________________
(૮૧)
બનાવટમાં શે વિરોધ આવે ? વળી “ આખા જૈન ધર્મના સિદ્ધાન્ત નથી” એ તે ઠીક જ છે. કેમકે હારથી અભિમાની, અવિનીત શિવભૂતિથી એક અલગજ નાગા મતે પિતાની અઢી ચાવલની ખીચડી પકાવવી શરૂ કરી, હારથી તે ગણધરાદ રચિત ગ્રન્થ તેઓ માન્ય નથી રાખતા, પરંતુ તેથી પહેલાં તે તે સિદ્ધાન્ત સમસ્ત જૈનેને માન્યજ હતા, એમાં કંઈ શકજ નથી.
ભદ્રબાહુના સંબંધમાં દિગમ્બરે ઘણી વખત ભૂલથાપ ખાઈ જાય છે-કંઈના બદલે કંઈ ભરડ મારે છે, હેમાં એક કારણ છે. જહેમ પ્રસિદ્ધ ગૌતમ ત્રણ થયા છે. એક ગૌતમ બુદ્ધ (જહેનો બાદ્ધ ધર્મ ચાલે છે), બીજા ગતમસ્વામી (મહાવીર દેવના પ્રધાન શિષ્ય ) અને ત્રીજા મૈતમ રષિ ( હેમણે ન્યાયશાસ્ત્રની રચના કરી ). આ ત્રણ ગોતમ પ્રસિદ્ધ હેવાથી, વિશેષ અનુભવથી દૂર રહેલા લોકે, એકના બદલે બીજાને ગણી નાખે છે, હેવી જ રીતે ભદ્રબાહુના સંબન્ધમાં પણ અજ્ઞાન દિગમ્બરીએ ભૂલથાપ ખાય છે.
મ્હારે આ પ્રસંગે એ વાતને સ્ફટ કરી બતાવવી જોઈએ કે “દિગમ્બરો, વેતાબોની ઉત્પત્તિ કપિત ઉભી કરવા જતાં, પોતે જ પોતાનું પિકળ પ્રકાશ કરી ગયા છે. આ “ને વર્ષ પૂત, તે મારું સ્વરમ ' જહેવું દિગમ્બરેને થયું છે, તે વાતનું હમણાંજ હું સ્પષ્ટિકરણ કરી બતાવું છું.
પ્રથમ તે દિગમ્બરે, હે બીજા ભદ્રબાહુને માને છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com