________________
(૪૪) અર થતા સુધીમાં, બધી શ્રેણીઓને હેમાં સમાવેશ થાય છે. અંતિમ સાધ્ય જે નગ્નસ્થિતિ છે, તેને જૈનોએ “દિગમ્બર એવું નામ આપ્યું છે.” આ પ્રમાણે તેઓ ફલિતાર્થ કાઢે છે.
મહને તો લાગે છે કે–પાંગલે મહાશયે પિતાની સારી બુદ્ધિને વ્યય આ ઉપરનાં બે દષ્ટાન્તમાંજ કરી દીધું છે.
પહેલાં તે મહારે બતાવવું જોઈએ કે–મિ. પાંગલે “નગ્નાવસ્થા ” ને ઉંચી પાયરી ગણે છે, એજ હેમણે સત્ય વાતને શિરછેદ કરેલો છે. એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે નગ્નાવ
સ્થા ઉંચી હદ છે? અમારૂં તે હજુ પણ કહેવું છે કે-“સ્થવિરકલ્પ” અને “જીવન ” એવા બે ક વર્ણવેલા છે, એ બે કપમાં પણ સ્થવિરકલ્પજ મુખ્ય ગણેલે છે. જે જનકલ જ ઉત્તમ હતા તે શા માટે “જીનક૯પમાં રહેલા મુનિઓને કેવળ. જ્ઞાન ન થવું જોઈએ ? મ્હારે થતું તે નથી. એથી ચોકકસ સિદ્ધ થાય છે કે– જીનકક૫” અવસ્થા એટલી ઉત્તમ નથી કે, હેટલી સ્થવિરકલ્પ અવસ્થા ઉત્તમ છે. - મિ. પાંગલે આ સ્થળે મહાવીર સ્વામિનું દષ્ટાન્ત આપે છે, પરંતુ તેઓ મહા ભૂલ કરે છે. કેમકે મહાવીર સ્વામી કલ્પાતીત હતા. કપાતી તેની સાથે સામાન્ય વ્યક્તિઓને ઘટાવવી સર્વથા અનુચિત છે. અને જે તેમજ હોય તે મહાવીર સ્વામીએ તે કોઈ ગુરૂ પણ કહેતા ધાર્યા, તે શું આજકાલના મુનિઓ પણ તેઓનું અનુકરણ કરવા લાગી જશે? તીર્થકરને તે હેવે અતિશયજ છે કે–તેઓ વસ્વરહિત હોવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com