પરમાત્મા મહાવીર દેવના શાસનમાં બદલા પરમો ધર્મ’ આ સિદ્ધાન્ત પ્રધાન માનેલ છે. જડે મનુષ્ય અહિંસાનુ પાલન ન કરે, તે પછી તે ભલે નગ્ન હોય કે વસ્ત્રધારી હોય, પરન્તુ તે દુર્ગતિને જ ભાગી છે. હવે એતે પોતાની બુદ્ધિમત્તાથીજ સમજવું જોઇએ કે ઉપર્યુક્ત ઉપકરણેા સિવાય સાધુ, જીવાની રક્ષા કેવી રીતે કરી શકવાના હતા ? શું નગ્ન સાધુના ઉપર ખાવાની–પીવાની-બેસવાની-ઉદ્દેવાની-સુવાની ક્રિયા સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
46
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૭) વાર થએલી નથી ? શું જ્ઞાન-દર્શન-ચરિત્ર-તપ વિગેરેનું સાધન કરવું એ હેનું પ્રથમ કર્તવ્ય નથી ? હારે છે, તે પછી હેને ઉપર્યુક્ત ઉપકરણે રાખવાની ખાસ આવશ્યકતા રહેલી છે, એમ કહેવું લગાર પણ સત્ય વિરૂદ્ધ દેખાતું નથી.
પ્રાચીનતા–અર્વાચીનતાના વિષયમાં છેવટે મહારે કહેવું જોઈએ કે-દિગમ્બર ભાઈઓ હેટલા પિકાર કરે છે, તે તે ઓને પ્રલાપ માત્ર છે. ઐતિહાસિક રીતિથી, શાસ્ત્રીય રીતિથી કે યુક્તિદ્વારા હજુ સુધી દિગમ્બર ભાઈઓ પિતાની પ્રાચીનતા સિદ્ધ કરી શકયા નથી. હજુ પણ હું દાવા સાથે કહું છું કે ખુશીની સાથે મહારા આ ટ્રેકટને જવાબ આપે. હું ગુરૂકૃપયા જવાબ આપવાને તૈયાર છું. કેમકે તેમ કરવામાં “વારે વધે
તરવા ' આ વાક્ય ચરિતાર્થ થશે. પરન્તુ એટલું યાદ રાખવું જોઈએ કે–જવાબ આપવામાં વિષયાન્તર ન થવા પામે. તેમજ ઐતિહાસિક, શાસ્ત્રીય અને યુક્તિઓ દ્વારાજ પિઈને જવાબ આપવો જોઈએ.
અન્તમાં–આ લેખની અંદર કોઈપણ જીવને દુઃખ થાય, એ શબ્દ લખાઈ ગયે હેય, તે તે બદલ ક્ષમા યાચવા સાથે દરેક સાહિત્ય પ્રેમીઓ સાહિત્યની અને શાસન પ્રેમીઓ શાસનની સેવા બજાવી ઉત્તમ સુખના ભાગી બને, એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરતે વિરમું છું.
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________ જન શાસન albhllo bilenic れたよ સામાજિક, નૈતિક, ધાર્મિક અને સા તો હું આ પત્ર હિન્દી શા ગુજરાતીમાં 3 થાય છે. જેને સમાજમાં પોતાના ટેગનું આ એક અતીય સામાન્ય હિક પત્ર છે. યદિ -મે ઘેર એ? પરમાત્માના પવિત્ર ઉપદેશને મારાં કરવા ચાહે છે, યદિ -મે ઘેર બેટે અને સમાનતી સ્થિતિને Mણવા ચાહે છે અને યદિ - એ ઘેર બેઠે પાશ્ચાટે અને રીયુ રાના કાર્યોનું નિરીક્ષણ કરવા ચાહે છો તે શીટ જાનું શાસન છે પત્રના ગ્રાહે કે થાઓ, કે દળદાર પન્ન દેવા છતાં વાર્ષિક લવંજ તે નાનો ક, 3-0-0 જ છે લખે: મેનેજરે. * જન શાસન ? રાધનપુરી અાર, જીવન . | ( મા ! ચા વા ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com