Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 110
________________ (૧૬) દિગમ્બરભાઈઓએ યાદ રાખવું જોઈએ કે–વેતામ્બર આચાર્યો, બીજાની વાતને પિતામાં ઘુસાડી દેવાનું શિખ્યાજ નથી. જે હમારી માફક ઘુસાડી દેવાનું શિખ્યા હતે, તે તેઓ શું સ્વતંત્ર શાસ્ત્ર નહિં રચતે કે? અસ્તુ! મિ. પાંગલે, મંખલી ગોશાલને માટે આ જવાબ આપવા સમર્થ થયા તે હેની સાથેજ લખેલે આ ફકરે શામાટે ઉડાવી દીધો ? જુઓ તે ફક આ છે – શ્વેતામ્બરમાં માનેલા ઉત્તરાધ્યયનાદિ સૂત્રોમાં કહેલું છે કે –અજીતનાથથી લેઈ પાર્શ્વનાથ સુધી બાવીસ તીર્થકરે, તેમ હૈમના સાધુઓ ચાર મહાવ્રતને માનતા હતા. અને ર્થાત્ ચેથા “ બ્રહ્મ ની ગણતરી અપરિગ્રહમાંજ કરી લેતા હતા, જહારે મહાવીર દેવ અને હેમના સાધુઓ શ્રીષભદેવના સાધુઓની માફક પાંચ મહાવ્રતને માને છે, આજ વાતેને બાદ્ધને પિટક ગ્રન્થ હે કે “દિનિકાયના સામાન્ય ફલ સૂત્રની સુમંગલા વિલાસિની ” નામની ટીકામાં બુદ્ધશે જે લખ્યું છે ” ( આ ઉપર ડા, જેકેબીની લખેલી ૧૮૯૪ની પ્રસ્તાવનાને ફરે પણ આપે છે. ) આ ખાસ વાતને જવાબ આપવામાં તે મિ. પાંગલે મહાશયે સૂરિપણું (મૈન)જ બતાવ્યું છે. પરંતુ ઠીક છે, આ વિષયમાં તેઓથી એમ તે કહી શકાય તેમ હતુંજ નહિ કે - દ્ધના પિટક ગ્રન્થ ઉપરથી આ વાત ઘુસાડી દીધી છે ' બસ ! જહારે કોઈ પણ રીતે હેમાં ચંચુ પ્રવેશ ન થઈ શક્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132