SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૭ ) પાત્ર–વસ્ત્રા અને શરીર વિગેરેને પણ ત્યાગ કરી દીધો? કદાપિ નહિં. ડારે “ ગગનપરિધાન' શબ્દથી “ નગ્નાવસ્થાને સ્વીકાર ” કહેનાર મિ. પાંગલે મહાશયની બુદ્ધિને મુબારકબાદી આપ્યા વિના કેમ રહી શકાય ? આ સિવાય ઉપર્યુક્ત ભાગવતના ફકરામાં આવેલા પરમહંસ ધર્મ ને અર્થ પગલે મહાશયે બ્રેકેટમાં “દિગમ્બરમત' કર્યો છે, પરંતુ આ કયા કેશની ટાંગ તેડી, એ બતાવ્યું હતું તે વધારે સારું હતું. આ પરામર્શ ઉપરથી વાંચકે સમજી ગયા હશે કે-મિ. પાં ગલે મહાશયને કઈ સ્કૂલ યુક્તિ, પિતાની પ્રાચીનતાના વિષયમાં નથી મળી આવી, ત્યારે તેઓએ ‘’ શબ્દની કે “નગ્ન અર્થને કહેવાવાળા શબ્દોની જ ડાઢી ખીંચવામાં, પોતાના સમયને વ્યય કર્યો જણાય છે. “બુદ્ધિને વ્યય કર્યો છે એમ કહે. વાનું સાહસ હું તે કરી શકું જ નહિ; કેમકે “નગ્ન અર્થને કહેવાવાળા શબ્દને શોધી કાઢવામાં બુદ્ધિને એટલી તકલીફ નથી પડતી, હેટલી કે યુક્તિઓનું ખણ્ડન કરવામાં યા નવાં પ્રમાણેને શોધી કાઢવામાં પડે છે. આ તે શું ? ભાગવતના સંબંધમાં તે હું બીજું પણ પ્રબલ પ્રમાણ આપવાને સમર્થ થાઉં છું. પ્રસ્તુત ભાગવત વ્યાસજીનું નહિ, પરંતુ અર્વાચીન પદેવ નું બનાવેલું છે, એમ “પુરાણ તત્ત્વપ્રકાશમાંથી મળી આવે છે. પુરાણ તવપ્રકાશના પ્રથમ ભાગના દશમા પૃષ્ઠમાં લખ્યું છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy