________________
(૩૪) નહિ. કઈ પણ અશમાં તેઓને બચાવ તે હારેજ થઈ શકતે કે હારે હેમણે દિગબર કે વેતામ્બર, કોઈના પણ પક્ષમાં ન પડી તટસ્થપણે લેખ લખ્યું હતું, પરંતુ હેમાંનું તે કંઈ પણ હેમના લેખમાં દેખાતું જ નથી. ખરૂં જોવા જઈએ તે અંધ પ્રેમની પરાકાષ્ટાની પણ પરાકાષ્ટાએ દિગમ્બર ભાઈઓ જ પહોંચેલા છે, અને તે વાત તેઓના ઠા આક્ષેપે, વ્યર્થ ઝઘડાઓ તથા શ્વેતામ્બરે પ્રત્યેની નિદાજ બતાવી આપે છે. વધારે દુર શા માટે જઈએ? આ ટેકટજ લેખકે કેવી સભ્યતાથી લખેલું છે? તે જેવાથી સહજ અનુમાન થઈ આવે છે. ઈતિહાસ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણે કે યુક્તિ પ્રમાણથી પિતાની પ્રાચીનતા સિદ્ધ કરી આપનારને “અંધ પ્રેમની પરાકાષ્ટા કરી છે” આમ કહેવાનું સાહસ તે, અમારા દિગમ્બર ભાઈઓમાં પ્રખ્યાતિ પામેલા એડિટરાચાર્ય મિ. પાંગલે મહાશય સિવાય બીજામાં કણ્ડાંથી જ હોઈ શકે?
આગળ ચાલતાં તેઓ લખે છે કે –“એવડે મોટે પ્રયત્ન કરી ડુંગર બદી ઊંદરજ કાઢયે છે.”
હું નથી સમજી શકતો કે આ કથનથી તેઓએ પિતાની શી બહાદુરી બતાવી? લેખક મહાશયની બહાદુરી કે ઉપર્યુક્ત ઉક્તિ લખવાનું ચરિતાર્થપણું તે હારેજ લેખી શકાત કે મહારા લખેલા લેખની યુક્તિઓનું ઐતિહાસિક, શાસ્ત્રીય કે યુક્તિ દ્વારા ખંડન કર્યું હતું. અતુ!
પાંગલે મહાશય આગળ ચાલતાં લખે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com