Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 97
________________ ( ૭૩ ) સમયમાં જૈન મૂર્તિ નગ્ન હોય છે” આવા હે પવન ફૂં કાયેલા છે, તે અનુસાર ડા. સાહેબે તેમ કહી દીધુ હોય તે ના નહિ, ” તે હૅમાં ઉતારી પાડવાનુ શું કહી શકાય ? ડા. ભાંડારકરની આટલી ચાગ્યતા શું ? તેથી પણ અધિક ચેાગ્યતા હાય અને કદાચ આ વિષયમાં તેઓએ અધિક તપાસ ન કરી હાય, તેા તેઓ કાઇ સમયે ભૂલથાપ ખાઈ જાય, હેમાં શું આશ્ચર્ય ? શું સંસ્કૃતના પ્રેસર થયા કે અંગ્રેજીમાં એમ. એ. થયા, એટલે દુનિયાભરની વાતા તેઓના જાણવામાં આવી ગઈ? નહિ, હેના હે વિષય હાય, તે હેમાંજ સમ્પૂર્ણતયા કામ મજાવી શકે. અસ્તુ ! હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ. આગળ ચાલતાં મિ. પાંગલે લખે છે કેઃ—“ કર્ણાટક તરફ દુકાળના વખતમાં જૈન સાધુ ઇ. સ. પૂર્વે ૪ સૈકામાં ગયા આના જવાબ તે પ્રથમજ અપાઈ ગયા છે. ܕܐ “ ાં ગયા પછી તેમણે ત્યાં જૈન મંદિશ સ્થાપ્યાં, શ્રવણબેલગુલ, હાટ્ટીમીડ, મુડખીડી વિગેરેની લંગોટ વગરની પ્રાચીન જૈન મૂતિ ડા. ભાંડારકરના વચનની સત્યતા સાબીત કરે છે. ઋ આ તેનુ કથન, કથનમાત્રજ છે. એમ કહેવાથી કાઈ માની શકે નહિં. હેવી રીતે મ્હે મ્હારા પ્રથમના લેખમ પ્રાચીન શિલાલેખા વિગેરેનાં પ્રમાણા આપ્યાં છે, હેવીજ રીતે યદિ દિગમ્બર ( લગેટ વિનાની) મૂતિએ પ્રાચીન દેખવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132