SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (682) ગએલા નગ્ન સાધુ ગણા છે, તેઓ નગ્ન હતા નહિ. બેશક, હમે શ્વેતામ્બરાની હે ઉત્પત્તિ આપી છે, તે ઉપરથી એમ કહી શકો છે, પરન્તુ તે હમારી બતાવેલી ઉત્પત્તિજ કપાલ કલ્પિત છે, એ વાતની સિદ્ધિ પહેલાં કરી બતાવી છે, તેા પછી વિશેષ લખવું શા કામનું ? મિ. પાંગલે મહાશયે એક સ્થળે ડા. જેકેાખી મહાશયના એક કરી આપી એમ સિદ્ધ કરવા કેશિશ કરી છે કે વેતામ્બરાના ગ્રન્થાની રચના ગણધરાદિથી નથી થએલી, પરન્તુ દુષ્કાલના વખતમાં જેઓએ શ્વેતામ્બર મતની ઉત્પત્તિ કરી, તેથી થએલી છે, અને તે પણ ભદ્રબાહુની મદદ વગર. ” "" પાંગલે આ પ્રમાણે અ કાઢવામાં મ્હોટી ભૂલ કરે છે કેમકે ડા૰ જેકાખીને કરી તો સાફ સાફ કહે છે કેઃ તે સમયમાં ગ્રન્થા એકઠા કર્યા,’ ઝ્હારે હેને પાંગલે મહાશય ગ્રન્થા રચાયા એમ કહે છે, આ તેની અજ્ઞાનતા નહિં, તેા ખીજુ શું કહી શકાય ? બેશક, જેકેાખી મહાશયતું આ કહેવું ખરૂં છે કે—અગીઆર અંગો ( Collected) ગોઠવવામાં—સંગ્રહ કરવામાં ભદ્રખાહું શામીલ ન્હાતા,' (તે સમયે તેઓ નેપાળમાં હતા ), પરન્તુ તેથી એમ તે કદાપિ સિદ્ધ થઈ શકતું નથી કે અગિઆર અગાના સંગ્રહ કરવામાં તે વિરૂદ્ધ હતા. જો તેઓ વિરૂદ્ધજ હાય તે, શ્રી સ*ઘની આજ્ઞાથી સ્થૂલિભદ્રાદિ તીક્ષ્ણ બુદ્ધિવાળા પાંચસે સાધુએ ભદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy