________________
(૫૫) હવે મિ. પાંગલે મહાશયની એક ઔર કરતૂત તપાસીએ. મિ પગલે મહાશય, પૃઇ ૧૩ માં હિન્દુધર્મશાસ્ત્ર ભાગવતને એક પુરાવે આપી, પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવામાં ફૂલ્યા સમાતા નથી. પરંતુ તેઓ એ વાતને કહુ સમજે છે કે હું આ પુરા આપવામાં કેટલી ભૂલ કરું છું? તેઓની ભૂલ હું બતાવું, તે પહેલાં, હેમણે આપેલો ભાગવતને ફકર અહિં ઉદ્ધત કરે ઉચિત સમજું છું. તે ફકર આ છે –
"एवमनुशास्थात्मनान्स्वयमनुशिष्टानपि लोकानुशायनार्थ महानुभावः परमसुहृद् भगवानृषभोपदेश उपशमशीलानां उपरतकर्मणां महामुनीनां भक्तिज्ञान-वैराग्यलक्षणं पारमहंस्यधर्ममुपशिक्ष्यमाणः स्वतनयशतज्येष्ठं परमभागवतं भगवज्जनपरायणं भरतं धरणिपालनायाभिषिच्य स्वयं भवनरवोर्वरितशरीरमात्रपरिग्रह उन्मत्त इव गगनपरिधानः प्रकीर्णकेश आत्मन्यारोपिताहवनीयो ब्रह्मवर्तात्यवत्राज।" - હવે આ ઉપર્યુક્ત કથનમાં આવેલ “ જિન” શરૂ
બ્દને આગળ ધરી, તેઓ એમ કહેવા માગે છે કે “ઋષભદેવ ગગનરૂપી વસ્ત્રને ધારણ કરી અર્થાત્ દિગમ્બર બનીને પિતાના કર્તવ્યને વિચાર કરતા બ્રહ્મવર્તમથી નિકળી પડયા.”
શું આ તેની યુક્તિ કઈ પણ પ્રકારના મહત્વને સ્થાપિત કરે છે? હરગિજ નહિં. જહેશે માલ-ખજાનાને છોડ, પુત્રપરિવારને છે, અને સારા રાજ્યપાને છે, હેના માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com