________________
(११७) श्चर्य हुआ, जबके काशी गया और वहां एफ श्वेताम्बर सा. धुसे श्वेताम्बर सम्प्रदायके विषय सुने, परन्तु दिगम्बर सम्प्रदायकी बातें पूछने पर उत्तर मिला कि-हम कुछ नहीं जानते । जो विद्वान् छहाँ दर्शनाका ज्ञान रखता है और उनका खंडन मंडन कर सकता है वही अपने साथी सम्पदायका कुछ भी ज्ञान नही रखता है। हमने यहा तक सुना है कि दोनों सम्प्रदाय एक दुसरेके ग्रंथ भी अपने यहाँ नहीं रखते है । मैंने दोनों सम्प्रदायके ग्रन्थाका अवलोकन किया है । मेरी समझमें श्वेताम्बर सम्प्रदायसे दिगम्बर सम्प्रदाय प्राचीन है।"
પરંતુ આ વાત સરાસર અસત્યજ છે. કારણ કે મહામહેપાધ્યાયજીએ ખાસ એક પત્ર, તેજ સ. ૧૯૧૨ના ઑગસ્ટ માસમાં પૂજ્યપાદ શ્રીઈન્દ્રવિજયજી મહારાજ ઉપર લખેલે છે, હેના ઉપરથી જણાય છે કે હેમણે તે સભામાં હેવું કંઈ પણ કહ્યું નથી, પ્રત્યુત હેમાં તે વેતામ્બરાની જ પ્રાચીનતા બતાવી છે. જુઓ તે પત્રની અંદર મહામહેપાથાય ખુદ જણાવે છે કે --
I fully remember that a meeting, was held in June in Calcutta in which â Digambar Scholar delivered lecture on the Digambar philosophy Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com