________________
( ૬૫ ) શું આશ્ચર્ય ? છમસ્થાવસ્થામાં રહેલા તમામ છ ભૂલને પાત્ર બને છે, જે એમ ન હોય તે તીર્થંકર શામાટે છમસ્થ અવસ્થામાં ઉપદેશ ધારા વહેતી ન રાખે? હેનું કારણ એજ હતું કે–તેઓ એમ સમજતા હતા કે દિ છદ્મસ્થ અને વસ્થામાં ઉપદેશ દેવામાં જહે પ્રરૂપણું થાય હેમાં, અને કેવળ જ્ઞાન થયા બાદ કરેલી પ્રરૂપણામાં બીજો જ ભાવ પ્રકટ થાય, તે દ્વિધાવા થવાને પ્રસંગ આવે, માટે જ તેઓ છમસ્થાવસ્થામાં ઉપદેશ હેતા દેતા. અને હેવીજ રીતે શ્રીયુત યુ. ડી. બરીયાએ પણ છદ્મસ્થ અવસ્થાના કારણથી ભૂલ કરેલી છે.
આ વિષયમાં મિ. બીયાની સાથે, પૂજ્યપાદ મહારાજ શ્રીઈન્દ્રવિજયજીને ઘણે વિસ્તારથી પત્રવ્યવહાર થએલો છે, અને તે પત્રવ્યવહારમાં અન્તોગત્વા આવેલા પરિણામને જાહેર કરૂં, તે પહેલાં મિ. બરેલીયાની સરળતા, સત્યપ્રિયતા અને તેઓના ઉત્સાહ બદલ અનેક ધન્યવાદ આપ્યા સિવાય હું આ લેખિનીને આગળ ચલાવી શકું નહિં. ખરેખર, ગ્રેજ્યુએક્સ વર્ગમાં આવા પુરૂષો હું કવચિજ જેવા ભાગ્યશાળી નિવડ્યો છું. મિ. બરેડીયા, પિતાના તા. ૨૦-૭–૧૩ના પત્રમાં લખે છે કે –
.....એક બે પોઈન્ટ સિવાય ઘણેજ ૫રિશ્રમ લઈ સરસ મીમાંસાયુક્ત મુનિશ્રી વિદ્યાવિજયજીએ પિતાને લેખ લખ્યું છે, ત્યારે મી. પાંગલે પિતાને લેખ વિદ્વત્તાને ન છાજે તેવા શયુક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com