SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૦ ) આ ઉપર આપણને એ સમીક્ષા કરવાના અવકાશ મળે છે કે યદ્ઘિ દ્વિગમ્બરોના પુરાણેાનું અનુકરણ કરી તૈારાણિક મંડળીએ પુરાણેાની રચના કરી હોય, તે શા માટે તેઓ જૈન ધર્મના ઉલ્લેખ કરતાં શ્વેતામ્બર સાધુઓનુ જ વ ન કરે ? તેઆને તા દિગમ્બર સાધુઓનુ જ વર્ણન કરવાના પ્રસગ રહેલા છે, કેમકે દિગમ્બરાનાજ પુરાણેાની માફક (પાંગલેના કહેવા પ્ર માણે) તેઓ રચના કરે છે. આથી મિ. પાંગલે મહાશયના કથન અનુસારજ એ સિદ્ધ થાય છે કે પારાણિક મ’ડળીએ દિગમ્બ નાં આદિ અને ઉત્તરપુરાણની માફ્ક રચના નથી કરી, પ્રત્યુત દિગમ્બાએજ, તે પારાણિક મડળીનાં રચેલાં પુરાણા ઉપરથી રચના કરી છે. આર્યધર્મ' માસિકના હે ઉતારા પાંગલે મહાશયે આપ્યા છે, ત્યેના બીજો ઉતારા એમ કહે છે કે~ “ભાજ રાજાની પછી દોઢસા વર્ષે વૈષ્ણવ મતના પ્રારભ થયા. કજર જાતમાં શઢ કાપ મનુષ્ય પેદા થયા. તેણે આ મતના થોડાક પ્રચાર કર્યો. પછી ચડાળકુળના મુનિવાહન અને યવનકુળના યાવનાચાર્ય થયા, તેમણે આ મત ફેલાવવા ઘણીજ ખટપટ કરી. પછી ચોથા બ્રાહ્મણ કુળના રામાનુજ થયા, તેણે આ મત ઘણૈાજ ફેલાયે. શૈવાએ શિવ પુરાણુ વિગેરે બનાવ્યાં.' ખેર ! આ બધી રામાયણની આપણને કઇ પણ જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy