SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નથી કરતું? એક ધર્મનાં મન્ત બીજા કેઈ ધર્મનાં મન્ત. એની સાથે કોઈ અંશમાં મળતાં હોય, તે તેથી શું એમ કહી શકાય કે-આ ધર્મ તે અમુક ધર્મની શાખા છે? અથવા આ ધર્મે અમુક ધર્મનું અનુકરણ કરેલું છે ? કદાપિ નહિં. યદિ આ સિદ્ધાન્ત સર્વમાન્ય હોય તે મહને કહેવા દે કે કેટલાક વેદના અનુયાયિઓ એમ માને છે કે વેદ અખૈરૂ. પેય છે, અને હેવીજ રીતે દિગમ્બરે પણ માને છે કે તીર્થકરેની નણું નિરક્ષરી છે” વ્હારે આ ઉપરથી હું એમ કેમ ન કહી શકું કે દિગમ્બરેએ આ પિતાને સિદ્ધાન્ત, તે વેદાનુયાયીઓ ઉપરથી ઉભે કર્યો છે? મને આશા છે કે ડો. જેકેબી મહાશય આ હારા કથનને અક્ષરશઃ મળતા થશે. પરતુ નહિં, એ કઈ વાત નથી. અમુક વાત બીજાની સાથે કોઈ અંશે મળતી આવી, તેથી હેણે તેના ઉપરથી જોડી કાઢી છે, એ સિદ્ધાન્ત ઠીકજ હોય તે દુનિયાને વ્યવહારજ બિલકુલ હવા વિનાની ધમણ જે સંકુચિત થઈ જાય. એવું સેંકડો વખત આપણે અનુભવીએ છીએ કે એક માણસની પાસે જહે વિચારે સાંભળ્યા હોય છે, તે જ વિચારે કાળાન્તરે કે તત્કાળ બીજાની પાસે પણ સાંભળીએ છીએ તે તેથી તે બન્નેએ એક બીજાનું અનુકરણ કર્યું છે, એમ કહી શકાયજ નહિં. ડે. ભાંડારકર મહાશયે, મિ. પાંગલે મહાશયને આપેલા મૂતિઓ સંબંધીના જવાબમાં મહે એમ લખ્યું કે-“વર્તમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy