________________
(૩૬) કઈ પણ શાસ્ત્ર છેજ નહિ, એ વાત સારી આલમ જાણે છે, તે છતાં મિ. પાંગલે મહાશય લખે છે કે –
તેમણે પિતાના પુરાણમાંની કથાનું જે જે પ્રદર્શન કર્યું છે............ વાહકેવું આશ્ચર્ય ? શું આ તેઓનું લખવું સત્ય વાતની ટાંગ તેડવા બરાબર નથી કે? મહાનુભાવ! વેતામ્બરે પુરાણને પ્રમાણ નથી માનતા, પરંતુ મહાવીરદેવના સિદ્ધાન્તને પ્રમાણ માને છે. આથી દિગમ્બર ભાઈએને મ્હારે જણાવવું જોઈએ કે-હેવી રીતે અમારા (તાઅરેના) સિદ્ધાન્ત મહાવીદેવકથિત-ગણધર રચિત માનવામાં આવે છે, અને હેના પ્રમાણમાં અંગાદિની વિદ્યમાનતા બતાવવામાં આવે છે, હેવી જ રીતે હમારાં શાસ્ત્રોમાંથી, મહાવીર દેવે ઉપદેશેલા અને ગણધરોએ રચેલા, અંગોમાં કઈ પણ ભાગ કાઢી બતાવે, તે હું હમને હાદિક ધન્યવાદ આપ્યા વિના રહીશ નહિં. અને જે હેમાંથી કંઈ પણ ભાગ ન નિકળે તે પછી મહારા પ્રથમના લેખમાં કહેવા પ્રમાણે દિગ
અર શાસ્ત્ર બિલકુલ કહિપત–નવાં બનેલાં છે, એ વાત ચોક્કસ રીતે સિદ્ધ થાય છે.
પ્રિય પાઠક! મિ. પાંગલે કહે છે કે -
“3, ભાંડારકરને હું પક્ષપાતી નથી, અથવા મુનિ વિદ્યાવિજયજીને હું દ્વેષ કરતો નથી.”
શું આ તેઓ સત્ય કહે છે? આ વાત તે વાંચક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com