________________
(૨) આ વખતમાં પણ બાર વર્ષને દુકાળ પડ્યા હતા,
(૩) પહેલા ભદ્રબાહુ બ્રાહ્મણ હતા, હેવી જ રીતે આ બીજા ભદ્રબાહુ પણ બ્રાહ્મણ હતા
(૪) પહેલા ભદ્રબાહુ દુકાળના સમયમાં મગધ દેશમાંથી નેપાળમાં ગયા હતા, હારે બીજા ભદ્રબાહ ઉજજેનથી કર્ણટકમાં ગયા હતા.
(૫) પહેલા ભદ્રબાહુની ઉમ્મર ૭૬ વર્ષની હતી, હારે બીજા ભદ્રબાહુની પણ તેટલી જ દિગમ્બરે માને છે. બસ! આવાં કેટલાંક કારણોથી એકની કથા બીજામાં ઘુસાડી દીધી છે. આજ અભિપ્રાયને ડે. મેરિનેટ પણ પુષ્ટ કરે છે કે—બીજા ભદ્રબાહુ ઉર્જાથી કર્ણાટકમાં ગયા હતા, નહિં કે પહેલા. - ડે. ગેનિટને અંગ્રેજી ફકરે હું અહિં રજુ કરૂં તે પહેલાં હારે કહેવું જોઈએ કે–જે કે હું પહેલાંજ બતાવી ગયે છું કે, કવેતામ્બરની ઉત્પત્તિ હજુ દિગમ્બરે જ નિર્ણય કરી શક્યા નથી અને તે વાતને પુષ્ટ કરનાર વાત, શ્રીનવિદ્ધાન્તમાર' ની બીજી-ત્રીજી કીરણ વાંચતાં મળી આવી છે. ઉક્ત કિરણના निमिल्ज्ञ भी यही कहलाते थे। आचाराङ्गके ज्ञाता चार प्राचार्यों में ये ती तरे थे । वीर भगवान के ६८३ वर्ष पीछे तक अंगज्ञानकी प्रवृत्ति रही है । और ये चारों आचार्य ११८ वर्ष के भीतर हुए हैं । इस लिए वीर नि० संवत ६५० के लगभग
दूसरे भद्रबाहुका समय निश्चित होता है।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com