SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) એક વસ્ત્ર “ગગન પરિધાન રૂપજ લેખાય, તે હેમાં શું આ શ્ચર્ય ? હું પહેલાંજ બતાવી ગયો છું કે- વ વવશ્રેજ નિયા લિવર ૨૩ઘેલ' અર્થાત વીશે તીર્થંકરે એક દેવ દૂ સહિત સાધુ અવસ્થા સ્વીકાર કરે છે. તો આવું એક દેવ દય માત્ર હોવાથી તેઓને “ગગનપરિધાન' એવું વિશેષણ આપવાથી, કંઈ એમ ન કહી શકાય કે તેઓએ નગ્નાવસ્થા રીકારી. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે-હેમ કેઈ માણસ કેવલ ધોતીયું પહેરીને નદીમાં ઉતર્યો હોય, પરંતુ તે એમજ કહે છે કે–ભાઈ ! મહારે નદી ઉતરવા માટે બધાં વસ્ત્રો કાઢી નાખવાં પડયાં. હેવીજ રીતે કોઈ માણસે ધોબીને વસ્ત્ર છેવા આપ્યા હોય, અને જે કે હેને પહેરવાને અમુક વસ્ત્રો હેય છે, પણ તે તગાદ (ઉઘરાણી) કરતી વખતે એમજ કહે છે કે–ભાઈ ! કપડાં જલદી આપે, ઉઘાડા ફરવું પડે છે. આ એક વ્યાવહારિક ભાષા છે. તેથી એમ સિદ્ધાન્ત કાઠી લેવાને નથી જ કે તેઓ નારાજ ફરે છે. અને હેવીજ રીતે કષભદેવ જેવા રાજરાજેશ્વર, સાધુ અવસ્થા સ્વીકાર કરે અને તેઓની પાસે એક દેવ ષ્ય માત્ર હોય, તે તેઓને માટે “ગગનપરિધાન ” કહેવું લગાર માત્ર પણ ખોટું નથી. આજકાલ પણ જુઓ-કેઈ સાધુ થાય છે, ત્યારે હેને માટે કે એમજ કહે છે કે ધન્ય છે, ફલાણાને છેકરે બધું છોડી સાધુ થઈ ગયે.” આથી શું હે દુનિયાભરની ચીજો છેડી દીધી ? બધું ” કહેવાથી ખાવું-પીવું-બેસવું-ઉઠવું-સુવું-ઘે મુહપત્તિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy