________________
( ૬ )
પ્રિકપાઠક ! મી૰ મોડીયાના અંગ્રેજી કરાવાળા ચરખા તે પાછા, પૃષ્ઠ ૨૦ અને ૨૧ માં પણ પાંગલે મહાશયે ચલાન્યા છે. પરન્તુ ત્યેના ઉત્તર તો હું પ્રથમજ આપી ગયાજી, એટલે ‘વીણેલાને વીણવા કરતાં, નવું વીણુવું સારૂં' ' વ્હેની માફક તે ટ્રેકટના આગળના ભાગમાં હે અશુદ્ધિ-અસત્ય રૂપી કીડાઓ ખિલખિલાઈ રહ્યા છે, હેઆનેજ દૂર કરવા વધારે ઉત્તમ સમજુ છું.
આજ સુધી હુ· એમ સમજતા હતા કે જાદુઇ ખેલા-હાથચાલાકીના ખેલેા કરવામાં પ્રેાફ્રેસર નથુ મંચ્છાચંદ અવ્વલ ન ખર ભાગવતા હશે. પરન્તુ ઝ્હારથી મિ. પાંગલેનું ટ્રેટ મ્હારા વાંચવામાં આવ્યું, ત્હારથી મ્હને એમ ખાતરી થઈ કે, નહિ', અસલી સ્વરૂપને ઉડાવી દેઇ, હેને ખીજાજ રૂપમાં બતાવવાની જા ધ્રુવિદ્યામાં ખરેખર મિ. પાંગલેએ વિશારદ્વતાજ પ્રાપ્ત કરી છે.
વાંચકોએ જોયું હશે કેમ્હે. મ્હારા પ્રથમના લેખમાં એક સ્થળે એમ જણાવ્યું છે કેઃ—
-
“ દ્વિગમ્બર મતાનુયાયિઓનુ એમ કહેવું છે કે—‹ અગીચાર અંગ વિચ્છેદ થઈ ગયાં છે, અને વીર સં. ૬૮૩ માં ધરસેન નામના મુનિ પાસેથી જ્ઞાન લેવાવાળા એ મુનિઓએ પહેલ પહેલાં જ્યેષ્ઠ શુકલ પંચમીને દિવસે ત્રણ સિદ્ધાન્ત બનાવ્યાં, હવે અહિં પ્રશ્ન એ ઉઠે છે કે—તે મુનિએએ શાસ્ત્રાની ર્ચના શા આધારે કરી? કદાચિત કોઇ એમ કહે કે અંગાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com