SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) પણ સાચી માનવાનું, દિગમ્બરભાઇએ સાહસ કરશે ખરાજ ને? પરન્તુ નહિં, આવી લાકોક્તિએ ઉપરથી અમુક એક ધારણ આંધવું, એ તે અસત્ય વાતને ખરીદી લેવા ખરાખર છે. હવે પૃષ્ઠ સેલમામાં મિ. પાંગલે મહાશયે, શ્વેતામ્બરાની ઉત્પત્તિ દુષ્કાલના વખતમાં તાવી છે. પરંતુ હારા પ્રથમના લેખમાં બતાવેલી દિગમ્બરાની ઉત્પત્તિની વાતને, તેઓ ગાયમજ કરી નાખે છે, અર્થાત્ ઉડાવીજ દીધી છે. શ્વેતામ્બરીની ઉત્પત્તિની જે રામકહાણી શ્રીમાને ચીતરી છે, હેમાં કઈ પણ પ્રમાણિકતાની વાત નથી. નિદાન તેઓએ કંઇ પણ પ્રમાણ આપ્યુ નથી. આ સિવાય તેઓનુ આ લખવું:—શ્વેતામ્બરી ભાઇઆના કરતાં, શ્વેતામ્બરી સાધુએજ વધારે હઠ કરનારા હાય છે, અને તેઓ ન્યાયની કોઇ પણ વાત એકદમ માનતા નથી.” ખિલકુલ મૂર્ખતા કે દ્વેષ ભરેલુ છે. હેમાં તે પ્રમાણ ‘લાલન અને સાધુઓના ઝઘડા થયા હતા,' તે બતાવે છે. ખરેખર મિ. પાંગલે મહાશયે પોતાની સ્વચ્છન્દતાને સારા અનુભવ અહિ જ આપી દીધા છે. શ્વેતામ્બર સાધુઓને અને લાલનને કયા વિષયમાં ઝગડા થયા હતા ? વિગેરે કથા કહેવાની અહિં કંઇ પણ જરૂર જોતા નથી, પરન્તુ એટલું જરૂર કહીશ કે, શાસન શુભેચ્છક મહાત્માઓ, કાઇપણ શખ્સને શાસ્ત્ર વિરૂદ્ધ કલ્પના કરતાં, શાસન વિરૂદ્ધ કાર્ય કરતાં અટકાવ કરે અથવા શિક્ષા કરે તા તેઓને હઠ કરનારા કે ન્યાયની વાતને નહિં માનનારા કહેવું એ કેટલું બધું પાપી કામ કડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy