________________
(૧૦૭). હારે તે વાતના જવાબને હજમજ કરી ગયા. આ ઉપરથી એ છેકસ થાય છે કે–મિ. પાંગલે મહાશયે હે જવાબ આપે છે, તે બિલકુલ નિર્માલ્ય અને ઢંગધડા વિનાને છે.
આ સિવાય હરિભેગમેષીદેવે કરેલે, મહાવીર દેવના ગર્ભાપહરણને ઉલ્લેખ કરી કહે છે કે –“કૃષ્ણના જન્મકાળના અદલાબદલીનું અનુકરણ કર્યું છે પરંતુ હેને જવાબ આજ લેખની અંદર વિસ્તારથી પ્રથમ આપવામાં આવ્યું છે.
હવે વિસં. ૯૦ માં થએલા દિગમ્બર મતાનુયાયી દેવસેને કવેતામ્બરની ઉત્પત્તિ બદલને ઉલલેખ કરતાં દર્શનસારમાં લખ્યું છે કે –
શ્વેતામ્બર મત સ્થાપી, મિથ્યા શાસ્ત્ર રચી જીનચંદ્ર પિતેજ પિતાને નરકમાં પ્રથમ સ્થાપન કર્યો ” આ વાત શું હળાહળ દ્વેષથી ભરેલી નથી? પરતુ હેને પણ બચાવ કરવા પાંગલે મહાશયે પિતાની કલમ ઉઠાવી છે.
મહે હારા લેખમાં લખ્યું હતું કે –“ શું દેવસેનને અવધિજ્ઞાન થયું હતું કે હે દ્વારા “જીનચંદ્ર નરકમાં ગયા ” એમ કહેવા ભાગ્યશાળી થયા ?”
આને જવાબ પાંગલે મહારાય આપે છે કે દેવસેને પરંપરાથી કહેવામાં આવતે ઇતિહાસ લખ્યું હોય તે હેને અવધિજ્ઞાનજ ક્યાંથી હોય ?
ઠીક છે, આ મને જવાબ શું છે ? પિતાની આખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com