________________
( ૪ )
આવતી હોય, તે શામાટે હેના સવત સાથેના લેખે વિગેરે પ્રસિદ્ધ કરવામાં હમે પછાત છે ? અને કદાચિત મિ. પાંગલે મહાશય પૂજા-પ્રક્ષાલ નહિ થવાથી, હેના ઉપરની કાલિમા ઉપરથી, હેને પ્રાચીન ગણતા હોય, તેા પછી હેવી પ્રાચીનતા સિદ્ધ કરવામાં હેમને કઈ તકલીફ ઉઠાવવી પડે તેમ છેજ નહિ. પરન્તુ, એટલું જરૂર છે કે હેવી પ્રાચીનતા જનસમાજ તે માની શકશે નહિં. જનસમાજ તે હારેજ માનવાનું સાહસ કરે કે જહારે પ્રાચીન મૂર્તિઓ ઉપરના સાલ– સંવત્ વાળા શિલાલેખા અથવા હેવાં બીજાં પ્રમાણા રજી કરવામાં આવે.
મિ. પાંગલેએ એલગુલ, હાલ્લીષીડ, મુડખીદ્રી વિગેરે સ્થળે એ લગાટ વિનાની મૂર્તિઓ હાવાનુ' જાહેર કરે છે, પરન્તુ હેમાં આશ્ચય શું છે? કેમકે દિગમ્બરાની ઉત્પત્તિ બાદ તે સપ્રદા યમાં થએલ ભદ્રબાહુ ( શ્રુતકેવલી ભદ્રબાહુ નહિ ) કર્ણાટકમાં ગયા, તેઓના વખતની તે મૂતિઓ હાય, તે વાત સંભવી શકે છે. પરન્તુ તેથી તે પ્રાચીન તા કહી શકાયજ નહિ
'
મિ. પાંગલેએ પૃષ્ઠ ૨૯ માં ‘અંતરીક્ષજી પાર્શ્વનાથ’ની સ્મૃતિ સંબંધી કેવલ હઠવાઇજ જાહેર કર્યા છે. તે મૂર્તિ શ્વેતામ્બરાની છે, એમાં લગાર પણ મીન-મેખ જેવું નથી. હૅને માટે શ્વેતામ્બરાના તીર્થકલ્પ ' આદિમાં ખાસ ઉલ્લેખ કરેલો છે, હેવીજ રીતે તે મૂર્તિના સંબંધમાં શા માટે દિગમ્બર ભાઇએ ત્હવા લેખિત કે ખીજા પુરાવા રજુ કરતા નથી? કેવલ ઝઘડા કરવાથી કે લાખાનુ પાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com