________________
( ૪૦ )
અથવા કહા કે કાર્યેા, દિગમ્બર સમ્પ્રદાયમાં શું નથી થવા પામ્યાં ? અને હેવીજ રીતે તેથી આગળ વધીને જુઓ-પહેલે પહેલ દિગમ્બર સાધુએ નગ્ન ( માતાના પેટમાંથી નિકળ્યા હેવાજ ) ધૂમતા હતા. ત્હાર બાદ એક લંગોટી રાખવાનો સુધારા કર્યા. ત્હાર બાદ મોરપીંછીથી અલંકૃત થયા અને તેથી આગળ વધીને કમડલ વિગેરે પણ ઉઠાવવા લાગ્યા. તા આ બધા સુધારા શું, સુધારાની દાદી નહિ કે? એથી પણુ આગળ વધીને બતાવું તેા, દિગમ્બર સાધુઓને પાંચ સમિતિનુ પાલન કરવા માટે પ્રતિલેખન વિગેરેની પણ વિધિએ તેઓના આચાર્યાએ બતાવી કે હે વિધિએના ઉલ્લેખ હું મ્હારા પ્રથમના લેખમાં ‘જ્ઞાનાર્ણવ’ના લેાકા ટાંકી બતાવી આપી છે. જમ્હારે દિગમ્બર સાધુઓને સર્વથા નાગાજ રહેવાનું અતાળ્યુ હતું, અને હેમાં લગાર પણ મીન મેખ જેવા ફેરફાર ન્હાતા થયા, તેા પછી શા માટે શુભચન્દ્રાચાય એમ બતાવતે કે—જે મુનિ શય્યા, આસન, ઉપધાન, શાસ્ત્ર અને ઉપકરણ દિવસે હેલાં સારી રીતે જોઈને અર્થાત્ વારવાર પ્રતિલેખન કરીને યત્નપૂર્વક ગ્રહણ કરતા, તથા તેજ પ્રમાણે કરી પૃથ્વી ઉપર મૂકે છે, તે અવિકલ ( પૂર્ણ ) આદાન નિક્ષેપણા સમિતિ પાળે છે. ”
આવીજ રીતે અમૃતચદ્રસૂરિએ પણ ‘તાવાર્થસાર' નામના ગ્રન્થમાં દિગમ્બર સાધુઓને એષણાસમિતિ' માટે પણ કહ્યું છે કેઃ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com