________________
( ૩૫ )
re
જે
“ દિગમ્બર અને શ્વેતામ્બર ભાઇઓ જે જે બાબતામાં મળતા હોય, તે તે બાબતમાં મળીને તેઓએ વીરપ્રભુની ખરી ભક્તિ કરવાની છે, આ મત જાહેર કરનારા મુનિએ ફરીથી આ વાદમાં ઉતરવું, એ નવાઇ જેવું છે.
""
આ તેઓનુ લખાણ, આપણને તેના મનના અભિપ્રાય ચોખ્ખી રીતે બતાવી આપે છે કે— અમે (દિગમ્બર) ગમે તેટલુ લખીએ, પણ હમારે ( શ્વેતામ્બરોએ ) કઈ લખવું નહિ. ’ કેવા સુંદર ન્યાય ? કેવી સુંદર જબરદસ્તી ? ખરેખર, આ જબરદસ્તી, અઠ્ઠાઉદ્દીનખિલજીની જબરદસ્તીથી કઇ કમતા નથીજ.
હવે લખવાની ચાલબાજીમાં મિ. પાંગલે મહાશયે વિશારદતા પ્રાપ્ત કરી હોય, એમજ માલૂમ પડે છે. હે નિયમ હમેશાંને માટે પોતાના ઉપર લાગુ પડતા આવ્યેા છે, તેજ નિયમ શ્રીમાને શ્વેતામ્બરા ઉપર લગાયેા છે. શ્રીમાન લખે છે' ય: સ્વમાવો ત્તિ યયાતિ સ નિયં કુત્તિમ; નિયમ તો ઠીક છે, પરંતુ ત્યેની માળા તા આપના ગળાને શોભા દે છે. એ શેાભાથી શ્વેતામ્બરા હજુ બહુ દૂર છે.
એ તે. ખરી વાત છે કે—હેને હેવી ધૂન લાગેલી હોય, ત્યેની દૃષ્ટિ તે તરફ વધારે વળે છે. શ્વેતામ્બરા પુરાણાને નથી માનતા, અર્થાત્ શ્વેતામ્બર શાષામાં પુરાણ સ`જ્ઞાવાળુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com