________________
(૨૯) શ્વેતામ્બર જૈન સાધુઓનું વર્ણન કરવામાં આવેલું છે, ટાંકી બતાવી તામ્બરની પ્રાચીનતાને પુષ્ટ કરેલ છે.
આ શ્લોકમાં આપેલું વર્ણન, “વેતામ્બર સાધુઓનું નહિં, દિગમ્બર સાધુઓનું છે એમ કહેવાની કંઈ પણ બારી તેઓને ન મળી, હારે શ્રીમાને એક બીજીજ કરત ઉભી કરી. અને તે એજ કે શિવપુરાણને જ અર્વાચીન બતાવી આપ્યું. હેની પુષ્ટીમાં તેઓએ “આર્યધર્મ' નામના માસિક પુસ્તકમાં આવેલા પુરાવા રજુ કર્યા છે. | વાંચકેએ આ વિષયને લગાર બારીકાઈથી વાંચો. મિ. પાંગલે મહાશયે હે પુરાવાના ઉતારા આપ્યા છે, હેમાને પહેલે આ છે ––
(૧) પિરાણિક મંડળીએ જેનલના આદિ અને ઉત્તર પુરાણ માફક અઢાર પુરાણ અને અઢાર ઉપપુરાણો બનાવ્યાં.”
આ પ્રથમ પુરાવા ઉપર આપણે એ વિચાર કરવાને છે કેવેતામ્બરેમાં આદિ કે ઉત્તર પુરાણ છે નહિં, દિગમ્બર આ. મનાયમાં છે, એટલે એમાં તો કંઈ કહેવા જેવું છેજ નહિં કે, મિ. પાંગલે મહાશયના કહેવા પ્રમાણે પિરાણિક મંડળીએ દિગમ્બર પુરાણોનું અનુકરણ કર્યું છે.
હવે હેની ઉપરના પરામાં તે શ્રીમાન સાફ કથન કરી ગયા છે કે “કારણ કે અર્વાચીન પુરાણ કર્તાઓએ જૈનધર્મનું વર્ણન કરતાં કંઈ કંઈ તાબર સાધુનું જ વર્ણન કર્યું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
રાવા ઉપરાણ છે ધ છેજ *