________________
( ૧૦ ) શ્વેતામ્બરના દેવ જે ન હેતા, તે લોકમાં કહેવાતી રૂઢી કયાંથી આવી?”
ટૂંકામાં જવાબ તે એટલે જ હેઈ શકે કે-આ રૂઢી આવી દિગમ્બરેના દેવ નાગા દેખ્યા હોથી. એવું કેણ કહી શકે કેઆ રૂઢી કવેતામ્બરેના દેવ નાગા હતા, તે ઉપરથી આવી? તા
મ્બરેના દેવ નાગા હતા પણ નહિં, અને એ પણ નહિં. અને જે આ રૂઢી કતાબના દેવ ઉપરથી જ પ્રચલિત થઈ હય, તે હારે કહેવું જોઈએ કે–વેતામ્બરેના મંદિરમાં જતાં અન્ય દર્શનીઓ અચકાય છે, કે દિગમ્બરના મંદિરમાં જતાં? હેની તપાસ કરે. તપાસ શી કરવી છે, બનારસ-લખનૈ વિગેરે સ્થળોએ ડારે દિગમ્બરની રથયાત્રા નિકળે છે, ત્યહારે હેની અંદર કોઈપણ હિન્દુધર્માનુયાયી શામેલ થતું નથી, એટલું જ નહિં પરંતુ મહેં પ્રત્યક્ષ એ વાતને અનુભવ કર્યો છે કે-લખનૌમાં તે દિગમ્બરની રથયાત્રા હોય છે, તે દિવસે કુલ બજાર બંધ રહે છે, બલકે સાંભળવા પ્રમાણે મુસલમાને પણ દુકાને બંધ કરે છે. અને તે જ શહેરમાં વેતામ્બરની રથયાત્રા કે વરઘેડે નિકળે છે, હારે કુલ્લ બજાર ખુલે રહે છે અને લેકે ઉત્સાહપૂર્વક હેમાં ભાગ પણ લે છે. બલકે બનારસમાં તે અન્યદર્શ નીને ભગવાનની પાલખી ઉઠાવતાં અને પિતાનાં મકાને ઉપરથી પુષ્પ વડે ભગવાન ને વધાવતાં પણ હે જોયા છે. પાઠક! વિચાર કરી શકશે કે, મિ. પાંગલેનું કથન કેટલું બધું
જૂડથી ભરેલું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com