Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 79
________________ (૭૫) વિદ્યાવિજયનું આ કહેવું કેવળ અભિમાન ભરેલું અને દીર્ઘ વિચાર વગરનું છે” કહે ! મિ. પાંગલેએ પિતાની યેગ્યતાને ફેટે ખેંચી બતાવ્યું કે નહિ ? પ્રિય પાઠક! આટલેથી સંતોષ ન રાખે, નહિં લખેલી વાતને પિતાની કલમથી ચીતરી કાઢી વાંચકોની આંખે પાટા ઉપર પાટા બાંધવાનું તો તેઓને એકડે એક જહેવું થએલું છે. તેઓ કહે છે કે “એકદમ ગ્રન્થ રચના થઈ નહિં, અને પાછળથી થઈ, માટે રચના કપિલ કલ્પિત છે, એવું કહેવું ભૂલભરેલું છે.” પ્રિય વાચક! શું હારા લેખકની અંદર કોઈ પણ સ્થળે આવું વાક્ય તમે વાંચ્યું છે કે ? હારી ઉઠાવેલી શંકા તે. તેઓ પિતેજ ઉપર ઉદ્ધત કરી આવ્યા છે, તે છતાં પણ હેના સારાંશમાં તે એક “ઇદં તૃતીય ? અભિપ્રાયજ ઉભો કરે છે. કહે હારે વિતંડાના છેડા સુધી તેઓ પહોંચી ગયા કે નહિં? ખેર ! તેઓ ગમે તેટલી ચાલાકી કરી પિતાને બચાવ કરવા ચાહે, પરંતુ તેઓને બચાવ તે થવો દૂર રહો, પ્રત્યુત તેથી તે તેઓની નિર્બળતાજ જણાઈ આવે છે. આગળ ચાલતાં તેઓ લખે છે કે – “વેદને રચનાકાળ મિ. તિલકે “દશ હજાર વર્ષ પહેલાને છે, એવું “આર્ટિક હેમ ઇન ધી વેદાઝ” નામના ગ્રન્થમાં સાબીત કર્યું છે, અને લેખનકાળ તે પછીને છે, માટે તીલકની તે મીમાંસા ભૂલભરેલી કરશે કે શું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132