Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 108
________________ (૧૦૪ ) ભગવતી આદિ અનેક સૂત્રોમાં ઠેકાણે ઠેકાણે આવે છે, તે જ મંખલી ગોશાલનું વર્ણન બદ્ધાના પિટક ગ્રન્થમાં પણ આવે છે, હારે દિગમ્બરના એક પણ ગ્રન્થમાં મંખલી ગોશાલનું નામ દષ્ટિગોચર થતું નથી, તેથી એ સિદ્ધ થાય છે કે-દિગમ્બરના ગ્રન્થ, શ્વેતામ્બર ગ્રન્થ કરતાં અર્વાચીન જ છે.” આવા એક જબરદસ્ત પ્રમાણને પણ શ્રીમાન્ કેવી યુક્તિથી હઠાવે છે? તે જુઓ–તેઓ લખે છે કે – “કારણ કે શ્વેતામ્બર સાધુઓએ અંગરચના શ્વેતવસ્ત્રો ધારણ કર્યાથી કરી, તેમજ હેમનાં શાસ્ત્ર પણ ઈ. સ. ૪ થાના સિકામાં લખાયા પછી તેમણે તે વેળા બઢના પિટક ગ્રન્થને અનુસરી એક બે વ્યક્તિ પોતાના શાસ્ત્રમાં કેમ નહિ ઘુસાડ હેય ? પાંગલે મહાશયના આ જવાબથી હેમની બુદ્ધિની પૂજીને પતે ઠીક ઠીક મળી આવે છે. પહેલાં તે અંગરચના કતામ્બર વસ્ત્ર ધારણ કર્યાથી કરી” આજ હેમની ભયંકર ભૂલ કોઈ મહત્ત્વને સ્થાપિત કરતી નથી. કેમકે શ્વેતવસ્ત્રો પહેલેથી જ હતાં, નવાં કર્યા નથી, અને અંગરચના કરી નથી, પરંતુ અંગેને એકઠાં કર્યો છે--અગેને સંગ્રહ કર્યો છે. આ વાતને તે ડે. જે કેબી મહાશય પણ સ્વીકારે છે. એ વાત હું પ્રથમજ બતાવી ગયું છું. હવે “શાસ્ત્રો લખાયાં તે વખતે એક બે વ્યક્તિ ઘુસાડી દીધી હોય” તે પણ બિન પાયાદાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132