Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 52
________________ (૪૮ ). વિકલ્પ અવસ્થામાં જ થાય છે. વિગેરે દરેક રીતિથી રથવિકલ્પ અવસ્થા, જનકલ્પ અવરથા કરતાં સર્વથા ઉચે દરજે છે, એમાં લગાર પણ મી મેખ જેવું નથી. આગળ ચાલતાં મિ. પાંગલે દશમા પૃષ્ઠમાં “કલ્પસૂત્રમાં દિગમ્બર માટેનો પુરાવો” મહાવીર સ્વામીનું નામ લઈ આપે છે. પરતુ હે જવાબ તે હું પહેલાં જ આપી ગયે છું કે-મહાવીરસ્વામી કલ્પાતીત છે, માટે તેઓની સાથે અન્ય સામાન્ય વ્યક્તિને ઘટાડી શકાય નહિં. અગીયારમા પૃષ્ઠમાં પાંગલેખ કહે છે કે—“ કારણ કે મને હામુનિ થતી વખતે મહાવીર દિગમ્બર થયા હતા.” બિલકુલ જૂઠી વાત છે. મહામુનિ થતી વખતે મહાવીર સ્વામીએ દિગમ્બર વૃત્તિ ધારણ કરી જ નહોતી. “એકવર્ષથી અધિક તેઓએ દેવ દુષ્ય વસ્ત્ર રાખ્યું હતું ! આ વાતને પગલે મહાશય કેમ ભૂલી જાય છે? મહાવીર સ્વામી તે શું? દરેક તીર્થકર દિક્ષા ગ્રહણ વખતે વસ્ત્ર રાખે છે, તે માટે વિશેષાવથ ની ટીકાના ૧૦૨૨મા પૃષ્ઠમાં લખ્યું છે કે – દવે વિ વિદ્રા વિજયા વિનવા વરવીf ” અર્થાત્ ચે વિશે તીર્થકર એક વસ્ત્ર સાથે નિકળે છે આથી અધિક પ્રમાણુ મિ. પાંગલે મહાશય શું માગશે ? વાંચકેએ જોયું હશે કે–મહારા પ્રથમના લેખમાં મહે શિવપુરાણના ૨૧ મા અધ્યાયનના ચાર કલેકે, જહેની અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132