________________
(૮૨ ) હેમના સમયને જ તે લેકે હજુ નિશ્ચય કરી શકયા નથી. જુઓ -
(૧) વામદેવ, પિતાની “ભાવસંગ્રહની ટીકા'માં લખે છે કે-વિ. સં. ૧૩૬ માં જીનચંદ્ર દ્વારા શ્વેતામ્બરની ઉત્પત્તિ થઈ, આ વખતે ભદ્રબાહુ હતા. (આ સંવતને વીર સં. ૬૦૬ ગણવામાં આવે છે.)
(૨) મૂલસંઘની બલાત્કારગણુની પટ્ટાવલીમાં લખ્યું છે કે-વીર નિર્વાણથી ૪૯૮ વર્ષમાં ભદ્રબાહુ પટ્ટસ્થ થયા.
(૩) “સર્વાર્થસિદ્ધિની ભાષા ટીકામાં, વીરનિર્વાણથી ૬૪૩ વર્ષમાં ભદ્રબાહ થયા, એમ લખ્યું છે.
(૪) સરસ્વતીચ્છની પટ્ટાવલીમાં વીરનિર્વાણથી પ૧૫ વર્ષે દેવલેક પામ્યા, એમ લખ્યું છે. ( ૪૨ માં પાટપર બેઠયા .)
હવે આ ચારે અભિપ્રાલેખ, વાંચકે ધ્યાન પૂર્વક વાંચશે તે માલૂમ પડશે કે, એક બીજાથી ભિન્ન ભિન્ન સંવત બતાવી રહ્યા છે. આ ઉપરથી આપણે જોઈ શક્યા કે-દિગ
મ્બરેનું, “ બીજા ભદ્રબાહુના વખતમાં વેતામ્બરની ઉત્પત્તિનું માનવું કપોલ કલ્પિત અને પાયા વિનાના પુલ જેવું છે.
હેવી જ રીતે તેઓ પ્રથમ ભદ્રબાહુના વખતમાં શ્વેતાબરોની ઉત્પતિ થઈ, એમ પણ કહેવાને સમર્થ થઈ શકે તેમ નથી. કેમકે
પહેલા ભદ્રબાહ વીર નિર્વાણથી ૧દર વર્ષે સ્વર્ગવાસી થયા, એવું તેઓના “વિકમ પ્રબન્ધ” આદિમાં લખ્યું છે, જે હારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com