________________
(૨૪) બહુ ચરિત્રમાં એક સ્થળે લખે છે કે –
'श्वेतांशुकमतोद्भूतमूढान् ज्ञापयितुं जनान्' આ એક વાક્ય ઉપરથી આપણને માલૂમ પડે છે કે-ભદ્રબાહુ ચરિત્ર, કેવળ દ્રષબુદ્ધિથી શ્વેતાંબર મતના ખંડનને માટેજ જુઠું જેડી કાઢેલ છે, આ સિવાય તેજ ભદ્રબાહુ ચરિત્રના કર્તા અને ભાષાન્તર કર્તામાં, હુંપક મત સંબંધી પણ કેવી અજ્ઞાનતા રહેલી છે તે પણ જુઓ. તેઓ ભદ્રબાહુ ચરિત્રમાં એક સ્થળે લખે છે કે –
"मृते विक्रमभूपाले सप्तविंशतिसंयुते । दशपश्चशतेऽन्दानामतीते श्रृणुतापरम् ॥ लुकामतमभूदेकं लोपकं धर्मकर्मणः । देशेऽत्र गौर्जरे ख्याते विद्वत्ताजितनिर्जरे ॥ अणहिल्लपत्तने रम्ये प्राग्वाटकुलजोऽभवत् । लूकाभिधो महामानी श्वेतांशुकमताश्रयी । दुष्टात्मा दुष्टभावेन कुपितः पापमण्डितः ।
तीव्रमिथ्यात्वपावन लुङ्कामतमकल्पयत्" । અર્થા-વિક્રમરાજાના મૃત્યુ બાદ ૧૫ર૭ વર્ષે ગુજરાત દેશના અણહિલનગરમાં પ્રાગ્વાટ (પરવાળ) વંશીય લંકા નામને એક મહામાની દુષ્ટ, પાપી, કેધી સફેદ કપડાંને ધારણ કરનાર થયે, તે દુષ્ટ તીવ્ર મિથ્યાત્વના ઉદયથી લંકામતને પ્રાદુર્ભાવ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com