________________
(૮૬) ઉત્પત્તિ થઈ તે પણ હજુ નિશ્ચય કરી શકયા નથી.
હવે ઉપર હું ડે. મેરિનોટને અંગ્રેજી ફકરે આપવાની પ્રતિજ્ઞા કરી ગયે છું, તે અનુસાર ડો. ગેરિનટ, કે જેઓ ડે. જેકેબી મહાશયના જુના શિષ્ય થાય છે, તેઓના એક લેખને ફરે આપું છું, તે ઉપરથી વાંચકોને ખાતરી થશે કેભદ્રબાહુના સંબંધમાં દિગમ્બરે કેટલી હેટી ભૂલ કરતા આવ્યા છે –
A Sketch of the jaina Literature in tamil language by Dr. A. Guerinot. Paris, માં લખે છે કે –
This migration is a historical fact. The Pontiff Bhadrabahu, who foresaid the Twelve years
$ આ વાતની સાક્ષીમાં જુઓ દિગમ્બરનાં પ્રધાન માસિકપત્ર
હતી” ના નવમા ભાગને નવમે અંક. તેની અંદર પૃષ્ટ પ૨૮ માં ખુદ સંપાદક મહાશય લખે છે કે –
" इसविषयमें मेरा वक्तव्य केवल इतनाही है कि पहले आप भद्रबाहुका समय निश्चय कर लीजीये, तब देवसेनमरि के समयको निर्मूल बतलाईए। आपके भद्रबाहुओंका तो कुछ ठिकाना ही नहीं है । कभी आप चन्द्रगुप्त के समकालीन भद्रबाहुको श्रुतकेवली बतलाते हैं । कहीं अष्टाङ निमितज्ञ તજાતે ઔર જો જી ચૌદ દી...વિરે રે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com