SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬ ) નેલ છે, પરન્તુ ધર્મોપકરણને પરિગ્રહ માન્ય નથી, અને તેજ વાતને દિગબર આચાર્યો પણ કબૂલ કરે છે, જુઓ જ્ઞાનાણ- . વના કર્તા શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવના સેળમા પ્રકરણમાં લખે છે કે – "निःसङ्गोऽपि मुनिर्न म्यात् संपूछन् संगवर्जितः ॥ यतो मूहुँच तत्वज्ञैः संगसूतिः प्रकीर्तिता" ॥१॥ અર્થ-જે મુનિ નિઃસંગ હોય, એટલે કે બાહ્ય પરિગ્રહથી રહિત હોય, અને જે મમત્વ કરતે હોય તે તે નિષ્પરિગ્રહી થઈ શકે નહિ, કેમકે તત્વજ્ઞાની વિદ્વાનેએ સુચ્છ તેજ પરિગ્રડની ઉત્પત્તિનું સ્થાન માનેલ છે. આ ઉપરથી કદાચ કઈ એમ કહે કે-જે સાધુ ધર્મપકરણ રાખશે, તે હેને અવશ્ય મૂચ્છો થશે, તે પછી હેને પરિગ્રહને ત્યાગી કેમ કહી શકાય? પરંતુ આમ શંકા કરનાર દિગંબર ભાઈએ પિતે માનેલા આચાર્ય શ્રી શુભચન્દ્રાચાર્યનાજ વચનનું પહેલાં સ્મરણ કરવું જોઈએ છે, જુઓ તેજ આચાર્ય જ્ઞાનાણવના અઢારમા પ્રકરણમાં શું કહે છે – જ્ઞાનનો પાનાર જ્ઞાણોદરનાનિ જા पूर्व सम्यक् समालोच्य प्रतिलिख्य पुनः पुनः ॥ १२ ॥ गृह्णतोऽस्य प्रयत्नेन सिपतो श धरातले । भवत्यविकला साधोरादानसमितिः स्फुटम् " ॥ १३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy